________________
તેનું સ્વરૂપ ટુંકમાં આ પ્રમાણે છે :ક્ષિપ્ત -
ધન આદિ ચારાઈ જવાના કારણે જેના ચિત્તમાં વિશ્વમ ઉત્પન્ન થયેલ હોય તેને -૦ “ક્ષિપ્ત ચિત્ત” કહેવાય છે.
શત્રુ ઉપર વારંવાર વિજય મેળવવા આદિના કારણે પ્રાપ્ત થયેલા ઉત્કર્ષથી અતિ વિસ્મય થવાને લીધે જેના ચિત્તનો હ્રાસ થયો હોય તેને “ડીપ્ત ચિત્ત” કહે છે. દારૂ પીવાથી ઉન્મત્ત થયેલા ચિત્તને ર“મન કહેવાય છે. સમજણ વિનાના ચિત્તને અવ્યક્ત ચિત્ત કહેવાય છે.
બાકીની ચિત્તની અવરથાઓ પ્રસિદ્ધ છે.
ભાવશૂન્ય :
ચિત્ત ચિન્તન વ્યાપારને યોગ્ય હોવા છતાં ૩ આમવીર્યની પ્રબળતાને લઈને બનાવવું તેને “ભાવશૂન્ય” ધ્યાન કહેવાય છે.
અમનરક મેગ, ઉન્મની દશા નિર્વિકલ્પ અવસ્થા, કે પરમદાસીન્ય આદિ પણ ભાવશૂન્ય” ના જ પર્યાયવાચી નામે છે.
સર્વ પ્રકારના સવિકલપ ધ્યાનનું અંતિમ ફળ નિર્વિકલ્પ દશામાં આત્મસ્વરૂપનો અનુભવ કરવો એ છે.
क्षिप्त चित्त यस्य द्रविणाद्यपहारे सति चित्त विनमा जातः । १ दीप्त चित्तं यस्या सकृच्छत्रूपराजयाद्युत्कर्षेण अतिविस्मयाभिभूतस्य
चित्तहासो जातः ૨ મરઃ સુરચા વીરા (ઓઘ નિર્યુક્તિ-દ્રોણાચાર્ય કૃત ટીકા) यावत्प्रयत्न लेशा, यावत्सकल्च कल्पना काऽषि । तावन्नलयस्यापि प्राप्तिस्तत्वस्य तु का कथा ॥ ३ नहि रन्तरश्व समन्तान् चिन्ता चेष्टापरिच्युतो योगी । तन्मय भाव प्राप्तः कलयति भशमुन्मनी भावम् ।।
(ગશાસ્ત્ર ૧૨ મે પ્રકાશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org