SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ બિન્દુ ગ્રન્થિનું સ્થાન ભૂમધ્ય છે. મધ્યથી બ્રહ્મરન્દ્ર અગિયાર આંગલ દૂર છે. તેમાં અધ ચન્દ્રાદિ આઠે ગ્રંથીઓ રહેલી છે. લલાટના અગ્રભાગ ઉપર અર્ધચન્દ્ર ગ્રંથિ છે. મધ્યભાગે નિરાધિકા અને અ'તભાગે નાદ ગ્રંથિ છે. ત્યાર પછી તરતજ નાદાંત ગ્રંથિ છે. તેના પછી શક્તિ-વ્યાપિની સમના અને ઉન્મના ગ્ર'થીએ અનુક્રમે રહેલી છે. સુષુમ્હાના અંત બ્રહ્મરધ્રમાં થાય છે. મૂલાધાર ચક્રસ્થાનના મધ્યભાગથી સુષુમ્હાના પ્રારંભ થાય છે. ત્યાંથી તે નાડી નાભિક દ હૃદય, ઘટિકા અને ભ્રમધ્ય (બિન્દુ ગ્રંથિ ) માં થઇને બ્રહ્મરંધ્ર સુધી જાય છે. મત્રરાજ - અહુ" ' ના બિન્દુ-અશના અનુસ્વારાત્મક ઉચ્ચારણવડે સૂસૂમ વન રૂપ નાદ ક્રમશઃ અ ચન્દ્રાદિ ગ્રંથિઓને ભેદ છે. છેલ્લી ઉન્મના ગ્રંથિના ભેદનથી “ પરમ તત્ત્વ ની પ્રાપ્તિ થાય છે. ! અહુ* % ના અ, હું મ, કલા અને બિન્દુ અશેા સૂસૂક્ષ્મ નિ વડે મધ્ય માગ સુષુમ્ભામાં નાભિ આદિ ગ્રંથિઓનુ* ભેદન કરતા હાય એમ ચિન્તવવુ', આ રીતે અમાત્રા રૂપ ‘બિંદુ' એ સૂક્ષ્મ સૂમતર અને સૂક્ષ્મતમ નિ કે મનના વ્યાપાર હોવાથી મલિન વાસનાના ક્ષય થતાં તેના પ્રભાવે જ્ઞાન જચેાતિ” આત્મ શુદ્ધિ વિશેષ વૃદ્ધિ પામે છે. ग्रन्थीन् विदारयन् नाभिक द 'हृदय' घटिकान् । सूसूक्ष्म ध्वनिना मध्यमार्गयायि स्मरे - त -તતઃ ।। બિન્દુ ધ્યાનમાં પણ આત્મ પરિણામની વિશુદ્ધિ થવાથી કર્મોના મેટા પ્રમાણમાં નાશ થાય છે. આમ ખંનેનું કાર્ય સદૃશ જણાય છે. અર્થાત્ અર્ધમાત્રા કે બિન્દુએ અમાત્ર એવા આત્માના સાક્ષાત્કારના શ્રેષ્ઠ ઉપાય છે. 6 બિન્દુનું ધ્યાન પરાકાષ્ઠા પામે છે ત્યારે પરમ બિન્દુ' ધ્યાનના પ્રારભ થાય છે. જિનાગમેામાં બતાવેલી ૧૧ ગુણ શ્રેણિઓમાંથી ‘ પરમ બિન્દુ ’ધ્યાનમાં નવ પ્રકારની ગુણ શ્રેણિઓનુ` ગ્રહણ કર્યું.' છે. તેનુ સ્વરૂપ પશુ અત્યંત મહત્ત્વ ભર્યુ' છે. પરમ બિન્દુ -- Jain Education International परम बिन्दु :- सम्यकृत्व, देशविरति, सर्व विरति अनंतानुबन्धि विसंयोजन सप्तक क्षय, ऊपशामकावस्था, उपशम मोहावस्था, मोह क्षयकावस्था, क्षीण मोहावस्था भावि गुण श्रेणयः, उपरितने तु द्वे गुणश्रेणी केवलिन एव भवतः, इदं तु छद्मस्थस्यैव free । गुर्नाम बहू परितन काल वेधस्य दलिक स्याधः स्वल्प काले नैव वेदनम् । उक्त च " वरिम ठिई दलिय हेट्ठिम ठाणम्मि कुणइ गुण सेढी ।। १० । ૪૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy