SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું પણ છે. નિર્મળ રફટિકરન તુલ્ય શુદ્ધ અરિહંત પરમાત્માના ધ્યાનાશથી વારંવાર “રેડ- Sછું ને સહજ વિનિ કરતા સાધક પરમાત્મા સાથે પોતાના આત્માની એકતાને અનુભવે, પછી નિરાગી, અદ્વેષ સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ-દેવેદ્રોથી પૂજિત, સમવસરણમાં ધર્મદેશના કરતા, એવા પરમાત્મા સાથે અભેદભાવને પામેલા પિતાના આત્માનું ધ્યાન કરતે થેગી સર્વ કર્મમલને દૂર કરી પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. થાતા જે દયેયનું વારંવાર ધ્યાન કરે છે, તે ધ્યેયરૂપે તે પિતાને પણ અનુભવે છે. અર્થાત સતત ધ્યાનાભ્યાસના પરિણામે થાતા સ્વયં તે દશેય સવરૂપને પામે છે. દયાતા જે વીતરાગનું ધ્યાન કરે તે વીતરાગ બને છે. સારાગીનું ધ્યાન કરે તે સરાગી બને છે. આ નિયમ સર્વ સામાન્ય છે. માટે જ મહાત્મા પુરુષની આ ખાસ ભલામણ છે કે, “કૌતુકમાત્રથી પણ અશુભ તત્તનું ચિંતન અને ધ્યાન ન થઈ જાય માટે તેવા પ્રકારના અશુભ આલંબ-નિમિત્તોથી સદા દૂર રહેવું જોઈએ.” અશુભ તોનો સંસર્ગ–પરિચય અને આલબન શુદ્ધધ્યાનમાં વિનરૂપ છે. છે. શુભ દયાન માટે અશુમતના સંસર્ગને ત્યાગ કરીને શુભતાનું આલંબન લેવું અનિવાર્ય છે. તે જ ધ્યાનની સિદ્ધિ સવેળા પ્રાપ્ત થાય છે. માત્રા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પુણ્યપુંજ ત્રિભુવનગુરુ અને ધર્મદેશના રૂ૫ સર્વોત્કૃષ્ટ પરોપકારને કરનારા એવા સમવસરણ સ્થિત ભાવ તીર્થંકર પરમાત્માનું પરમેચ શુભ આલંબન મળે છે. તેથી સાધકના સર્વ મનવાંછિત અવશ્ય સિદ્ધ થાય છે. સમવસરણસ્થિત, ધર્મદેશના આપતા સર્વાતિશયયુક્ત, શ્રી તીર્થંકર પરમાત્માનું આલંબન એ સર્વોત્કૃષ્ટ આલંબન છે. પ્રસ્તુત પ્રક્રિયામાં દયેયરૂપે તેમનું જ આલંબન લેવાનું હોવાથી તેને “માત્રાધ્યાન” કહેવાય છે. (૨૦) પરમમાત્રા : પરમમાત્રા ચતુર્વિશાત્ય વસ્ત્રાઃ નિવેદિતમારમાર દશાતિ, તત્ ચા(१) शुभाक्षरवलयम्-आज्ञाविचर्यादि धर्मध्यान भेदाक्षर त्रयोविंशति (२३) तथा “પૃથપૂર્વવત વિવાર રાક્ષર વા (૧૦) પર્વ ત્રચારિત કક્ષા ચયન્સેચત્ર | तद् ध्यानावेशतः सेोऽह, सेोऽहमित्याल पन् मुहुः । निःशकमेकतां विद्या-दात्मनः परमात्मना ।।१५।। तो निरागमद्वेष-ममाह सर्वदर्शिनम् । सुराज़' समवसृतौ, कुर्वाण धर्म देशनाम् ।।१।। ध्यायन्नात्मानमेवेत्थ-मभिन्न परमात्मना । મતે પરામર્શ્વ, થાની રિતws: nળા (ગશાસ્ત્ર ૮ મે પ્રકાશ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy