________________
3Y
Bશિક્ષાવિંશિકા . અવતરણિકા:
સૂત્ર અને અર્થના ગ્રહાગની વિધિ બતાવ્યા પછી આસેવનશિક્ષા બતાવતાં કહે
आसेवइ य जहुत्तं तहा तहा सम्ममेस सुत्तत्थं । उवियं सिक्खापुव्वं नीसेसं उवहिपेहाए ॥११॥ आसेवते च यथोक्तं तथा तथा सम्यगेष सूत्रार्थम् । વયં (શીર્ઘ) શિક્ષાપૂર્વ નિ:શેષમુપથિDાયા ?
અqયાર્થ:૩રિદા ય અને માયાની પ્રેક્ષાપૂર્વક પણ આ સાધુ
સિવ્વ શિક્ષાપૂર્વક ની નિઃશેષ સુન્નત્યં સૂત્રાર્થને બહુત્તિ જે પ્રકારે કહેવાયું છે તદા ત સમં તે તે પ્રકારે સમ્ય વિયં શીઘ માવ આસેવન કરે છે.
વયં શબ્દ પ્રાકૃતમાં “શીઘ્ર” અર્થમાં વપરાય છે.
ગાથાર્થ:
માયાની પ્રેક્ષાથી આ સાધુ શિક્ષાપૂર્વક સમસ્ત સૂત્રાર્થને જે પ્રકારે કહેવાયું છે તે તે પ્રકારે શીધ્ર સમ આસેવન કરે છે.
ભાવાર્થ :
વિધિપૂર્વક સૂત્ર અને અર્થ ગ્રહણ કર્યા પછી ગુરુ શિષ્યને આસેવનશિક્ષા આપે, અર્થાત્ કેવી રીતે તે સૂત્ર અને અર્થ પ્રમાણે ક્રિયાઓ કરવી જોઇએ, કે જેથી તે તે ક્રિયાથી અપેક્ષિત પરિણતિ જીવમાં પ્રગટ થાય, તેનો શબ્દ દ્વારા અને આચરણા દ્વારા શિષ્યને બોધ કરાવે છે. શિષ્ય પણ જે પ્રમાણે સૂત્રનો અર્થ છે તે પ્રકારે જ તે ક્રિયાઓનું શીધ્ર સમ્યમ્ આસેવન કરે છે. ગુરુએ બતાવ્યા પછી જો આસેવન કરવામાં કાળવિલંબ કરાય તો
સ્મૃતિ અસ્પષ્ટ થવાને કારણે સમ્યગ આસેવન ના થઈ શકે. તેથી ગુરુએ બતાવ્યા પછી શિષ્ય તરત જ આસેવન કરે.
દરેકે દરેક સ્ત્રાર્થનું આસેવન કરવાનું છે એ બતાવવા માટે અહીં સૂત્રાર્થની આગળ નિઃશેષ શબ્દનો પ્રયોગ કર્યો છે. દરેક સ્ત્રાર્થને ક્રમસર જીવનમાં ઉતારવાના છે, તેથી શિષ્ય સૂત્રાર્થને એવી રીતે આસેવન કરે કે જેથી એ સૂત્રોથી પોતે ભાવિત થઇ જાય. સૂત્રો કેવળ પડિલેહણાદિરૂપ કે ગોચરી આદિ આલોવવારૂપ માત્ર નથી હોતાં, પરંતુ કેટલાંક સૂત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org