________________
૫૪
ત્રણ રત્ના
જ્ઞાન અથવા હિતમાં પ્રવૃત્તિ અને અહિતની ભીરુતા જેને નથી, તે અજીવ છે. સંસ્થાન (આકૃતિ ), સંધાત (બધા ), વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એ તથા બીજા અનેક ગુણ અને પર્યાયે। પુદ્ગલ દ્રવ્યના જાણવા. જીવ તા અ–રસ, અન્વરૂપ, અ—ગ્ધ, અ–વ્યક્ત, ચેતન, શબ્દરહિત, ઇંદ્રિયાદિથી અમૃત્યુ અને નિરાકાર છે. [૫.૧૨૧-૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org