Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 154
________________ સુભાષિતા ૧૪૫ સર્વ ભૂતપ્રાણીઓને ઇંદ્રિયારૂપી ચક્ષુ છે; દેવાને અવિધાન રૂપી ચક્ષુ છે; કવલજ્ઞાની મુક્તાત્માઓને સંત: ચક્ષુ છે; અને મુમુક્ષુને શાસ્ત્રરૂપી ચક્ષુ છે. [૩,૩૪] सवे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं । जाणंति आगमेण हि पेछित्ता तेवि ते समणा ॥ બધા પદાર્થોનું વિવિધગુણ-પર્યાયા સહિત જ્ઞાન શાસ્ત્રમાં છે. મુમુક્ષુ શાસ્ત્રરૂપી ચક્ષુ વડે તેમને જોઈ તથા જાણી શકે છે. [૩,૩૬] आगमपुत्र्वा दिट्ठी भवदि जस्सेह संजमो तस्स । णत्थित्ति भइ सुत्तं असंजदो हवदि किध समणो ॥ જેની શ્રદ્ધા શાસ્ત્રપૂર્વક નથી, તેને સંયમાચરણ સંભવી શકતું નથી. અને જે સંયમી નથી, તે મુમુક્ષુ શાને!? [૩,૩૬] ण हि आगमेण सिज्झदि सदहणं जदि ण अत्थि अत्थेसु । सहमागी अत्थे असंजदो वा ण णिव्वादि ॥ શ્રદ્ધા વિનાના માત્ર શાસ્ત્રજ્ઞાનથી મુક્તિ સંભવતી નથી; તે જ પ્રમાણે આચરણ વિનાની માત્ર શ્રદ્ધાથી પણ કાંઈ વળતું નથી. [૩,૩૭] परमाणुपमाणं वा मुच्छा देहादिसु जस्स पुणो । विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरोवि || જેને દેહાદિમાં અણુ જેટલી પણ આસક્તિ છે, તે માણસ ભલેને બધાં શાસ્ત્ર જાણતા હાય, છતાં મુક્ત થઈ શકતા નથી. [૩,૩૯] ૧. જેના વડે અમુક મર્યાદા સુધીના બધા ભૂત પદાર્થોનું જ્ઞાન થઈ શકે, તેવી વિશિષ્ટ શક્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162