Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/004997/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંદકુંદાચાર્ય નાં ત્રણ રત્નો સપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાળા-૧૪. શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ ૨ તો સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ णाणगुणेण विहीणा एयं तु पयं चहूवि ण लहंति । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥ “આત્માનુભવરૂપી જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના ગમે તેટલાં તપાદિ કરવાથી એ પરમપદ ઘણાય મેળવી શક્તા નથી. તારે જે કર્મ બંધનમાંથી મુક્તિ જોઈતી હોય, તે તેને જ સ્વીકાર કર.” [સમાચ૦ ૨૫] શ્રી જૈનસાહિત્યપ્રકાશનસમિતિ c/o નવજીવન કાર્યાલય અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ગોપાલદાસ જીવાભાઈ પટેલ મંત્રી, શ્રી જૈન સાહિત્યપ્રકાશન સમિતિ અમદાવાદ આવૃત્તિ પહેલી, સન ૧૯૩૭ મુદ્રક: જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ . નવજીવન મુદ્રણાલય, અમદાવાદ આઠ આના Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧. પ્રાસ્તાવિક : દિગ’ખરપરપરામાં શ્રીકુંદકુંદાચા'નું સ્થાન ૩. –દિગંબર સપ્રદાય ૪. ર. શ્રીકુંદકુંદાચાર્ય' : 'તથાએ ૬. –ભદ્રાહુના શિષ્ય ? કાલનિચ ૧૧. શ્રીકુંદકુંદાચાર્ય'નાં નામેા ૧૩, 1. અનુક્રમણિકા ઉપેાત ૩. શ્રીકુંદકુંદાચાના ગ્રંથા : ૮૪ પાહુડા ૧૬. -શ (ભત્તિ) ભક્તિ ૧૭. -આઠ પાહુડા ૧૭. –રત્નસાર (રયણુસાર) ૧૮. -બારસ અણુવેકખા (દ્વાદશ અનુપ્રેક્ષા :) ૧૮. -નિયમસાર ૧૮. “નાટયી ૧૮. – અનુવાદ ૨૧. ૪. કુંદકુંદાચાર્યાંનું વેદાંત: જીવકના સબંધ ૨૨. ખડ ૧ લા વ્યાવહારિક દૃષ્ટિબિંદુ પ્રકરણ ૧ કુ પ્રાસ્તાવિક • મગળાચરણ ૩૧. -શાસ્ત્રજ્ઞાનની આવશ્યકતા ૩૧. પ્રકરણ ૨ જી દ્વવ્યવિચાર: ૭ કન્યા ૩૪. —સત્ની વ્યાખ્યા ૩૫. -દ્રવ્યની વ્યાખ્યા ૩૫. ગુણ અને પર્યાય ૩૬. અસ્તિકાય ૩૮, Page #5 -------------------------------------------------------------------------- ________________ કેન્યાનું વિવિધ વર્ગીકરણ ૩૯. –આકાશ ૪૨. ધ ૪૩. અધ ૪૪. કાલ ૪૪, --પુદ્ગલ ૪૬. -પરમાણું ૪૭. -જીવ ૫૦. –ચેતના ગુણ અને ચેતના વ્યાપાર ૫૦. -દ્રવ્ય અને ગુણની અનન્યતા ૫૬. પ્રકરણ ૩ જી આત્મા જીવકાચના છે પ્રકાર ૫૫. જીવની પિરણામશીલતા ૫૭. –કર્મ બંધન ૫૮. –જીવનું કર્તાપણું ૬૦. –જીવના શુભ ભાવા ૬૩. –જીવના અશુભ ભાવા ૬૩. –જીવના શુદ્ધ ભાવે ૬૫. શાસ્ત્રજ્ઞાનને સાર ૬૭. –પારમાર્થિક સુખ ૬૮. પ્રકરણ ૪ થ આત્માનું શુદ્ધ સ્વરૂપ: ‘સ્વચભૂ’ ૭૦. -સČજ્ઞતા ૭૧. સર્વાંગતતા ૭૩. -જ્ઞાયક્તા ૭૪. -બંધરહિતતા ૭પ. -પારમાર્થિ ક સુખરૂપતા ૭૬. પ્રકરણ ૫ સું માર્ગ : જ્ઞાન, દર્શન, ચારિત્ર ૭૮. –આસ્રવ અને સવર ૭૯. -નિર્જરા ૭૯. -ચારિત્ર ૮૧. –સન્યાસ ૮૩. મૂળ ગુણા ૮૪. –અહિંસાં ૮૬. અપરિગ્રહ ૮૬. -શાસ્ત્રજ્ઞાન ૮૮. “સેવાભક્તિ ૮૯, –વિનચ ૯૧, ખ૨જો પારમાર્થિક દૃષ્ટિબિંદુ પ્રકરણ ૧ ૩. પ્રાસ્તાવિક એ દેષ્ટિએ ૯૫. જ્ઞાન અને આચરણ ૯૭. પ્રકરણ ૨ જુ જીવ મિથ્યા દૃષ્ટિ ૯૮, -જીવ-જડને વિવેક ૯૯, પ્રકરણ ૩ જી કર્યાં અને ક : કર્માંધના પ્રકાર ૧૦૧. -ક્રમ ખંધનનાં કારણ ૧૦૨. પારમાર્થિક દૃષ્ટિ ૧૦૩, Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું પુણ્યપા૫: શુભાશુભ કર્મ : બંને અશુદ્ધ ૧૦૫. –શુદ્ધ કર્મ ૧૦૬. પ્રકરણ ૫ મું આસવ : જ્ઞાની અને બંધ ૧૦૮. પ્રકરણ : સંવરઃ સાચા સંવર ૧૧૦. પ્રકરણ ૭ મું નિજ રાઃ જ્ઞાની અને ભગ ૧૧૧. –સભ્યદૃષ્ટિની વ્યાખ્યા ૧૧૪. પ્રકરણ ૮ મું અધઃ બંધનું સાચું કારણ ૧૧૬. -પારમાર્થિક દષ્ટિ ૧૧૮. -આત્મા બંધને કર્તા નથી ૧૨૦. • પ્રકરણ ૯ મું મેક્ષ: વિવેક ૧૨૩. –અમૃતકુંભ” ૧૨૩. પ્રકરણ ૧૦ મું સવિશુદ્ધજ્ઞાન : આત્માનું કહ્યું – શી રીતે ? ૧૨૫. –આત્મા સર્વથા અર્તા નથી ૧૨૮. –સાંખ્યવાદીને જવાબ ૧૨૯. ક્ષણિકવાદીને જવાબ ૧૩૦. –આત્મા ૫રદ્રવ્યને જ્ઞાતા પણ નથી ૧૩૧. –આત્મામાં રાગાદિ નથી ૧૩૧. –અજ્ઞાન ૧૩૪. –સા મોક્ષમાર્ગ ૧૩૫. સુભાષિત: ૧૩૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ સૂચના આ પુસ્તક તૈયાર કરવામાં શ્રીપરમશ્રુતપ્રભાવક મંડળે પ્રસિદ્ધ કરેલ સમયસાર,’ ‘ પ્રવચનસાર ’ અને ‘ પંચાસ્તિકાય ’ પુસ્તકૈાની આવૃત્તિઓને ઉપયેાગ કરેલા છે. અનુવાદમાં કરાને અંતે જે શ્લોકસંખ્યા મૂકેલી છે, તે પણ તે આવૃત્તિએ પ્રમાણે જ છે. " આ પુસ્તકના ઉપાદ્ઘાત તૈયાર કરવામાં, તથા પાનની નીચે આપેલી નેાંધા તૈયાર કરવામાં પ્રે!. ઉપાધ્યેની • પ્રવચનસાર ' ની પ્રસ્તાવનાને · તથા પંડિત સુખલાલજીકૃત ‘ તત્ત્વાર્થાધિગમસૂત્ર’ના અનુવાદને મુખ્યત્વે ઉપયાગ કરેલા છે. તેથી તેમાં ચર્ચેલા મુદ્દાએની વધુ વિગત માટે વાચકને તે પુસ્તકા જોવા ભલામણ છે. ઉપાદ્ધાતમાં જણાવ્યા પ્રમાણે શ્રીકુ ંદકુંદાચાર્યે પોતાના ત્રણે ગ્રંથેામાં એમ સ્વીકારી લીધેલું છે કે, વાચક જૈન પરિભાષા તથા સિદ્ધાંતાથી પૂરેપૂરે માહિતગાર છે. તેમને મુદ્દો વાચકને પ્રાથમિક જૈન પારભાષા કે સિદ્ધાંતાથી માહિતગાર કરવાના નથી; પરંતુ જૈન સિદ્ધાંતના અ ંતિમ મુદ્દાએ ચવાના છે. આ અનુવાદમાં અજૈન વાચકને કે જૈન સિદ્ધાંતના શરૂઆતના અભ્યાસીને મદદગાર થાય તેવાં વિગતવાર ટિપ્પણા કે નોંધે। આપવી અશક્ય લાગવાથી, તેવા વાચકને આ પુસ્તક શરૂ કરતા પહેલાં આ માળામાં પ્રસિદ્ધ થયેલ ‘ ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ ' પુસ્તક જોઈ જવા અથવા સાથે રાખવા ભલામણ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીકુંદકુંદાચાર્ય નાં ત્રણ રત્નો Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપેાધાત ૧. પ્રાસ્તાવિક मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दाय जैनधर्मोऽस्तु मंगलम् ॥ દિગમ્બર પરપરામાં શ્રી કુંદકુંદાચાય નું સ્થાન મહાવીર ભગવાન મંગળરૂપ છે; ગણધર ગૌતમ મગળરૂપ છે; આય કુન્દકુન્દાચાય મગળરૂપ છે; અને જૈનધર્મ મંગળરૂપ છે. 22 શાસ્ત્રનું વાંચન શરૂ કરતા પહેલાં દરેક પાડી મંગલાવરણમાં ઉપરના હ્યેક ખેલે છે. તે ઉપરથી જણાશે કે કુંદકુંદાધાંનું જૈન પરંપરામાં, ખાસ કરીને દિગંબર સપ્રદાયમાં ટલું સન્માન છે. મહાવીર ભગવાન અને ગૌતમ પછી 1રત જ તેમનું સ્થાન આવે છે. દિગંબર સાધુએ પેાતાને કુંદકુંદાચાર્ય ની પરંપરાના કહેવરાવવામાં ગવ માને છે. પછીના ઘણા લેખકાને તેમના ગ્રંથામાંથી પ્રેરણા મળી છે; અને ટીકાકારા તેા તેમના પ્રથામાંથી થેાકાંધ અવતરણો Page #13 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને ટાંકે છે. “પંચાસ્તિકાય”, “પ્રવચનસાર” અને “સમયસાર” એ નામના તેમના ત્રણ પ્રસિદ્ધ ગ્રંથ “નાટકત્રય” કે પ્રાભૂતત્રય” કહેવાય છે, અને વેદાંતીએના “પ્રસ્થાનત્રય” (ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતા જેવું જ સ્થાન દિગંબર પરંપરામાં ભોગવે છે. " દિગંબર સંપ્રદાયનું મુખ્ય ધામ દક્ષિણ દેશ ગણાય. આધુનિક સમયમાં ગુજરાત તરફ જૈન તેમજ જૈનેતરને દિગંબર સંપ્રદાયનાં પુસ્તકને વ્યાપક પરિચય કરાવવાનું માન શ્રીમદ્ રાજચંદ્રને ઘટે છે. તે પિતે દિગંબર સંપ્રદાયના ન હતા. પરંતુ, તેમણે રથાપેલા પરમથુત પ્રભાવક મંડળે હિંદી અનુવાદ સાથે ઘણું દિગંબર ગ્રંથને પ્રકાશિત કર્યા છે અને સંસ્કૃત પ્રાકૃત ન જાણનારને પણ તે ગ્રંથને પરિચય કરવાનો માર્ગ સુલભ બન્યો છે. આ ગ્રંથમાં શ્રી કુંદકુંદાચાર્યના ઉપરના ત્રણે પ્રસિદ્ધ ગ્રંથને સારાનુવાદ એકત્રિતરૂપે આપવાને પ્રયત્ન કર્યો છે. દિગંબર સંપ્રદાય અહીંથી આગળ વધતા પહેલાં દિગંબર સંપ્રદાય અને તેની શરૂઆતના ઈતિહાસ વિષે થોડી માહિતી મેળવી લઈએ. ' મહાવીર ભગવાનના નિર્વાણ (ઈ. સ. પૂર્વે ૪૬૭) પછી આચાર્ય પરંપરામાં સાતમાં આવેલા શ્રીસંભૂતિવિજયના મૃત્યુ બાદ તેમના ગુરુભાઈ ભદ્રબાહુ આચાર્ય બન્યા. તેમને સમય મહાવીર પછી ૧૭૦ વર્ષ એટલે વધુ વિસ્તાર માટે જુઓ આ માળાનું “સંચમધર્મ પુસ્તક, ઉપોદઘાત પા. ૧–૧૦. મ વિશે થોડી માહિતી નિર્વાણ વિલા શ્રી Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપદઘાત કે ઈ. સ. પૂર્વે ૨૯૭નો ગણાય છે. તે અરસામાં અશોકનો પિતામહ ચંદ્રગુપ્ત મૌર્ય મગધની રાજગાદીએ હતો. તેના રાજ્યકાળમાં મગધમાં બાર વર્ષનો કારમે દુકાળ પડ્યો. તે વખતે ત્યાં મેટા સાધુસંઘનું ધારણપષણ સહેલાઈથી નહિ થઈ શકે એમ માની, ભદ્રબાહુ કેટલાક અનુયાયીઓને લઈને દક્ષિણમાં કર્ણાટ દેશમાં ચાલ્યા ગયા. આ બનાવ દક્ષિણમાં જૈનધર્મના પ્રચારનું તેમજ જનસંઘના દિગંબર–વેતાંબર એવા બે વિભાગનું કારણ થયો. મગધમાં બાકી રહેલા સાધુઓના નાયક સ્થૂલભદ્ર બન્યા. બાર વર્ષ જેટલા એ લાંબા ગાળામાં ઉત્તરમાં રહેલા અને દક્ષિણમાં ગયેલા સના આચારવિચારમાં તફાવત પડી ગયે. એમ કહેવાય છે કે, દુકાળના વખતમાં ઉત્તરમાં રહેલા સાધુઓને પિતાના ઘણું કઠોર આચાર–નિયમોને ત્યાગ કરવો પડ્યો. એમ પણ કહેવાય છે કે, દક્ષિણમાં ચાલ્યા જનારા સાધુઓનો મુખ્ય ઉદ્દેશ દુકાળના કારમા વખતમાં પિતાને વ્રતનિયમનો ભંગ ન થાય એ જ હતું. એટલે, દક્ષિણમાં જનારા સાધુઓ નગ્નત્વ વગેરે આચારેને બરાબર સાચવી શક્યા, જ્યારે ઉત્તરમાં રહેનારાઓને સ્થળ-કાળને અનુસરી શ્વેત વસ્ત્ર પહેરવાની છૂટ લેવી પડી. આ વસ્તુ દિગંબર (દિશારૂપી વસ્ત્રવાળા એટલે કે નગ્ન) અને શ્વેતાંબર (સફેદ વસ્ત્રવાળા) એવા બે વિભાગનું મુખ્ય કારણ બની એમ કહી શકાય. એવા બે સ્પષ્ટ વિભાગે તો પછીથી વાસ્વામીના શિષ્ય વજનના સમયમાં (ઈ. સ. પૂર્વે ૭૦ કે ૮૨માં) પડ્યા એમ કહેવાય છે. જો કે, એવો કાંઈક વિચ્છેદ જૈનસંઘમાં પહેલેથી જ ચાલતે આવ્યા હતા Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ રત્ન એમ પણ કહેવું જોઈએ. કારણ કે, મહાવીર પહેલાંના તીર્થંકર પાર્શ્વનાથના અનુયાયીઓ વચ્ચે પહેરતા હતા, જ્યારે, મહાવીરે વચ્ચે ન પહેરવાનો નિયમ દાખલ કર્યો હતો. એ બે સંઘે મહાવીરના વખતમાં નહિ, તે તેમની પછી તેમના શિષ્ય ગૌતમ ઈદ્રભૂતિના વખતમાં એકત્રિત થવા લાગ્યા હતા, એવો ઉલ્લેખ ઉત્તરાધ્યયન સૂત્રમાં જ * મળે છે. ગમે તેમ છે; ઉત્તરમાં રહેલાઓએ સ્થૂલભદ્રના વખતમાં જ પાટલિપુત્રમાં એકઠા મળી, દુકાળના વખતમાં લુપ્ત થવા લાગેલા રહ્યાહ્યા જે આગમગ્રંથો એકત્રિત કર્યા, તેમને દક્ષિણમાં ગયેલાઓએ પ્રમાણભૂત માનવા ન પાડી; અને ઠરાવ્યું કે, જૈન ધર્મના આગમગ્રંથે દુકાળના વખતમાં નષ્ટ થઈ ગયા છે. એ પ્રમાણે આગમગ્ર વિનાના બનેલા દક્ષિણના સંધને સૌથી પ્રથમ પ્રમાણભૂત શાસ્ત્રીય ગ્રંથ આપનાર પુરુષ, તે આપણ રત્નત્રયના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય. તે કેણ હતા, અને ક્યા સમયમાં થઈ ગયા, તે હવે આપણે જોઈએ. ૨. શ્રી કુંદકુંદાચાર્ય તથા શ્રી કુંદકુંદાચાર્ય વિષે આપણને બે દંતકથાઓ મળે છે. તે બંને દંતકથાઓ કુંદકુંદાચાર્યના સમય બાદ ઘણે પછી તે સમયે લખાયેલી હોવાથી, તેમના ઉપર સ્વતંત્ર રીતે કશો આધાર રાખી શકાય તેમ નથી. જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ' પુસ્તક છે. ૧૩૧-૮. Page #16 -------------------------------------------------------------------------- ________________ દુધાત ૧. “ભરતખંડના દક્ષિણ દેશમાં પિઠનાડુ જિલ્લામાં આવેલા કુરુમરાઈ શહેરમાં કરમુડ નામને શ્રીમંત વેપારી પિતાની પત્ની શ્રીમતી સાથે રહેતો હતો. તેને ત્યાં ભતિવરન નામને એક ભરવાડ છેકરે રહેતો હતો, અને તેમનાં ઢેર સંભાળતા હતા. એક દિવસ તે છેકરાએ જોયું કે, દાવાનળ સળગવાથી આખું વન બની ગયું છે, પરંતુ વચમાં થોડાં ઝાડ લીલાં રહ્યાં છે. તપાસ કરતાં તેને માલૂમ પડ્યું કે, ત્યાં કોઈ સાધુનું રહેઠાણ હતું અને તેમાં આગથી ભરેલી એક પેટી હતી. તેણે માન્યું કે, એ શાસ્ત્રગ્રંથની હાજરીથી જ તેટલે ભાગ દાવાનળમાં સળગી ન જતાં લીલો રહ્યો. તે ગ્રંથને તે પોતાને ત્યાં લઈ ગયે; અને કાળજીથી તેમનું પૂજન કરવા લાગ્યું. એક દિવસ એક સાધુ પેલા વેપારીને ત્યાં ભિક્ષા માટે આવ્યો. શેઠે સાધુને અન્નદાન આપ્યું. પેલા છોકરાએ પણ પેલા શાસ્ત્રગ્રંથે દાન તરીકે તેને આપ્યા. સાધુએ શેઠ તેમજ નકર બંનેને આશીર્વાદ આપ્યા. શેઠને પુત્ર ન હતો. થડા સમય બાદ પેલો ભરવાડ મરીને તે જ શેઠને ત્યાં પુત્ર તરીકે જન્મે. મેટો થતાં તે છોકરો કુંદકુંદાચાર્ય નામના મહાન આચાર્ય થયો. શાસ્ત્રદાનનો આવો મહિમા છે.” * આ દંતકથા છે. ચક્રવતીએ “પંચાસ્તિકાય' ગ્રંથની પિતાની પ્રસ્તાવનામાં આપી છે. ત્યાં તેમણે જણાવ્યું છે કે, પુણ્યાસવ-કથા' ગ્રંથમાં શાસ્ત્રદાનના દાખલા તરીકે આ કથા આપી છે. તેમણે જણાવેલ એ “પુણ્યાસવ-કથા” ગ્રંથ કે તે નક્કી કરી શકાતું નથી. નાગરાજે (ઈ. સ. ૧૯૩૧) “પુણ્યાત્સવ” Page #17 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ના ૨. પંડિત પ્રેમી ‘જ્ઞાનપ્રમેાધ' નામના ગ્રંથને આધારે આ પ્રમાણે દતકથા ટાંકે છે: માલવામાં બારાપુર નગરમાં કુમુદચંદ્ર નામને રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ કુમુદચંદ્રિકા હતું. તેના રાજ્યમાં કુ દોષી નામને વેપારી પેાતાની કુંદલતા નામની સ્ત્રી સાથે રહેતા હતા. તેના પુત્રનું નામ કુંદકુંદ હતું. એક દિવસ જિનચંદ્ર નામના આચાર્યના ઉપદેશ ૧૧ વર્ષના કુંદકુંદના સાંભળવામાં આવતાં, તેના ઉપર એટલી બધી અસર થઈ કે, તે તેમને શિષ્ય થઈ, તેમની સાથે રહેવા લાગ્યા. ઘેાડા જ સમયમાં કુંદકુંદ જિનચંદ્રના ખીજા શિષ્યાથી આગળ તરી આવ્યા અને ૩૩ મે વર્ષે તે તેને આચાર્ય પદવી મળી. ધ્યાનાદિમાં શ્રીકુંદકુંદાચાર્યે એટલી પ્રગતિ સાધી હતી કે, એક વખત કાંઈ શંકા પડતાં તેમણે વિદેહક્ષેત્રમાં આવેલા શ્રીમંધરસ્વામીનું એટલી ઉત્કટતાથી ચિંતન કર્યું કે, શ્રીધરસ્વામી સભામાં એઠા હેાવા છતાં, અધવચ ખેલી ઊઠયા કે, ‘ સદ્ધર્મવૃદ્ધિસ્તુ ।’ સભાના લેાકેાને સમજ ન પડી કે, સ્વામીએ અધવચ આ વાક્ય શાના જવાબમાં કહ્યું. એટલે સ્વામીએ સભાજનેને કુંદકુંદાચાય વિષે વાત કરી. પછી, એ ચારણુ સંતે કે જેઓ પૂજન્મમાં કુંદકુંદાચા ના મિત્રા હતા, તે નામના સંસ્કૃત ગ્રંથનું કાનડીમાં ભાષાંતર કર્યું" છે, એમ પેાતાના અનુવાદમાં જણાવ્યું છે. પરંતુ તેના ઉપરથી શક સ. ૧૭૩૯ માં થયેલા મરાઠી ભાષાંતરમાં આ કથા નથી. વિશેષનામેાની જોડણી વગેરે ઉપરથી એમ લાગે છે કે, પ્રા. ચક્રવતી પાસે કાઈ તામિલ ભાષાના ગ્રંથ હાવા જોઈએ. ૧. જૈન હિતૈષી,' પુ॰ ૧૦, પા. ૩૬૯ ૪: Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્ચાત કુંદકુંદાચાય ને ભરતક્ષેત્રમાંથી આકાશમાર્ગે વિદેહક્ષેત્રમાં લઈ આવ્યા. ત્યાં કુંદકુંદાચાર્ય' એક અઠવાડિયું રહ્યા; અને પેાતાની બધી શંકાએનું સમાધાન મેળવ્યું. પછી તે તીયાત્રા કરતા કરતા ભરતક્ષેત્રમાં પાછા આવ્યા. તેમના ઉપદેશથી સાતસે સ્ત્રીપુરુષોએ તેમની પાસે દીક્ષા લીધી. ઘેાડે! સમય આ તેમને શ્વેતાંબરા સાથે ગિરનાર પર્વત ઉપર વિવાદ થયે; અને તેમણે ત્યાંની બ્રાહ્મી દેવતા પાસે કખૂલ ફરાવ્યું કે, દિગંબરેશને મત જ સાચા છે. આ અને દંતકથાઓમાં માતપતાનાં નામેા તથા નિવાસસ્થાનની બાબતમાં ચેાખ્યા મતભેદ છે. બીજી દંતકથામાં માતાપિતાનાં સમાન અક્ષરનાં જે નામેા છે, તે સહેજે શકા ઉપજાવે તેવાં છે. કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં ગયાની વાતના પહેલવહેલેા ઉલ્લેખ વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા દેવસેને ‘દર્શોનસાર' ગ્રંથમાં કર્યાં છે. ‘પ્‘ચાસ્તિકાય’ ની ટીકામાં જયસેન જણાવે છે કે, દંતકથા (પ્રસિદ્ધ–કથા— ન્યાય ) મુજબ કુંદકુંદાચા` પૂર્વાં વિદેહમાં જાતે ગયા હતા અને શ્રીમધરસ્વામી પાસેથી વિદ્યા શીખી લાવ્યા હતા. શ્રવણ ખેળગેાળના શિલાલેખા કે જેમને માટે। ભાગ ૧૨મા સૈકાના છે, તેમાં પણ કુંદકુંદાચા હવામાં અધ્ધર ચાલી શકતા હતા એવે ઉલ્લેખ છે. શ્વેતાંબર સાથે ગિરનાર ઉપર થયેલા ઝઘડાને ઉલ્લેખ શુભચંદ્ર ( ઈ. સ. ૧૫૧૬-૫૬) પેાતાના ‘ પાંડવ પુરાણુ ’ માં કરે છે; અને એક ગુર્વાવલીમાં પણ તે બાબતને ઉલ્લેખ છે. ૧. જુઓ ‘જૈનહિતૈષી’ પુ. ૧૦, પા. ૭૨. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ત્રણ રસ્તે એટલું તે નક્કી કે, બંને દંતકથાઓ આપણને શ્રી કુંદકુંદાચાર્ય વિષે ઐતિહાસિક કહી શકાય તેવી કશી માહિતી આપતી નથી. જે કાંઈ તેવી થોડી માહિતી તેમાં છે, તેમાં પણ બંને દંતકથાઓ વચ્ચે મતભેદ છે. બાકીની હવામાં ઊડવાની અને શ્રીમંધરસ્વામીની મુલાકાતની હકીકત કશા ખાસ ઉપગની નથી. એટલે હવે આપણે બીજા આધારભૂત કહી શકાય તેવાં સ્થળોએ તેમની માહિતી માટે તપાસ કરીએ. ભદ્રબાહુના શિષ્ય કુંદકુંદાચાર્યો પિતે પિતાના ગ્રંથમાં પિતાના વિષે ખાસ માહિતી આપી નથી. “બારસ અણુવેકખા' ગ્રંથને અંતે તે પિતાનું નામ આપે છે; અને “બોધપ્રાભૂત” ગ્રંથને અંતે તે પિતાને દ્વાદશ અંગગ્રંથના જ્ઞાતા તથા ચૌદ પૂર્વીગેનો વિપુલ પ્રસાર કરનારા ગમતગુરુ શ્રુતજ્ઞાની ભગવાન ભદ્રબાહુના “શિષ્ય” તરીકે જણાવે છે. બેધપ્રાભૃતવાળી એ ગાથા ઉપર કૃતસાગરે (૧૫મા સૈકાને અંતે) સંસ્કૃત ટીકા લખેલી છે; એટલે એ ગાથાને પ્રક્ષિત ગણવાનું અત્યારે આપણું પાસે કોઈ કારણ નથી. દિગંબરેની પટ્ટાવલીમાં બે ભદ્રબાહુઓ આવે છે. બીજા ભદ્રબાહુ મહાવીર પછી ૧૮૯-૬૧ર વર્ષ એટલે કે ઈ. સ. કર-૮૫ માં થઈ ગયા. પરંતુ તેમને બાર અંગ અને ૧૪ પૂર્વાગેને જાણનાર કહી શકાય નહિ; કારણ કે, ચાર પૂર્વગ્ર તો પ્રથમ ભદ્રભાહુ પછી જ લુપ્ત થયા, અને તે જ છેલ્લા ચૌદ પૂર્વજ્ઞાની હતા એવી પરંપરા છે. હવે જે કુંદકુંદાચાર્ય પ્રથમ ભદ્રબાહુના શિષ્ય હોય, તે તે ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં થઈ ગયા એમ કહેવાનું પ્રાપ્ત થાય. પરંતુ ઘણાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત . કારણોને લીધે તે નિર્ણય સ્વીકારી શકાતા નથી. જૈન દંતકથા કે પરંપરામાં ક્યાંય એવું પ્રમાણ મળતું નથી, કે જેથી કુદકુંદાચાર્યને ભદ્રબાહુના સમકાલીન ગણી શકાયઊલટું, જે કાંઈ પરંપરાઓ ઉપલબ્ધ છે, તેઓ તે તે નિર્ણયથી જુદી પડે છે. એટલે કુંદકુંદાચાર્યને ભદ્રબાહુના પરંપરાશિષ્ય ગણવા જોઈએ. સાહિત્યમાં એવું ઘણું વાર બને પણ છે. જેમકે “ઉપમિતિભવપ્રપંચકથા'ના લેખક સિદ્ધર્ષિ (ઈ. સ. ૯૦૬) હરિભદ્રને પિતાના ધર્મપ્રબોધકર ગુરુ' કહે છે. પરંતુ બીજા વિશ્વસનીય પ્રમાણેથી નિશ્ચિત થઈ ગયેલું છે કે, તેઓ સમકાલીન નહેતા; કારણ કે, હરિભદ્ર તે આઠમા સૈકાની અધવચ પછીના ગાળામાં થઈ ગયા છે. કુંદકુંદાચાર્ય પિતાને ભદ્રબાહુના શિષ્ય તરીકે ઓળખાવે છે તેનું એક કારણ આ હોઈ શકે કે, ભદ્રબાહુ જ દક્ષિણમાં ગયેલા સંઘના આગેવાન અને નેતા હતા. દક્ષિણનો સંઘ તેમના મૃત્યુ બાદ, પિતાના બધા ધાર્મિક જ્ઞાનને તેમની મારફત જ પ્રાપ્ત થયેલું ભાને, તો તેમાં નવાઈ પામવા જેવું નથી. એટલે, કુંદકુંદાચાર્ય પણ પિતાનું બધું જ્ઞાન ભદ્રભાડુ મારફત જ પ્રાપ્ત થયેલું માનીને, પોતાને તેમના શિષ્ય માને એમ બનવા જોગ છે. કાલનિર્ણય પટ્ટાવલીઓને આધારે જૈનોમાં પરંપરા ગત માન્યતા એવી છે કે, કુંદકુંદાચાર્ય આચાર્યપદે ઈ.સ. પૂર્વે ૪માં ૩૩ વર્ષની વયે આવ્યા; અને બાવન વર્ષ આચાર્યપદે રહી, ૮૫ વર્ષની આસપાસમાં નિર્વાણ પામ્યા. જુદી જુદી પટ્ટાવલીઓમાં વર્ષની વિગતોમાં ફેરફાર છે. જેમકે, એક પદાવલીમાં તે ઈ. સ. ૯૨માં (વિ. સં. ૧૪૯) Page #21 -------------------------------------------------------------------------- ________________ ર ત્રણ રત્ના આચાય પદે આવ્યા એમ જણાવ્યું છે. વિદ્ધક માં ટાંકેલા એક શ્લોકમાં કુંદકુંદાચાય મહાવીર પછી ૭૭૦મે વર્ષે એટલે કે ઈ. સ. ૨૪૩માં જન્મ્યા (નાત: ) હતા, એમ જણાવ્યું છે; તથા ‘તત્ત્વાર્થસૂત્ર’ ગ્રંથના કર્તા ઉમાસ્વાતિ તેમના સમકાલીન હતા એમ પણ જણાવ્યું છે. પરંતુ સૌથી પ્રથમ જણાવેલી પરંપરા જ વધુ પ્રચલિત છે. ૪૬૬ના મરકરના જુદા જુદા ગ્રંથા અને લેખેાના પ્રમાણ ઉપરથી કુંદકુંદાચાય ના સમય આપણે કેટલે નિશ્ચિત કરી શકીએ, એ હવે જોવાનું રહે છે. સૌથી પ્રાચીન દિગંબર ટીકાકાર પૂજ્યપાદ પેાતાના ‘સર્વાસિદ્ધિ ’ ગ્રંથ (૨,૨૦)માં પાંચ ગાથાઓ ટાંકે છે. તે પાંચેય એ જ ક્રમમાં કુંદકુંદાચાર્યના ખારસ-અણુવેકખા ’(૨૫–૯ ) ગ્રંથમાં છે. પૂજ્યપાદ પાંચમા સૈકાના વચગાળામાં થઈ ગયા; એટલે કુંદકુંદાચા તે પહેલાં થયેલા હેાવા જોઈ એ એટલું તેા નક્કી થઈ શકે. પછી, શક ૩૮૮ એટલે કે ઈ. સ. તાત્રલેખામાં છે આચાર્યનાં નામ છે; અને તે છયે કુંદકુંદાચાય ની પરંપરામાં (‘કુંદકુંદાન્વય’) થયા હતા એમ તેમાં જણાવ્યું છે. કાઈ આચાર્યંને અન્વય. તેના મૃત્યુ બાદ તરત શરૂ ન થાય, પણ તેને એછામાં એછાં ૧૦૦ વર્ષ તે લાગે જ એમ માનીએ, તેમજ આ છયે આચાર્યો એક પછી એક થયા હશે એમ માનીએ, તે। કુંદકુંદાચાના સભય મેડામાં મેાડા ત્રીજા સૈકામાં આવીને ઊભા રહે છે. કુંદકુંદાચાર્ય ના પંચાસ્તિકાય ગ્રંથની ટીકામાં જયસેન ( બારમા સૈકાની અધવચમાં ) જણાવે છે કે, કુંદકુંદાચાયે. તે ગ્રંથ ‘ શિવકુમાર મહારાજ'ના મેધ માટે ’ : Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત.. લખ્યો હતો. તે શિવકુમાર રાજા કોણ તે બાબતમાં ઘણે મતભેદ છે. દક્ષિણના પલ્લવવંશમાં શિવસ્કંદ નામે રાજા થઈ ગયો છે. સ્કંદ એટલે કે કાર્તિકેય શિવના કુમાર હતા. એટલે તે બે નામે વચ્ચે ખાસ ભેદ નથી રહેતો. પલ્લવોની રાજધાની કેળપુરમાં હતી અને તેઓ વિદ્યાના અને વિદ્વાનોના આશ્રયદાતા હતા તેવી તેમની ખ્યાતિ છે. વળી કાંજીપુરમના શિવકુંદવર્મા રાજાનું એક દાનપત્ર મળી આવે છે, તે પ્રાકૃત ભાષામાં છે અને તેની શરૂઆતમાં “સિદ્ધમ ' એવો શબ્દ છે. તેથી તે રાજા જન હોય એવી કલ્પના કરી શકાય છે. ઉપરાંત, તેના દરબારની ભાષા પ્રાકૃત હતી એવું બીજા અનેક પ્રમાણથી સિદ્ધ કરી શકાય છે. તેથી કુંદકુંદાચાર્યે તે રાજા માટે પિતાનો ગ્રંથ લખ્યો હોય એમ માની શકાય. પલ્લવરાજાઓની વંશાવળી મળતી હોવા છતાં, તેઓ ક્યા સમયમાં થઈ ગયા તે નિશ્ચિત નથી. એટલે એ તરફથી આપણને કાલનિર્ણયની બાબતમાં ખાસ મદદ મળે તેમ નથી. પરંતુ, એટલું તો કહી શકાય કે, કુંદકુંદાચાર્યનો શિષ્ય રાજા પલ્લવવંશને કેાઈ રાજા હોય એમ બનવાનો વધારેમાં વધારે સંભવ છે. છે. ઉપરાંત રાજા જૈન હોય સિદમ શ્રીકુંદકુંદાચાર્યનાં કુંદકુંદાચાર્યનાં બીજાં નામો વિષે ઘણું નામ ઉલ્લેખો મળે છેઅને તે ઉપરથી તેમના - કાલનિર્ણયની ચર્ચાને કાંઈ ટેકે મળી શકે છે કે કેમ, તે હવે આપણે જોઈએ. પંચાસ્તિકાયની ટીકામાં જયસેન જણાવે છે કે, કુંદકુંદનું બીજું નામ પદ્મનંદી હતું. પરંતુ ૧૪ માં સૈકા પછીનાં લખાણમાં કુંદકુંદાચાર્યનાં પાંચ Page #23 -------------------------------------------------------------------------- ________________ • ત્રણ નામે વર્ણવવામાં આવે છે. જેમકે, ઈ. સ. ૧૩૮૬ના વિજયનગરના એક લેખમાં તેમનાં આ પ્રમાણે પાંચ નામ આપ્યાં છેઃ પદ્મનંદી, કુંદકુંદ, વક્રગ્રીવ, એલાચાર્ય અને ગૃધ્રપિચ્છ. આમાંથી પદ્મનંદી એ તે કુંદકુંદાચાર્યનું બીજું નામ હતું, એ ઘણે અંશે નિર્વિવાદ છે. તેમજ વક્રગ્રીવ અને બ્રપિચ્છ એ બે નામે તેમનાં નથી, પણ ભૂલથી તેમનાં માનવામાં આવ્યાં છે, એ પણ નિર્વિવાદ છે. ગૃધ્રપિચ્છ તો તત્ત્વાર્થસૂત્રના રચયિતા ઉમાસ્વાતિનું જ નામ છે; અને વક્રગ્રીવાચાર્ય એ નામની જુદી વ્યક્તિ જ છે અને તેમને અને કુંદકુંદાચાર્યને કશે સંબંધ માની શકાય તેમ નથી. હવે માત્ર એલાચાર્ય એ નામ જ એવું રહે છે કે, જે નામ કુંદકુંદનું હતું કે નહોતું તે વિષે ખાતરીપૂર્વક કહી શકાતું નથી. જૈન પરંપરા દક્ષિણના પ્રસિદ્ધ તામિલ ગ્રંથ ‘કુરલ ના લેખક તરીકે એલાચાર્ય નામના જૈન સાધુને જણાવે છે. અને તેથી કેટલાક કુંદકુંદાચાર્યને જ કુરલ ગ્રંથના લેખક માને છે. કુરલગ્રંથ ઈ. સ. ના પહેલા સૈકામાં રચાયેલું મનાય છે. હવે જે કુંદકુંદાચાર્ય એ ગ્રંથના લેખક સિદ્ધ થાય, તે તેમને સમય પણ ઈ. સ. ના પહેલા સૈકામાં આવીને ઊભો રહે. એટલું જરૂર કહી શકાય કે, ઈસવી સનના પહેલા સૈકાના અરસામાં સંજોગો એવા હતા ખરા કે, જેથી કુંદકુંદાચાર્ય જેવો સમર્થ લેખક જૈન પરિભાષા કે સિદ્ધાંત વિનાને ધાર્મિક ગ્રંથ ત્યાંની ભાષામાં જ લખવા પ્રેરાય. ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં ભદ્રબાહુના *જુએ “સ્ટડીઝ ઇન સાઉથ ઇન્ડિયન જેનિઝમ” પ. ૪૦ ઇ. Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષાત ૧૫ આગમન પછી મૈસુરની આસપાસ જનાએ પોતાને પગ જમાવ્યા હતા; અને એ સૈકાં બાદ તે વધુ દક્ષિણ સુધી પહેાંચ્યા હાવા જોઈ એ. જૈનધર્મના પ્રચાર આમજનતામાં કરવા હાય, તે તેમની ભાષામાં તેમજ તેમને ગળે ઊતરે તે રીતે તેને રજૂ કરવા જોઈ એ. અને જૈન આચાર્યોની એ રીત જ હતી કે, તેએ જ્યાં જાય ત્યાંની સ્થાનિક ભાષામાં જ પેાતાના સિદ્ધાંતા ઉપદેશે. તેથી તેઓએ દ્રવિડ દેશમાં પેાતાના ધર્મના પ્રચાર કરવા તામિલ ભાષા ખેડી હેાય તા તેમાં અસંભવિત જેવું કશું નથી. કુરલની અંદર જે આય લેાકેાના વિચારે અને સંસ્કૃતિની છાપ દેખાય છે, તેને ખુલાસે પણ એ રીતે કરી શકાય છે; કારણ કે, જના તુરતમાં જ ઉત્તર હિંદુસ્તાન એટલે કે મગધમાંથી આવેલા હતા. મગધના જમાને મગધમાં પ્રચલિત રાજનીતિ અને રાજકારણના પરિચય હાય જ; અને તેમણે પેાતાના ગ્રંથામાં મગધના રાજકીય સિદ્ધાંતેને સામેલ કર્યાં હાય એમ બનવાજોગ છે; અને તેથી જ કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને કુરલ વચ્ચે ઘણી બાબતામાં મળતાપણું જોવામાં આવે છે. આટલી લાંબી ચર્ચા પછી આપણે કુંદકુંદાચાય ના કાનિર્ણયની બાબતમાં એટલું નક્કી કરી શક્યા કે, પટ્ટાવલીઓની પ્રાચીન પરપરા તેમને ઈ. સ. પૂર્વેના પહેલા સૈકાની અધવચ કે ઈ. સ. ના પહેલા સૈકાની અધવચ મૂકે છે. મરકરનાં તામ્રપટા ઉપરથી તેમને સમય મેડામાં મેડા ત્રીજા સૈકાની અધવચ સિદ્ધ થાય છે. અને જો તે અને કુરલ ગ્રંથના લેખક એલાચાય એક જ વ્યક્તિ હાય, તા Page #25 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રસ્તે ઈ. સ. ની શરૂઆતના અરસામાં કુંદકુંદાચાર્ય થઈ ગયા, એમ માનવાને આપણને પૂરતાં કારણે મળી રહે છે. ૩. શ્રીકુદકુંદાચાયના છે - કુંદકુંદાચાર્યને નામે અનેક ગ્રંથે ચડેલા છે. તેમાંના ઘણાનાં તો માત્ર નામ જ ઉપલબ્ધ છે; અને બાકીના પણ જે કુંદકુંદાચાર્યના કહેવાય છે, તેમાં મોટે ભાગે તે ભાગ્યે જ કુંદકુંદાચાર્યે પિતાના નામનો લેખક તરીકે ઉલ્લેખ કરેલો હોય છે. કેટલાક ગ્રંને તે ટીકાકારના કહેવાથી જ કુંદકુંદાચાર્યને માનવા પડે છે, અને બાકીના વિષે તે એટલું જ કહી શકાય છે કે, એ ગ્રંથ કુંદકુંદાચાર્યના છે એવી પરંપરા છે. પછીના ઘણા લેખકોએ પોતાના ગ્રંશે કુંદકુંદાચાર્યને નામે ચડાવી દીધા હેય, એમ પણ બનવાને પૂરતો સંભવ છે. એ સ્થિતિમાં આપણું પાસે તો એક જ ભાગ રહે છે કે, કેઈ ગ્રંથની બાબતમાં પરંપરામાં વિરેધ હોય, કે બીજે કઈ લેખક તે ગ્રંથને પિતાની કૃતિ જણાવતો હોય, તો તે ગ્રંથને શંકાસ્પદ માનવો.* ૧. ૮૪ પાહડે કુંદકુંદાચાર્યે ૮૪ “પાહુડ” ગ્રંથે લખ્યા હતા એમ કહેવાય છે. પાહુડ * એવા ગ્રંશે તે અખંડાગમ ટીકા” તથા “મૂલાચાર” છે. “પખંડાગમ ટીકા' કુંદકુંદના શિષ્ય કુંદકીર્તિએ લખી છે એમ શ્રાવતાર'માં વિબુધ શ્રીધર કહે છે; ઉપરાંત તે અત્યારે તે અપ્રાપ્ત છે. અને “મૂલાચારને ટીકાકાર વસુનંદી જ તે ગ્રંથ વકરને છે એમ જણાવે છે. એટલે એ બંને ગ્રંથને શંકાસ્પદ માન્યા છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષાત ૧૭ (પ્રાભૃત) એટલે પ્રકરણ. જે કાઈ પાહુડા અત્યારે ઉપલબ્ધ છે, તે ઉપરથી જણાય છે કે, તે ગ્રંથા જુદા જુદા વિષયેા ઉપર નાનાં નાનાં પ્રકરણા જેવા હશે. કુંદકુંદાચાર્યના વખતમાં દક્ષિણના જૈનસંધને જ્યારે પોતાના આચારવિચાર માટે શાસ્ત્રગ્રંથૈાની જરૂર ઊભી થઈ હશે, ત્યારે કુંદકુંદાચાય જેવાને, પોતે ગુરુપરપરાથી જે કાંઈ સાંભળ્યું કે મેળવ્યું હશે, તેને ગ્રથબદ્ધ કરી આપવાની જરૂર પડી હશે. જો કે અત્યારે તે તે ૮૪ પાહુડામાંથી બધાંનાં નામ પણ મળતાં નથી. આશમાંથી આ ‘ભક્તિ ’ની અને બાકીનીના તે કૂકરાએ જ મળે છે. આચાય, ૫'ચપરમેષ્ઠી ૨. દશ ( ત્તિ) ભક્તિ પ્રત મળે છે. અંતિમ પ્રાકૃત તેમાં તીર્થંકર, સિદ્ધ, અનગાર, વગેરેની સ્તુતિ છે. તેમાં જે ગદ્ય ફકરાઓ છે.. તે શ્વેતાંબરાના આગમગ્રંથા પ્રતિક્રમણુસૂત્ર' અને 6 આવશ્યક-સૂત્ર ’તથા પચસુત્ત 'ને મળતા આવે છે. તેથી, એ ભક્તિમાંના મોટા ભાગ દિગંબર—શ્વેતાંબર ભાગલાએ પડતા પહેલાંને! હાવા જોઈ એ; અને દિગંબરે। તેમજ શ્વેતાંબર અનેએ સ્વતંત્ર રીતે તેને સર્યાં હાવા જોઈ એ. એમ બનવું શક્ય છે કે, પરંપરાથી આવેલા ગદ્ય ભાગેાની સમજૂતી કે વિવરણ આપવા કુંદકુંદાચાયે પદ્ય ભાગા લખ્યા કે એકત્રિત કર્યાં હોય. ૩. આઠ પાહુડી " દન, ચારિત્ર, સૂત્ર, ખેાધ, ભાવ, મેાક્ષ, લિંગ અને શીલ એ આઠ આખતા ઉપર તે સ્વતંત્ર પદ્મગ્રંથ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ત્રણ તા તેમાં ૧૬૨ ક્ષેાકેા છે. તેમાંના એક દાહા છે અને બાકીની ગાથાઓ છે. તેમાં ગૃહસ્થ તથા ભિક્ષુના ધર્મો વર્ષ વિવરણ કરેલું છે, એ ગ્રંથ કુંદકુંદાચાય ના હોય એવું બહુ ઓછું લાગે છે. અથવા એટલું તે કહેવું જોઈ એ કે, તેનું અત્યારનું સ્વરૂપ તે આપણને શકામાં નાખે તેવું જ છે. તેમાં અપભ્રંશના કેટલાક શ્લેાકેા છે, તેમજ ગણુ, ગચ્છ અને સંધ વિષે તેમાં જે રીતનું વિવરણ છે, તે બધું તેમના બીજા ગ્રંથામાં નથી મળતું. ૪ વા (રચણસાર ) ૪. ખારસ–અવેખા તેમાં ૯૧ ગાથા છે. જૈન ધર્મમાં ( દ્વાદશ અનુપ્રેક્ષા : ) પ્રસિદ્ધ ૧૨ ભાવનાએ વિષે તેમાં વિવરણ છે. આ ગ્રંથની છેલ્લી ગાથામાં કુંદકુંદાચાય નું નામ છે. ગાથાઓ છે. પદ્મપ્રભે ૬. નિયમસાર તેમાં ૧૮૭ તેના ઉપર ટીકા લખી છે; અને તેના કહેવાથી જ તે ગ્રંથ કુંદકુંદાચાયયતા છે એમ આપણે જાણી શકીએ છીએ. આખા ગ્રંથનું વિવરણ તથા . તેની પતિ કુંદકુંદાચાર્ય નાં ખીજા ગ્રંથાને અનુરૂપ છે. આ ગ્રંથના ઉદ્દેશ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય ’ કે જે મેાક્ષમાગ માં ખાસ આવશ્યક છે (નિયમેન ), તેની સમજૂતી આપવાના છે. 6 ----- ટકત્રયી ‘ પંચત્શિયસ ગહ ’(પંચાસ્તિકાયસાર ), અને ‘ પ્રવચનસાર ’ 4 સમયસાર’ ( પવયણુસાર ) આ છેલ્લા ત્રણ ગ્રંથાને Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉપોદઘાત નાટકત્રયી' કહેવામાં આવે છે. જો કે ખરી રીતે તે સમયસાર' ગ્રંથમાં જ જીવ–અજીવ તને સંસારરૂપી રંગભૂમિમાં પોતપોતાને ભાગ ભજવતાં નિરૂપવામાં આવ્યાં છે; એટલે તે ગ્રંથ જ “નાટક' એવા નામને પાત્ર છે. પરંતુ, આ ત્રણ ગ્રંથો ભેગા “પ્રાભૂતત્રયી' કહેવાતા હોવાથી, તેમને ત્રણેને “નાટકત્રયી” નામ મળ્યું છે. જોકે “સમયસાર’ને પણ નાટક એવું નામ આપનાર ટીકાકાર અમૃતચંદ્ર જ છે. તેમણે જ નાટકનાં પાત્રો આવતાં જતાં હોય એ રીતે બધાં તત્ત્વોનું નિરૂપણ કરીને, પોતાની ટીકામાં તે ગ્રંથને નાટકનું સ્વરૂપ આપ્યું છે. • “પંચાસ્તિકાય”ને “સંગ્રહ' એવું નામ આપવામાં આવ્યું છે તે ઉપરથી એમ લાગે છે કે, તે ગ્રંથમાં કુંદકુંદાચાર્યું મુખ્યત્વે પિતાના વિષયને લગતા કોનો સંગ્રહ જ કર્યો હશે. તે ગ્રંથ વાંચતાં આપણને કઈ કઈ જગાએ પુનરાવર્તન કે કમભંગ થતાં લાગે છે, તેનું કારણ પણ એ જ હશે. ટીકાકાર અમૃતચંદ્ર ૬૪ મી વગેરે ગાથાઓને સિદ્ધાંતસૂત્ર” કહે છે. કોઈ કઈ જગાએ વચ્ચે વચ્ચે કેટલાક કેનું જૂથ આજુબાજુ સંબંધ ન બેસે તે રીતે મૂકેલું દેખાય છે. અને મોક્ષચૂલિકા એ તે સ્વતંત્ર વિભાગ જ લાગે છે. એટલે કુંદકુંદાચાર્યે પોતાના પૂર્વ પાસેથી વારસામાં જે કાંઈ ગાથાઓ મેળવી હશે, તેમને એમાં એકત્રિત કરી હશે, એમ બનવાનો સંભવ છે. સમયસાર” એ તો જૈનમાં કુંદકુંદાચાર્યનો સર્વોત્તમ ગ્રંથ મનાય છે. જૂનવાણીઓ તો એમ પણ માને છે કે, તે ગૂઢ ગ્રંથ વાંચવાને ગૃહસ્થને તો અધિકાર પણ નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ન અને એમાં કેટલુંક વજૂદ પણ છે. કારણ કે, તેમાં પારમાર્થિક દૃષ્ટિથી બધી ચર્ચા કરેલી છે, એટલે અનધિકારી પ્રાકૃત જનોને તે તેના કઈ કઈ ભાગો સામાજિક અને નૈતિક વ્યવસ્થાને ઉથલાવી નાખનારા લાગે. લેખકનો હેતુ વાચક ઉપર એ વસ્તુ ઠસાવવાનો છે કે, કર્મને સંબંધથી પ્રાપ્ત થતી મૂઢતાને કારણે ઘણા લોકોને આત્મભાન થતું નથી; તેથી દરેકે અનાસક્ત થઈને અજીવથી તદ્દન ભિન્ન એવું આત્માનું શુદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વરૂપ જાણવું જોઈએ. લેખક એમ માની લે છે કે, વાચક જૈન પરિભાષાથી પરિચિત છે. તેથી કોઈ વાર આત્માનું વાસ્તવિક સ્વરૂપ, તો કોઈ વાર કર્મબંધનું વાસ્તવિક સ્વરૂપ, તો કોઈ વાર કર્મબંધનને આવતું અટકાવવાના ઉપાય, એમ મહત્ત્વની બાબતો ઉપર તે પિતાનું અંતર વિના સંકોચે ઠાલવ્યાં કરે છે. કેઈ કઈ જગાએ તો આપણને એમ લાગ્યા વિના નથી રહેતું કે, લેખક બુદ્ધિથી પર એવી વસ્તુના અનુભવની કહાણું કહી રહ્યા છે. કેટલીક જગાએ કોનાં કેટલાંક ઝૂમખાં વિષયના ક્રમનો ભંગ કરીને દાખલ થઈ જાય છે. ત્યાં લાગ્યા વિના રહેતું નથી કે, કુંદકુંદાચાર્યો પરંપરામાંથી મેળવેલા કેટલાય કોને ગ્રંથમાં સામેલ કર્યા છે. ૮૫-૬ મા કમાં “દેકિરિયાવાદ” નો ઉલ્લેખ છે અને ૧૧૭, ૧૨૨ અને ૩૪૦ મા લેકમાં સાંખ્ય દર્શનને નામ દઈને ઉલ્લેખ છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. “સમયસારમાં કુલ ૪૧૫ અથવા ૪૩૮ શકે છે. “પ્રવચનસાર' એ જન લોકોમાં બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે, અને તેની નકલો દરેક દિગંબરી સંગ્રહમાં હોવાની જ. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત તેમાં દીક્ષા લેનાર સાધકને ઉપયોગી અને આવશ્યક ઉપદેશ ભરેલો છે. તેની રચના વ્યવસ્થિત છે; તથા તેમાંનું નિરૂપણ એક વિષય ઉપરથી બીજા વિષય ઉપર ક્રમસર આગળ વધે છે. તેમાં લેખક માત્ર વિધાનો નથી કરતા, પરંતુ, સામે ઊઠી શકે તેવી દલીલોને પહેલેથી જ કલ્પી, તેમને જવાબ આપવા પ્રયત્ન કરે છે. પ્રવચનસાર” વાસ્તવિક રીતે એક દાર્શનિક ગ્રંથ છે, તેમજ સાધકને ઉપયોગી એ શિક્ષાસંગ્રહ પણ છે. આખા ગ્રંથ દરમ્યાન આપણને કોઈ સમર્થ તત્ત્વવેત્તાને હાથની અસર સ્પષ્ટ દેખાયા કરે છે, અને તેમાંની સચોટ તથા સરળ શિલી ઉપરથી લાગ્યા વિના રહેતું નથી કે, એ લખાણ કોઈ ખરેખરા તત્ત્વદષ્ટાના અંતરમાંથી ઉદ્દભવેલું છે. આ અનુવાદ આ અનુવાદમાં તો તે ત્રણે ગ્રથને એકત્રિત સારાનુવાદ છે. એ ત્રણે ગ્રામાં પિતામાં જ એક પ્રકારની એવી એકતા છે કે, તેમના વિષયને આ રીતે એકત્રિત કરી શકાય. કેટલીક પ્રારંભિક બાબતો ત્રણે ગ્રંથમાં સમાન છે; એટલે તેમના પુનરાવર્તનનો તો સહેલાઈથી છેદ જ ઉરાડી શકાય છે; ઉપરાંત દરેક ગ્રંથમાં જે કંઈ વિશેષ છે, તે એક પુસ્તકમાં સાથે ગોઠવવાથી સમગ્ર વિષયનું નિરૂપણ સળંગ અને સંપૂર્ણ થાય છે. એક વસ્તુ જરૂર કબૂલ કરવી જોઈએ કે, એમ કરવા જતાં આ ગ્રંથ માત્ર દાર્શનિક પણ નથી રહ્યો, કે કોઈ સમર્થ તત્ત્વદષ્ટાની અખલિત વહેતી ઉપદેશવાણ જેવો પણ નથી રહ્યો. “પંચાસ્તિકાય'માં Page #31 -------------------------------------------------------------------------- ________________ ત્રિશું રત્ન સૈદ્ધાંતિક ભાગ વધારે છે અને ઉપદેશને ભાગ ઓછો છે; પ્રવચનસારમાં સૈદ્ધાંતિક ભાગ જરા ગૌણ બની, સાધનામાગને ભાગ પ્રધાન થાય છે; અને “સમયસારમાં તે સૈદ્ધાંતિક ભાગ છે જ નહિ એમ કહીએ તો પણ ચાલે. એટલે, એક પુસ્તકમાં સળંગ ક્રમમાં પ્રાથમિક સૈદ્ધાંતિક ભાગ અને અંતિમ પરિપૂર્ણ દશા તથા તેની સાધનાનું વર્ણન સાથે સાથે મૂકવાથી જરા અનૌચિત્ય થાય છે. સમયસાર ગ્રંથ વિશિષ્ટ અધિકારી માટે જ છે, એવી તે પરંપરા પણ છે. એ ગ્રંથનાં મંતવ્યો અને વક્તવ્યોને પંચાસ્તિકાય’ના શરૂઆતના સૈદ્ધાંતિક ભાગ સાથે ભેગાં મૂકવાં એ જરૂર અજુગતું લાગે છે. પરંતુ તેમાં એક જ સમાધાન રહે છે કે, પરંપરા જ તે ત્રણે ગ્રંથને એક સંગ્રહ રૂપ ગણે છે અને તેમને “રત્નત્રય” એ ભેગે ઉલ્લેખ કરે છે. ૪. કુંદકુંદાચાર્યનું વેદાંત આ પુસ્તકના જે અગત્યના ભાગો છે, તેમાં એવું કાંઈ નથી કે જે શ્વેતાંબર કે સ્થાનકવાસીને અથવા બ્રાહ્મણ કે બૌદ્ધ સંપ્રદાયીને અસ્વીકાર્ય લાગે. ઊલટું, એક રીતે એમ જરૂર કહી શકાય કે, કુંદકુંદાચાર્યના ગ્રંથ જૈન દર્શન અને વેદાંત તથા સાંખ્ય દર્શન વચ્ચેનું લાંબું અંતર ઘણે અંશે ઓછું કરી આપે છે. આપણે જીવ અને કર્મને સંબંધ વિષેની એક જ બાબત લઈએ. છવકમને જૈનદર્શનમાં સામાન્ય રીતે જીવને કર્તા સંબંધ તથા ભક્તો માનવામાં આવ્યું છે. જીવ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપાઘાત અનાદિ કાળથી કરજથી યુક્ત કારણે તેનામાં વિવિધ વિભાવા કારણે પાછું કરી નવું કર્મબંધન થાય છે. નથી; તે એમ એ મત સાથે વિરાધ કર્યાં – ભાક્તા ન માનીએ તે -- તે સ્પષ્ટ 6 છે, છે કે, આત્માને નથી, પરંતુ તે એક પગલું આગળ જાય છે. શબ્દોમાં કહે જે દૃષ્ટિ આત્માને અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત જાણે છે, તે પારમાર્થિક જ઼િ છે. આત્મા નથી પ્રમત્ત (સસારી) કે નથી અપ્રમત્ત (મુક્ત) ’. [સ. ૬-૭] ૨૩ છે; અને તે કમબંધનને થાય છે. તે વિભાવાને કુંદકુંદાચાય ને વળી તે વધુ સ્પષ્ટ થઈ ને આગળ કહે છે, “ અધ્યવસાનાદિ ભાવા જડ દ્રવ્યના પરિણામથી નિષ્પન્ન થાય છે, એમ કેવળજ્ઞાનીઓએ કહ્યું છે. તેમને જીવ કેમ કરીને કહેવાય ? આઠે પ્રકારનું ક, કે જેને પરિણામે પ્રાત્ર થતું ફળ ‘દુ:ખ’ એ નામથી પ્રસિદ્ધ છે, તે જડ દ્રવ્યરૂપ – પુદ્ગલમય છે. અધ્યવસાનાદિ ભાવે જ્યાં જીવના કહેલા છે, ત્યાં વ્યવહારષ્ટિથી તેમ કહેલું છે. જીવ તેા અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શી, અવ્યક્ત, અશબ્દ, અશરીર, કાઈ પણ પ્રકારનાં લિંગ, આકૃતિ કે બાંધા વિનાના, તથા ચેતનારૂપી ગુણવાળા છે. તેને નથી રાગ, દ્વેષ કે મેાહ, પ્રમાદ વગેરે કબંધનનાં કારણેા પણ તેને નથી. રાગાદિ વિકલ્પે।...શારીરિક માનસિક કે વાચિક પ્રવૃત્તિઓ, કષાયાની તીવ્રતા, અતીવ્રતા કે માનેિ...એ બધાં પણ તેને નથી. ૧. સ્વ-ભાવેાથી વિ=વિપરીત ભાવા. પણ માને ચાલે તેમ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ત્રણ રત્ના કેમકે, તે બધાં જડ પુદ્ગલ દ્રવ્યનાં પરિણામે છે. એ બધા ભાવા વ્યવહારષ્ટિથી જીવના કહેવામાં આવે છે.... એ બધા ભાવે। જીવથી જુદા છે. સંસારપ્રમુક્ત જીવાને એ કશું નથી હોતું. સંસારી અવસ્થામાં પણ એ વર્ણાદિ વ્યવહારદષ્ટિએ જીવના છે; વાસ્તવિક નથી. તે અવસ્થામાં પણ જો તે વાસ્તવિક જ જીવના હાય, તે સંસારસ્થ જીવ અને જડ પુદ્ગલ દ્રવ્ય એ બે વચ્ચે ભેદ જ ન રહે.” [સ.૪૪-૬૮] 0 તે આ રીતે કુ ંદકુંદાચાય સીધી સાંખ્યદર્શનની કે વેદાંત દર્શનની સ્થિતિ સ્વીકારે છે. સાંખ્યદર્શન એ બધા વિભાવા પ્રકૃતિના માને છે; અને વેદાંત તેમને અંતઃકરણ કે ચિત્તના કહે છે. પરંતુ આત્માને વાસ્તવિક જ એ બધા વિભાવે નથી થતા એ માન્યતામાં કુંદકુંદાચાર્ય તેમની સાથે જ જઈને ઊભા રહે છે. તે પછી સવાલ એ રહ્યો કે, વને જૈન દર્શનમાં કર્તા કહેવામાં આવે છે તેનું શું? કુંદકુંદાચા તેને જે સ્પષ્ટ જવાબ આપે છે, બરાબર સાંખ્યવાદી કે વેદાંતવાદીને જ શાભે. તે કહે છે : જ્યાં સુધી અજ્ઞાની જીવ આત્મા અને ક્રાદિ આસ્રવ એ એવચ્ચેને! તફાવત જાણતા નથી, ત્યાં સુધી તે ક્રાદિને પેાતાના માની તેમાં પ્રવર્તે છે; અને તેને કારણે કર્મીને સંચય થાય છે. સર્વજ્ઞાએ જીવને કર્મીને બુધ એ પ્રકારે કહ્યો છે. પરંતુ જીવને જ્યારે આત્મા અને આસ્રવે વચ્ચેને ભેદ જણાય છે, ત્યારે તેને અધ નથી થતા. કારણ કે, જીવ જ્યારે આસ્રવેનું અશુચિપણું, જડપણું ઇત્યાદિ જાણે છે, ત્યારે 66 Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ૨૫ તેમાંથી નિવૃત્ત થઈ જાય છે. તે સમજે છે કે, હું તે એક છું, શુદ્ધ છું, નિર્મળ છું, તથા જ્ઞાનધન છું.” [સ૮-૭૪] છેવટે તો તે સ્પષ્ટ કહી દે છેઃ “વ્યવહારદષ્ટિવાળા કહે છે કે, જીવને કર્મ બંધાય છે, તેમજ સ્પર્શે છે; પરંતુ શુદ્ધ દષ્ટિવાળા કહે છે કે, જીવને કર્મ નથી બંધાતું કે સ્પર્શતું. પરંતુ એ બધા દૃષ્ટિઓના ઝઘડા છે. આત્મા તો એ વિકલ્પોથી પર છે; અને તે જ “ સમયસાર' ગ્રંથનો મત છે. અને એને જ સમ્યગદર્શન કે જ્ઞાન કહી શકાય.” [સ.૧૪૧ ઈ. ] એ ઉપરથી એમ નથી સમજવાનું કે, કુંદકુંદાચાર્ય જૈનધર્મને સિદ્ધાંત છેક છેડી દે છે. કારણ કે, તેમ થાય તે તેમની સામે પણ સાંખ્યવેદાંત સામે જે આક્ષેપ થાય છે, તે આવીને ઊભા રહે. એટલે તે જરૂર કહે છે કે, જીવ પણ જાતે ક્રોધાદિરૂપે પરિણામ પામી કર્મમાં બંધાત ન હોય, તો તે અપરિણમી ઠરે, અને સાંખ્યસિદ્ધાંતની પેઠે સંસારાભાવ વગેરે દોષ આવીને ઊભા રહે. . . . માટે જીવ પિતે જ ક્રોધભાવે પરિણમી ક્રોધરૂપ થાય છે એમ સમજવું જોઈએ. [સ.૧૨૧ ઇ.] પરંતુ તે તરત ઉમેરે છે કે, “તેમાં સમજવાનું એટલું કે, જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય છે અને અજ્ઞાનીના અજ્ઞાનમય હોય છે; તથા અજ્ઞાનમય ભાવને કારણે અજ્ઞાની કર્મબંધન કરે છે; પરંતુ જ્ઞાની નથી કરતો. જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, અને અજ્ઞાનમય ભાવથી અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે...જીવને અતત્ત્વનું Page #35 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ન માન અને તવનું અભાન એનું જ નામ અજ્ઞાન.” સ.૧૬,૧૩ર ઈ.] અનાદિ કાળથી પિતાની સાથે બંધાયેલા મેહનીય કર્મને કારણે, વાસ્તવિક રીતે શુદ્ધ અને નિરંજન એવો જીવ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ એવા ત્રણ ભાવે પરિણામ પામતો આવ્યો છે. તે પરિણામને નિમિત્તે પાછું પુદ્ગલ દ્રવ્ય કર્મરૂપે પરિણામ પામી જીવ સાથે બંધાય છે; અને એ કર્મને નિમિત્તે પાછો જીવ વિવિધ વિભાવો રૂપે પરિણમે છે.” [૩.૮૯ ૦] “જ્યાં સુધી જીવન જ્ઞાનગુણ હીન એટલે કે સકષાય હોય છે, ત્યાં સુધી તે વિવિધ ભિન્ન પરિણામે પામ્યા કરે છે, પરંતુ જ્યારે તે તેને ત્યાગ કરી સમ્યક્ત્વને પામે છે, ત્યારે વિભાવ પરિણમે બંધ પડી, કર્મબંધન થતું નથી. [સ.૧૭૨] જ્ઞાનીઓએ કર્મનાં પરિણામ વિવિધ કહ્યાં છે; પરંતુ તે કર્મોને કારણે થતા ભાવ એ મારું સ્વરૂપ નથી; હું તો એક ચેતનસ્વરૂપ છું. રાગ એ તો જડ કર્મ છે; તેને પરિણામે આ રાગભાવ પિદા થાય છે. પરંતુ તે કાંઈ ભારે ભાવ નથી. હું તે એક ચેતનસ્વરૂપ છું. એ પ્રકારે જ્ઞાની વસ્તુનું તાવ જાણતો હોવાથી, વિવિધ ભાવોને કર્મનાં પરિણામ જાણું તજે છે.” [સ.૧૯૭ ઇ.] એટલે અંતે તો વેદાંતનું “અજ્ઞાન” કે “અવિદ્યા અને સાંખ્યને “અવિવેક જ આવીને ઊભો રહ્યો. અલબત્ત, એ અજ્ઞાન દશામાં પણ સાંખ્ય કે વેદાંત એ વિભાવોને પુરુષના” કે “આત્માના” નહીં કહે; ચિત્ત કે અંતઃકરણના જ કહેશે. જ્યારે, જૈનદર્શન એ વિભાવોને અજ્ઞાનથી પણ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત જરા "" થાય. ‘જીવના' કહેશે. જો કે, એ બાબતમાં કુંદકુંદાચા આગળ ગયા છે. તે તે ચેખ્ખુ કહે છે કે, એ બધા વિભાવા ‘મારું સ્વરૂપ નથી'; રાગ એ તે જડક છે; તેને પરિણામે આ રાગભાવ પેદા થાય છે. પરંતુ તે કાંઈ મારા ભાવ નથી. હું તે। એક ચેતનસ્વરૂપ છું. વાસ્તવિક રીતે જ આત્મા કર્મ અને કળાનેા કર્તા હાય, તે! આત્માને કદી મેાક્ષ જ ન [સ,૩૨૧ ૪૦] તેમના ગ્રંથામાં સાધકને વારવાર જે એક સલાહ અને એક મુખ્ય માર્ગ બતાવવામાં આવ્યેા છે, તે આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન, અને તેમાં સ્થિતિ છે, તે વાંચતાં ઘણી વાર આપણને વેદાંતનાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન યાદ આવ્યા કરે છે. એમ કહ્યા વિના નથી ચાલતું કે, કુંદકુંદાચાય જૈન સિદ્ધાંતમાં ગર્ભિત રહેલી સ્થિતિને પ્રગટ કરે છે અથવા સંપૂર્ણ કરે છે. જીવાત્માનું મૂળ સ્વરૂપ નિત્ય શુદ્ઘ-મુદ્દ–મુક્ત સ્વીકારા, એટલે પછી વચમાં દેખાતા બંધનને અવિવેક – ભ્રમ જ કહેવા રહ્યો. કુંદકુંદાચાયના ગ્રંથામાં જે વિશેષ વસ્તુ છે, તે એ જ છે. બાકી બીજું બધું સૈદ્ધાંતિક નિરૂપણુ તથા પરિભાષા વગેરે બીજા જૈન સિદ્ધાંતપ્રથાથી ખાસ ભિન્ન નથી. એટલું જ નહિ, પણ આ માળામાં જ શ્વેતાંબરેાના આગમ ગ્રંથામાંથી અનુવાદિત થયેલા ગ્રંથાથી પરિચિત વાચકને એ બાબતમાં કશું નવું કે વિશેષ નહિ દેખાય. તેમાં જૈન ભિક્ષુના ધર્માં અને ચર્ચાનું પણ જે વિવરણ છે, તે પણ બીજા શ્વેતાંબર ગ્રંથા જેવું જ છે. એટલે એ બધી બાબતે વિષે ખાસ ઉલ્લેખ કરવાની જરૂર નથી. २७ Page #37 -------------------------------------------------------------------------- ________________ २८ ત્રણ રને ખાસ જરૂર તે કુંદકુંદાચાર્યની એક આચાર્ય તરીકેની અને એક સંતપુરુષ તરીકેની મહત્તા વાચકના મન ઉપર ઠસાવવાની છે. પછીને દિગંબર સાહિત્યમાં તેમને માટે જે માન અને ભક્તિભાવથી ઉલ્લેખ થયેલા છે, તે જેણે જોયા હોય, તેને જ તેને ખ્યાલ આવે. દૂર દક્ષિણમાં લાંબા વખતથી મૂળ સંધથી છૂટા પડેલા સંધને જે આચાર્યો જ્ઞાન અને દર્શન આપ્યાં, તથા ચારિત્ર્યનો માર્ગ સુલભ કરી આપ્યો, તે આચાર્ય માટે તે સંધના લોકો તે કવિ વૃન્દાવનદાસજીના શબ્દોમાં એમ જ કહે કે, विशुद्ध बुद्धि वृद्धिदा प्रसिद्ध ऋद्धि सिद्धिदा । हुए न, हैं न होहिंगे मुनिंद कुंदकुंदसे ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ લે વ્યાવહારિક દૃષ્ટિબિંદુ Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક મંગળાચરણ ધ્રુવ અને અનુપમ મોક્ષગતિને પામેલા સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને, તેમના વર્ણવ્યા મુજબ હું આ આત્મશાસ્ત્ર રચું છું. [૧] કામગ સંબંધી વાતો તે બધાને ઘણી વાર સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે, તથા અનુભવમાં આવી છે; પરંતુ, રાગાદિરહિત શુદ્ધ આત્મસ્વરૂપની કથા દુર્લભ રહી છે. તે સ્વરૂ૫, મારી પાસે જે કાંઈ જ્ઞાનવૈભવ છે, તદનુસાર હું તમને કહી સંભળાવું છું. [સ.૪-૫] શાસ્ત્રજ્ઞાનની જ્યાં સુધી પદાર્થોને નિશ્ચય નથી હતો, ત્યાં સુધી પુરુષ (વ્યવસાયાત્મક બની ) એકાગ્ર થઈને શ્રેય પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ, અર્થોને નિશ્ચય શાસ્ત્ર વિના થઈ ૧. મૂળઃ “સમયમામૃત'. “સમય” (સભ્ય સચઃ વધો ચહ્ય) એટલે આત્મા. “પ્રાભૂત એટલે અમુક વિષયને લગતું પ્રકરણ, પરિચ્છેદ. આવશ્યકતા Page #41 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને ૩૨ શકતા નથી. માટે, શાસ્ત્રજ્ઞાન મેળવવાનો પ્રયત્ન સૌથી પ્રથમ કર જોઈએ. શાસ્ત્રજ્ઞાન વિનાને પુરુષ ને પિતાનું સ્વરૂપ સમજી શકે, કે ન પર પદાર્થોનું. અને જ્યાં સુધી પદાર્થોની સમજ તેને નથી, ત્યાં સુધી તે કર્મોને નાશ કેમ કરીને કરી શકે? [પ્ર. ૨,૩ર-૩] પિતાનાથી અન્ય પદાર્થોમાં જીવને જે મૂઢભાવ, તેનું જ નામ મેહ. મેહયુક્ત જીવ અન્ય પદાર્થોમાં રાગ અથવા ઠેષ પામી શુભિત થાય છે, અને કર્મબંધન પામે છે. પદાર્થ જેવો હોય તેવો તેને ન સમજવો અથવા ઊલટે સમજો, અન્ય પ્રત્યે કરુણાને અભાવ, અને આસક્તિ –એ મેહનાં લક્ષણ છે. જિનશાસ્ત્ર વડે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોની યથાર્થ સમજ મેળવનાર મનુષ્યને મેહસમૂહ નિશ્ચય ક્ષીણ થાય છે. જે મનુષ્ય આત્માનું તેમજ તેનાથી ભિન્ન એવા અન્ય પદાર્થોનું વિવેકજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મેહ ક્ષય કરી શકે છે. [પ્ર.૧,૮૩-૬] અન્ય ભૂતપ્રાણુઓને જેમ ઈદ્રિરૂપી ચહ્યું છે, તેમ સાધકને શાસ્ત્રરૂપી ચક્ષુ છે. વિવિધ ગુણે અને પરિણામે સહિત બધા પદાર્થોનું જ્ઞાન શાસ્ત્રમાં છે. પદાર્થોની જેની સમજ કે શ્રદ્ધા શાસ્ત્રપૂર્વક નથી, તેને અહીં સાચી સાધના સંભવી શકતી નથી. અને જેની સાધના સાચી નથી, તે મોક્ષમાર્ગ શાને? [પ્ર.રૂ,૩૪-૬] ૧. મૂળ: “સંયમ”. જૈન મોક્ષસાધના સંયમપ્રધાન હોવાથી, તેને માટે એ શબ્દ વારંવાર વપરાય છે. ૨. મૂળ: “મા” – મોક્ષ માટે શ્રમ કરનારે. Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૩૩ માટે, ચાર પ્રકારની (સાંસારિક ) ગતિમાંથી મુક્તિ અપાવી નિર્વાણુ . અપાવનાર અને સર્વજ્ઞ મહામુનિએના મુખમાંથી નીકળેલ શાસ્ત્રને નમન કરી, ( તદનુસાર ) હું જે કહું છું, તે શ્રવણુ કરેા, [૫૨] ૧. દેવ, મનુષ્ય, તિયચ ( પશુપખી વગેરે) અને નારકી એ ચાર ગતિએ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-વિચાર છે દ્રવ્ય આ સમગ્ર લોક જીવ, પુદ્ગલ, ધર્મ અધર્મ, આકાશ અને કાળ એ છે દ્રવ્યોનો બનેલો છે. તે દ્રવ્યો સત્ છે; કોઈનાં કરેલાં નથી; સ્વભાવસિદ્ધ છે; અનાદિનિધન છે; ત્રિલેકનાં કારણભૂત છે; અન્યમાં પ્રવેશ કરી શકે છે; અન્યને અવકાશ આપે છે; અને છતાં પિતાને સ્વભાવ તજતાં નથી. લેકથી બહાર માત્ર ખાલી આકાશ ( “અલકાકાશ') છે. [૫.૩-૪,૭; પ્ર.૨,૬] ૧. જડ દ્રવ્ય, કે જેને માટે અન્ય દર્શનમાં પરમાણુ, પ્રકૃતિ વગેરે નામે છે, તેને જૈન પરિભાષામાં “પુગલ' કહે છે. બૌદ્ધ ગ્રંથોમાં તે શબ્દ મનુષ્યવ્યક્તિ કે જીવ એવા અર્થમાં પણ વપરાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-વિચાર સની વ્યાખ્યા કઈ પદાર્થ સત છે એમ કહીએ તેનો અર્થ એ છે કે, તે પદાર્થ ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યાત્મક છે. સત્તા અથવા અસ્તિત્વ એટલે જ ઉત્પાદ-વ્યય–ધ્રૌવ્યાત્મક હોવું તે. [૫.૮] તેને અર્થ એ થયો કે, ઉપર જણાવેલાં છ દ્રામાંથી કોઈ દ્રવ્ય અપરિણામી એટલે કે ફૂટસ્થ-નિત્ય નથી; તેમજ માત્ર ક્ષણિક પણ નથી, પરંતુ પરિણામી-નિત્ય છે. આપણે જોઈએ છીએ કે, વસ્તુના ચાલુ પરિણામો નાશ પામે છે, નવાં ઉત્પન્ન થાય છે, અને છતાં વસ્તુ પિતે અમુક પ્રકારે કાયમ રહે છે. જેમ કે, સોનાનું કુંડળ મટી કડું થાય છે, ત્યારે કુંડળરૂપને નાશ થાય છે, કડારૂપની ઉત્પત્તિ થાય છે, અને છતાં તે દરમ્યાન સેનું દ્રવ્યરૂપે કાયમ રહે છે. તેમાં પણ સમજવાનું છે કે, દ્રવ્યની પોતાની ઉત્પત્તિ કે નાશ નથી થતો; પરંતુ તેને પર્યાની અપેક્ષાએ તે ઉત્પત્તિ, નાશ અને ધૃવત્વયુક્ત બને છે. બીજા શબ્દોમાં કહીએ તે, પોતાના સૈકાલિક વિવિધ ભાવરૂપે પરિણમતું હોવા છતાં દ્રવ્ય પતે તો નિત્ય રહે છે. આમ, દ્રવ્ય એક જ સમયે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશરૂપ ભાવ સાથે સંમત હોય છે. અલબત્ત, ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ પર્યાયામાં રહેલાં હોય છે; પરંતુ તે પર્યાયે પણ દ્રવ્યના જ છે; એટલે દ્રવ્ય જ એ બધું થાય છે. [૫.૧૧,૬; પ્ર.૨,૮-૯,૧૨] દ્રવ્યની વ્યાખ્યા કઈ પદાર્થ દ્રવ્ય છે એમ કહીએ તેને ' અર્થ એ કે, તે પોતાના વિવિધ પર્યાય (પરિણામ) રૂપે દ્રવે છે, અર્થાત્ તે તે પર્યાય Page #45 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ન (પરિણામે) પ્રાપ્ત કરે છે. [૫૯] પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય, અને દ્રવ્ય વિનાને પર્યાય ન હોય. દ્રવ્ય ગુણાત્મક છે; અને તેનાં પરિણામે એ તેના પર્યાય છે. [પ્ર.૨,૧] દ્રવ્ય વિનાના ગુણ ન હોય અને ગુણ વિનાનું દ્રવ્ય ન હોય. [પ.૧ર-૩] ટૂંકમાં, જે ગુણયુક્ત છે, તથા પર્યાયવાળું છે, તથા પિતાને સ્વભાવને પરિત્યાગ કર્યા વિના ઉત્પત્તિ, વિનાશ અને ધૃવત્વયુક્ત છે, તે દ્રવ્ય કહેવાય. પિતાના ગુણ અને પર્યાયે તથા ઉત્પત્તિ, વિનાશ અને ધૃવત્વ સાથે અસ્તિત્વ એ જ દ્રવ્યની સત્તા અથવા સ્વભાવ છે. [પ્ર.૨,૩-૪] ગુણ અને પર્યાય અહીં એ પણ સમજવાનું છે કે, દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં અરસપરસ અન્યત્વ છે, પણ પૃથફત્વ નથી. વસ્તુઓ વચ્ચેનો ભેદ વીર ભગવાને બે પ્રકારના જણાવ્યું છેપૃથત્વરૂપી, અને અન્યત્વરૂપી. પૃથફત્વ એટલે જુદા પ્રદેશવાળા હેવું તે; અને “તે રૂ૫” ન હોવું તે અન્યત્વ. જેમકે, દૂધ અને તેની ધોળાશ વચ્ચે અન્યત્વ છે; પૃથફત્વ નથી. પરંતુ દંડ અને દંડી વચ્ચે પૃથફત્વ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે તેવું પૃથફત્વ નથી. [પ્ર.૨,૧૪,૧૬] દ્રવ્ય વિના ગુણ કે પર્યાય નથી હતા. દ્રવ્ય જે જે પ ધારણ કરે છે, તે રૂપે તે પિતે જ ઉત્પન્ન થાય છે. જેમકે, સોનું જ કુંડળ થાય છે, કડું થાય છે, કે વીંટી થાય છે. પર્યાની અપેક્ષાએ જોઈએ, તો નવા નવા પર્યાયે ઉત્પન્ન થાય છે, જે પહેલાં નહોતા; પરંતુ દ્રવ્યની અપેક્ષાએ જોઈએ, તો તે પિતે તો Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય:વિચાર મનુષ્ય થાય છે, જીવ દેવ થાય છે, પરંતુ તે બધા પર્યાયેામાં તે પેાતાનું નથી, તેથી તે અન્ય નથી. જીવ મનુષ્ય હૈાય છે ત્યારે હાય છે ત્યારે સિદ્ધ નથી હાતા. અપેક્ષાએ, બધા પયા એક પરંતુ એ દેવ નથી કાયમનું કાયમ છે. પશુ થાય છે; આત્મત્વ છેડતા પણ સાચું છે કે, હાતા; અને દેવ દ્રવ્યાર્થિક નયની રૂપ જ છે; પરંતુ પર્યાયર્થિક નયની અપેક્ષાએ તે વખત પૂરતા તે જીવ તે તે પર્યાય સાથે તન્મય હેાવાથી, તે પર્યાયા એકબીજાથી જુદા છે. આમ જુદા જુદા પર્યાયની અપેક્ષાએ એક જ દ્રવ્યને વિષે ‘ છે' ( હ્રાપ્તિ ), ‘ નથી ' ( યાત્રાસ્તિ ), ‘ છે – નથી ’ ( ચાવસ્તિ-મ્યાત્રાન્તિ ), ‘ અવક્તવ્ય આમ દ્રવ્ય ૧. અને ધર્માંત્મક વસ્તુને કોઈ એક ધર્મ દ્વારા કરેલા નિશ્ચય ‘નય’ કહેવાય. નય ' વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે. નચના ટૂકમાં બે ભેદ પાડવામાં આવે છે: વ્યાર્થિક અને પર્ચાચાર્થિક. જગતની નાની માટી વસ્તુ એકબીજાથી છેક અસમાન નથી જણાતી, તેમજ બધી એક એકરૂપ જ પણ નથી અનુભવાતી. એમાં સમાનતા અને અસમાનતાના બંને અશા દેખાય છે. જ્યારે બુદ્ધિ વસ્તુના માત્ર સામાન્ય અશ તરફ ઢળે, ત્યારે તેના તે વિચાર દ્રવ્યાર્થિક નય કહેવાય; અને વિશેષ અાગામી હાય, ત્યારે તે વિચાર પર્યોચાર્થિક નઃ કહેવાય. આત્માનાં કાળ અને અવસ્થાભેદનાં ચિત્રા તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય, ત્યારે તે, તે વિષયને દ્રવ્યાર્થિ ક નય કહેવાય; અને એ ચેતના ઉપરથી દેશકાળાકૃિત વિવિધ દશા તરફ ધ્યાન નય, ત્યારે તે, તે વિષયના પર્યાયાર્થિક નય સમજવા. ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રસ્તે છે (ારંવ ), વગેરે સપ્તભંગી પ્રવેગ ઘટી શકે છે. બાકી, સત પદાર્થને નાશ નથી થતો અને અસતની ઉત્પત્તિ નથી થતી. ઉત્પત્તિ અને વિનાશ ગુણપર્યાની અપેક્ષાએ દ્રવ્યમાં કહેવાય છે. [૪.૨,૧૮-૨૩; ૫.૧૧-૨૧] અસ્તિકાય છે દ્રામાંથી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ “અસ્તિકાય” પણ કહેવાય છે. જે પદાર્થ ગુણપર્યાયયુક્ત હોઈ, (ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યયુક્ત હોવારૂપ) અસ્તિત્વ સ્વભાવવાળા હોય, તથા અનેક પ્રદેશાત્મક હોય, તે અસ્તિકાય કહેવાય. [૫.૪-૫ ૧. દરેક વસ્તુ અનંત ધર્મોયુક્ત હોવાથી, તેને માટે અમુક ધર્મની અપેક્ષાએ “સ્યાદ્ ”—આમ હોઈ શકે એવું જ કથન સંભવી શકે. અમુક ધર્મની અપેક્ષાએ કઈ વસ્તુને આપણે “છે” ( સ્થાતિ) એમ કહી શકીએ; તે જ પ્રમાણે અન્ય ધર્મની અપેક્ષાએ તે “નથી (શ્યામાપ્ત) એમ પણ કહી શકીએ. તથા તે બંને વિરોધી ધર્મો ઉપર અનુક્રમે ભાર મૂકી તે “છે અને નથી” (ચાસ્તિ , ચાત) એમ પણ કહી શકીએ; અને તે બંને વિરોધી ધર્મોને કમ વિના જ એક સાથે જ કહેવા જઈએ, તે તે વસ્તુને અવક્તવ્ય (ચારવવ્ય ) પણ કહી શકાય. ઉપરના ચારેચ પ્રકારોને એકબીજા સાથે ભેળવતાં બીજા નીચેના ત્રણ પ્રકારો નીકળી આવે : જેમકે ચાન્નતિ ચાવડ્ય; ચરિત ચાવવચ, અને ચારિત્તિ ચાન્નતિ ચાવજીગ્ય વિસ્તાર માટે જુઓ આ માળાનું “સંયમધર્મ પુસ્તક પા. ૩૬-૮. ૨. જેનો બીજો વિભાગ ન થઈ શકે એવા આકાશના અંશને “પ્રદેશ” કહે છે. એવા અનેક પ્રદેશને વ્યાપીને રહેલી વસ્તુને “અસ્તિકાય’ કહે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ કેન્યેાનું વિવિધ વર્ગી કરણ દ્રષ્ય-વિચાર ૩૯ દ્રવ્યેાના એ પ્રકાર અજીવ. જીવદ્રવ્ય મેધવ્યાપારમય છે. પુદ્ગલ વગેરે છે ઃ જીવ અને ચેતન છે અને [પ્ર.૨,૩૫] બાકીનાં અજીવદ્રવ્ય અચેતન છે. દ્રવ્યાના મૂર્ત અને અમૂર્ત એવા પણ મે વિભાગ પાડી શકાય. જે ચિહ્નોથી બ્યા જાણી શકાય, તે તેમના ગુણા કહેવાય. દ્રવ્ય મૂત હોય કે અમૂત હાય, તે પ્રમાણે તે પણ મૂર્ત કે અમૂત હોય છે. ઇંદ્રિયગ્રાહ્ય ગુણા મૂ કહેવાય; અને તે પુદ્ગલના જ હોય છે. પરમાણુથી માંડીને પૃથ્વી સુધીના પુદ્ગલદ્રવ્યમાં રૂપ, રસ, ગધ અને સ્પ એ ચાર ગુણ હાય છે. શબ્દ એ પુદ્ગલને પરિણામ છે, ગુણુ નથી.૧ [પ્ર.૨,૩૮-૪૦] ૧: ગુણ તેા તેને કહેવાય, કે જે રૂપે દ્રવ્ય હમેશ પ્રતીત થતું હાય; પણ શબ્દ તે! જ્યારે એ પુદ્ગલ-ધા અથડાય છે, ત્યારે પ્રગટ થાય છે; માટે તે પુદ્ગલનું પિરણામ છે, ગુણ નહીં. અન્ય દના શબ્દને આકાશદ્રવ્યના ગુણ માને છે. પરંતુ તેની સામે દલીલ એ છે કે, જે એ ચીજમાં પરસ્પર મેટા વિરાધ હાય, તે ગુણ-ગુણી હાઈ ન શકે. આકાશ રૂપ, રસ, ગંધ અને સ્પર્શી વિનાનું અમૂર્ત છે; પરંતુ શબ્દ તેા છાતી, કઠ ઇ ઠેકાણેથી પેદા થાય છે અને પેદા થતી વખતે ઢાલ, ઝાલર વગેરેને કંપાવે છે, માટે ભૂ છે. વળી તે કાનને બહેરા કરી શકે છે, ફેકાયા પછી અથડાઈ પાછે આવે છે, તડકાની પેઠે જ્યાં ત્યાં જઈ શકે છે, ગ્રૂપની પેઠે પહેાળા થઈ રાકે છે, પાંદડાંની પેડે વાયુ વડે લઈ જવાય છે, તથા બીન ભારે અવાજથી દૈખાઈ શકે છે ઇ; તેથી શબ્દને આકાશના 'ગુણ ન જ કહી શકાય. Page #49 -------------------------------------------------------------------------- ________________ ત્રણૢ રસ્તે અમૃત દ્રવ્યેાના ગુણ આકાશદ્રવ્ય ગુણ અવગાહ તે — છે; ધર્મ દ્રવ્યને। ગુણ ગતિહેતુત્વ – ગતિમાન દ્રવ્યને ગતિમાં નિમિત્તરૂપ થવું તે —— છે; અધદ્રવ્યના ગુણ સ્થિતિકારણતા સ્થિતિમાન દ્રવ્યની સ્થિતિમાં નિમિત્તરૂપ થવું તે — છે; કાલદ્રવ્યના ગુણ્ વના — પેાતાની મેળે વતા પદાર્થીને વવામાં સહાયરૂપ થવું તે છે. આત્માને ગુણ ઉપયેાગ એટલે કે એધરૂપ વ્યાપાર — ચેતના —— છે. [પ્ર.૨,૪૧-૨] ૦ ―― સંક્ષેપમાં - આ પ્રમાણે છે : અન્ય બ્યાને જગા આપવી આકાશદ્રવ્ય લાક—અલેાકમાં રહેલું છે; ધર્મ અને અધમ લેાકમાં વ્યાપીને રહેલાં છે; જીવ અને પુદ્ગલને આધારે કાલવ્ય પણ લેાકમાં રહેલું છે.ર આકાશના પ્રદેશની પેઠે ધર્મ, અધર્મ અને જીવના પણ પ્રદેશ જાણવા. પરમાણુને પ્રદેશ નથી, કારણ કે, તેના ઉપરથી આકાશાદિના પ્રદેશ નક્કી કરાય છે. પરમાણુથી વ્યાપ્ત આકાશને પ્રદેશ કહે છે. તે પ્રદેશ અન્ય સ દ્રવ્યાનાં અણુએને અવકાશ આપી શકે છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યે અસખ્ય જ ૧. અથવા, પેાતપેાતાના પર્ચાયાની ઉત્પત્તિમાં પ્રવત માન દ્રવ્યોને નિમિત્તરૂપ થવું તે ‘વના'. ૫. ૪૪. " ૨. કાલદ્રવ્ય જીવ અને પુદ્ગલને કારણ એ છે કે, કાલદ્રવ્યનાં સમય વગેરે પુદ્ગલનાં પરિણામેાથી જ પ્રગટ થાય છે. સ્વયમેવ જીએ આગળ આધારે 'રહેલું કહેવાતું પરિણામે જીવ અને જીએ આગળ પા. ૪૫. Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-વિચાર પ્રદેશવાળાં છે. કાલદ્રવ્ય અણુરૂપ હાવાથી ( તથા તેનાં પરમાણુ પુદ્ગલ પરમાણુએની પેઠે એકબીજા સાથે ભળી શકતાં નહાવાથી તેને અનેક પ્રદેશે। નથી હાતા. એ એક જ પ્રદેશવાળું છે, જેને પ્રદેશેા ન હેાય, કે એક પ્રદેશ પણ ન હેાય, તેને શૂન્ય, અસ્તિત્વરહિત, અવસ્તુભૂત જાણવું. [પ્ર.૨,૪૩-૫,૪૮,૫૨] છ દ્રવ્યમાંથી પુદ્ગલ અને જીવનાં ઉત્પાદ, સ્થિતિ અને ભગરૂપ પરિણામે તેમના ભેગા મળવાથી કે જુદા પડવાથી થાય છે. [પ્ર.૨.૩૭] ખીજા શબ્દમાં, જીવ અને પુદ્ગલ એ એ દ્રવ્ય સક્રિય છે; બાકીનાં નહિ.ર જીવની ક્રિયામાં નિમિત્ત પુદ્ગલ છે; અને પુદ્ગલની ક્રિયામાં નિમિત્ત કાલ છે. [૫.૯૮] ૧. તેમાં એટલું વિશેષ સમજવાનું કે, આકાશ અનંતપ્રદેશ છે; જીવ, ધર્મ અને અધમ અસખ્યપ્રદેશી છે; પુદ્ગલ દ્રવ્ય પરમાણુરૂપે એકપ્રદેશ છે, પરંતુ તેનામાં મિલનશક્તિ હાવાથી અને પ્રદેશાત્મક થઈ શકે છે. ૨. ખાકીનાં બધાં ‘ભાવશીલ’ છે, ક્રિયાનું લક્ષણ હલનચલન છે; ભાવનું લક્ષણ પરિણમન માત્ર છે. પરિણમનરૂપ ભાવથી તેા બધાં જ દ્રવ્ય ઉત્પાદન્યય-ધ્રૌવ્ય યુક્ત છે, પરંતુ જીવ અને પુદ્ગલ ક્રિયાવાન પણ છે અને ભાવવાન પણ છે. ૩. જ્યાં સુધી કર્મારૂપી પુદ્ગલ દ્રવ્ય સાથે જીવને સબંધ છે, ત્યાં સુધી જ તે મૂ જેવા બની બધી ક્રિયા કરે છે; કર્મોના સબંધ ત્યાગી તે નિષ્ક્રિય થઈ શકે છે. કાલદ્રવ્ય પુદ્ગલની ક્રિયામાં નિમિત્ત કેવી રીતે છે, તે માટે જીએ પા. ૪૪. Page #51 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને હવે યે દ્રવ્યોનો વિશેષ વિચાર કરીએ. ૧. આકાશ સર્વ જીવોને, ધર્મને, અધર્મને, કાલને તથા પુદ્ગલને લોકમાં જે દ્રવ્ય સંપૂર્ણ જગા – અવકાશ – આપે છે, તે આકાશ છે. આકાશના જે ભાગમાં તે સર્વ આવેલાં છે, તે લેક કહેવાય છે. લોકની બહાર અનંત આકાશ છે. આકાશને અવકાશ આપવા ઉપરાંત ગમન અને સ્થિતિનું પણ કારણ માનવામાં આવે, તો અનેક જૈન સિદ્ધાંતને વિરોધ આવે તેમ છે. જેમકે, મુક્ત થયેલ સિદ્ધ જીવ મુક્ત થતાં વેંત જ ઊર્ધ્વગતિથી લેકની ટોચ સુધી ગમન કરે છે, અને પછી ત્યાં જઈને અટકે છે. જે આકાશ ગમનનું પણ કારણ હોય, તો લોકની બહાર અલોકમાં પણ આકાશ છે; પરંતુ સિદ્ધ જીવ લેકની બહાર ગમન નથી કરી શકતો; કારણ કે, ગમન અને સ્થિતિમાં સહાયક ધર્મ અને અધર્મ તો લેકથી આગળ નથી. વળી બધા પદાર્થોની સ્થિતિ–ગતિ લોકરૂપી મર્યાદિત ક્ષેત્રમાં થાય છે, તેથી જ આ સુવ્યવસ્થિત જગત માલૂમ પડે છે. કારણ કે, અનંત પુદ્ગલ અને અનંત જીવવ્યક્તિઓ અનંત પરિમાણવાળા વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંસાર કરે, તો એવાં પૃથફ થઈ જાય, કે એમને ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે પડવું અસંભવિત તો નહિ, તોય કઠિન તે જરૂર થઈ જાય.” * એટલે, આકાશને ગમન અને સ્થિતિનું પણ કારણ " અવતરણમાં મૂકેલો ભાગ મૂળમાં નથી. .. Page #52 -------------------------------------------------------------------------- ________________ રાહ દ્રવ્ય-વિચાર ૪૩ માનવામાં આવે, તો લેકની મર્યાદા ન રહે, અને અલોક એવી વસ્તુ પણ મટી જાય. તેથી, આકાશથી ભિન્ન ધર્મ અને અધર્મને ગમન અને સ્થિતિનાં કારણભૂત માનવાં જોઈ એ.. ધર્મ, અધર્મ અને લોકાકાશ સમાન ક્ષેત્રમાં રહેલાં છે, તથા સમાન પરિમાણવાળાં છે, પરંતુ વસ્તુતાએ ભિન્ન છે. [૫.૯૦-૬] - ૨. ધર્મ એ દ્રવ્ય રસરહિત, વર્ણરહિત, ગંધ રહિત અને સ્પર્શરહિત છે. તે આખા . લોકમાં વ્યાપેલું છે; અખંડ છે; સ્વભાવથી જ વિસ્તૃત છે; અને (પારમાર્થિક દૃષ્ટિએ અખંડ એક દ્રવ્ય હોવા છતાં, વ્યાવહારિક દૃષ્ટિએ) અસંખ્ય પ્રદેશયુક્ત છે. તે (ક્રિયાશીલ નથી; પરંતુ ભાવશીલ છે; એટલે કે) પિતાના “અગુરુલઘુ” (અમૂર્ત) અનંત પર્યાયે રૂપે હંમેશ પરિણામ પામ્યા કરે છે. તે કોઈનું કાર્ય નથી; અને ગતિક્રિયાયુક્ત જીવ અને પુદ્ગલ દ્રવ્યોને તેમની ગતિક્રિયામાં નિમિત્તકારણરૂપ છે. જેમ પાણુ માછલીને ગમનક્રિયામાં અનુગ્રહ કરે છે, તેમ છવ– પુલની ગતિમાં ધર્મદ્રવ્યનું નિમિત્તપણે સમજવું. ધર્મદ્રવ્ય જાતે ગમન નથી કરતું, કે અન્ય દ્રવ્યને ગમન કરાવતું પણ નથી. માછલીની પેઠે, તે તે દ્રવ્યની ગતિનું ઉપાદાનકારણ તો તે દ્રવ્ય પોતે જ છે. પરંતુ પાણી વિના જેમ માછલીની ગતિ ન સંભવે, તેમ ગતિમાન દ્રવ્યની ગતિ ધર્મદ્રવ્યને કારણે શક્ય બને છે. ૧. જુઓ પાનું ૪૧, નોંધ ૨. Page #53 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રહે ૩. અધ જેવું ધદ્રવ્ય છે, તેવું અધદ્રવ્ય પૃથ્વીની પેઠે, તે ગમનક્રિયાયુક્ત છે. જીવ-પુદ્ગલ દ્રવ્યાને સ્થિતિ કરવામાં કારણભૂત છે. જે દ્રવ્યા ગતિ કરી શકે છે, તેમની જ સ્થિતિ પણ સંભવે છે. આ ધર્મ અને અધમ દ્રવ્યાના હેાવા અને ન હેાવાને કારણે લેાક અને અલેાક એવા ભેદ પડડ્યા છે. જ્યાં ધર્મ-અધર્મ દ્રવ્યેા છે, તે લેાક; અને જ્યાં તે એ નથી, તે અàાક, ગમન અને સ્થિતિ તેમની સહાયતાથી થાય છે; તે અને ભિન્ન છે, છતાં એક જ ક્ષેત્રમાં રહેતાં હાવાથી અવિભક્ત પણ છે. [૫.૮૩-૯] ૪. કાલ કાલદ્રવ્યમાં પાંચ વર્ણ કે પાંચ રસ નથી; એ ગંધ નથી; આઠ સ્પ નથી; તે ૧ અગુરુલઘુ ( અમૂર્ત ) છે; ' અન્ય બ્યાને પરિમાવવામાં નિમિત્તરૂપ ' એવું તેનું લક્ષણ છે. જેમ કુંભારના ચાકડાની નીચેના પથરા તે ચાકડાની ગતિમાં સહાય કરે છે, પણ તેની ગતિનું કારણ નથી; તેમ કાળ અન્ય દ્રબ્યાની પરિણતિમાં નિમિત્તરૂપ છે, પરંતુ કારણ નથી.'૨ વ્યવહારમાં કાળના સમય, નિમિષ, કાષ્ટા ( ૧૫ નિમિષ ), કલા (૨૦ કાછા ), નાલી ( ધડી = વીસ કલાથી થેાડું વધુ ) દિવસ, રાત, માસ, ઋતુ, અયન, સંવત્સર વગેરે વિભાગે અન્ય દ્રવ્યાના ( આંખાને નિમેષ, કે સૂર્યની ગતિ વગેરેના ) ૧. જીએ પા. ૪૮, ૨. આ દાખલેા મૂળના નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-વિચાર પરિણામ ઉપરથી ગણતા હેઈ, પરાધીન છે. કાંઈ પણ માપ વિના “મડું', “વહેલું' એવા વિભાગ ન સંભવે. અને એ માપ પુગલદ્રવ્યના ફેરફાર ઉપરથી મપાય છે, તેથી કાળ પરાધીન કહેવાય છે. [૫.૨૩-૬] વ્યવહારમાં જે કાળ ગણાય છે, તે અલબત્ત જીવપુગલોનાં પરિણામ ઉપરથી ગણાય છે; પરંતુ કાળદ્રવ્ય પોતે તો, ઉપર જણાવ્યું તેમ છવ-પુગલોનાં પરિણામમાં કારણભૂત છે. વ્યવહારકાળ ક્ષણભંગુર છે; પરંતુ કાળદ્રવ્ય અવિનાશી છે. [૫.૧૦૦] કાળદ્રવ્ય પ્રદેશરહિત છે; અર્થાત એક પ્રદેશમાત્ર છે. એક પરમાણુ આકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય, ત્યારે કાલાને “સમય” રૂપી પર્યાય પ્રગટ થાય છે. એ સમયપર્યાય તો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે; પણ તેની પૂર્વે અને પછી જે દ્રવ્ય કાયમ રહે છે, તે કાલદ્રવ્ય છે. [પ્ર. ૨,૪૩,૪૭,૪૯] ૧. જે દ્રવ્યોને બહુ પ્રદેશ – વિસ્તાર – હોય, તેમને તિર્થંકપ્રચયવાળાં કહે છે. પ્રદેશોના સમૂહનું નામ જ તિર્યકપ્રચય. તેમાં વિસ્તાર– દેશ–નો ખ્યાલ છે. પરંતુ, ઊર્ધ્વપ્રચય એટલે કાળમાં લંબાવું – પરંપરા, સાતત્ય. તેમાં દેશને ખ્યાલ નથી પણું સાતત્યનો છે. કાળ સિવાયનાં દ્રવ્ય દેશમાં પણ વિસ્તરેલાં છે, તેમજ કાળમાં પણ વિસ્તરેલાં છે. પરંતુ કાળ પિતે દેશમાં વિસ્તરેલો નથી. તેનો વિસ્તાર પરંપરાસાતત્ય એ રીતને જ છે. તેમાં પણ અન્ય દ્રવ્યોના ઉદર્વપ્રચયનું નિમિત્તકારણુ કાળ છે; ઉપાદાન કારણ નહિ. પરંતુ કાળદ્રવ્ય પિતાના ઊર્વપ્રચયનું નિમિત્ત તેમજ ઉપાદાનકારણ પણ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ન . ૫. પુદ્ગલ પુગલદ્રવ્ય ચાર પ્રકારનું છે. સ્કંધ, - સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ. સ્કંધ એટલે સમસ્ત પિંડ; તેને અર્ધો ભાગ તે દેશ; તેને પણ અર્ધો ભાગ તે પ્રદેશ; અને જેનો આગળ ભાગ ન થઈ શકે એવો વિભાગ તે પરમાણુ, [૫.૭૪-૫ સ્કર્ધ બે પ્રકારના છે. ઇકિયથી જોઈ શકાય તેવા – બાદર; અને ઇન્દ્રિયગોચર નહિ તેવા – સૂક્ષ્મ. તેમને પણ વ્યવહારમાં પુદ્ગલ કહે છે. તે બંનેના મળી કુલ છે વર્ગો છે, જેમનાથી આ ઐક્યની રચના થઈ છે. (૧) બાદરાબાદરઃ ભાગ્યા પછી જોડાઈ ન શકે તેવા – લાકડું, પથરે ઇ. (૨) બાદરઃ ભાગ્યા પછી ફરી જોડાઈ શકે તેવા – પ્રવાહી. (૩) સૂક્ષ્મબાદરઃ દેખવામાં ધૂલ હોય, પણ ભાગી ન શકાય કે હાથથી પકડી ન શકાય તેવા – તડકે, ચાંદની ૪૦. (૪) બાદરસૂમઃ સૂમ હોવા છતાં ઈથિી ગમ્ય – સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે. (૫) સૂક્ષ્મ : સૂક્ષ્મ, તેમજ દપ્રિયાગોચર; જેવા કે, કર્મવર્ગણા ઇ . (૬) સૂક્ષ્મસૂક્ષ્મઃ અતિ સૂક્ષ્મ – જેવા કે, કર્મવર્ગણાથી નીચેના અને કચણુક સુધીના. [૫.૭૬] ૧. જૈનો અંધકાર, છો, તડકો, ચાંદની એમને પણ પુગલરૂપ માને છે. તેની દલીલ માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૧૭૧. ૨. કર્મને જેને સૂક્ષ્મ રજરૂપ માને છે. જીવ કર્મ બાંધે છે એમ કહેવાય છે, ત્યાં વસ્તુતાએ જ અમુક પ્રકારની રજ તેની સાથે ચેટે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-વિચાર પરમાણુ બધા સ્કનો જે અંતિમ વિભાગ – જેનાથી આગળ તેને વિભાગ ન થઈ શકે – તે પરમાણુ છે. તે શાશ્વત છે; શબ્દરહિત છે; એક છે; તથા રૂપ, રસ, સ્પર્શ અને ગંધયુક્ત હોવાથી તે અપેક્ષાએ મૂર્ત છે. તેના ગુણો બેલવામાં જ પૃથફ ગણાવાય છે; પરંતુ પરમાણુમાં તેમને પ્રદેશભેદ નથી. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ એ ચાર ધાતુઓનું તે કારણ છે; (એટલે કે, અન્ય દર્શને માને છે તેમ, તે તે ધાતુના જુદા પરમાણુ નથી.); તથા પરિણમનશીલ છે. પરમાણુ શબ્દરહિત છે; કારણકે, શબ્દ તો બે સ્કો અથડાવાથી થાય છે. સ્કંધ એટલે પરમાણુઓનો સમૂહ. શબ્દ બે પ્રકારની હોય છેપ્રાયોગિકર એટલે કે કૃત્રિમ – પુરુષાદિના પ્રયત્નથી થતો; અને નિયત એટલે કે સ્વાભાવિક – મેઘાદિથી થતા. [પં.૭૯] પરમાણુ નિત્ય છે; પિતાના એક પ્રદેશમાં સ્પર્ધાદિ ચાર ગુણેને અવકાશ આપી શકે છે, માટે તે સાવકાશ છે. વળી તેના એક પ્રદેશમાં બીજા પ્રદેશનો સમાવેશ ન થઈ ૧. વળી, પરમાવધિજ્ઞાન કે કેવલીના જ્ઞાનનો વિષય થતો હોવાથી પણ તે મૂર્ત છે. ૨. પ્રાયોગિકના પાછા બે ભેદ છે : ભાવાત્મક અને અભાષાત્મક, ભાષાત્મકના પાછા બે ભેદ છે : અક્ષરાત્મક અને અનક્ષરાત્મક (પશુપંખી વગેરેની બાલીરૂપ ). અભાષાત્મકના ચાર વિભાગ : તત, વિતત, ઘન અને સુષિર (વાદ્યોના અવાજ). Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્કંધાના ભેદ કરનાર પણ છે. [૫,૮૦] ‘ પુદ્ગલદ્રવ્ય સ્પર્શી, રસ, ગંધ અને વર્ણવાળાં હાય ગંધ અને રૂપ પણ હાય નરમ ( મૃદુ ), ખરબચડા ત્રણ રત્ના શકે, માટે તે અનવકાશ તેમજ અનાવનાર તે જ છે. છે જ્યાં સ્પર્શ હોય, ત્યાં રસ, જ. સ્પર્શે આઠ પ્રકારના છે: ( કઠિન ), ભારે (ગુરુ), હળવા (લધુ), ડૈા ( શીત ), ઊને અને લૂખા (રૂક્ષ ). એ અને ઊના એ ચાર મેટા રસધામાં તા ( ઉષ્ણ ), ચીકાશવાળા ( સ્નિગ્ધ ), આમાંથી ચીકાશવાળા, લૂખા, ઠંડા જ સ્પર્શે પરમાણુમાં હાઈ શકે છે. આઠે યથાચિતપણે હાઈ શકે છે. તીખા, કષાયેલેા, ખાટે। અને મધુરમાં ગણી લે છે, અથવા એકબીજા મધુર. થતા માને છે. ગંધના એ પ્રકાર દુર્ગં ધ. ધાળા અને રાતા.' * રસ છેઃ વર્ણ પાંચ પ્રકારના છેઃ કાળા, પાંચ છે ઃ કડવેા, ખારે। . રસ કા રસના સંસર્ગથી પરમાણુમાં એક રસ, એક વર્ણ, એક ગંધ તથા એ સ્પર્શો હેાય છે. ( અર્થાત્ ચીકાશદાર અને ના; કે ચીકાશદાર અને ઠંડા; લૂખા અને ઠંડા કે લૂખા અને ઊના. ) [૫.૮૧] તે પરમાણુઓમાંથી સ્નિગ્ધ પરમાણુ અને રૂક્ષ પરમાણુએ ભેગા મળી એ પ્રદેશવાળા વગેરે અને છે. પરમાણુઓનું એ સ્નિગ્ધત્વ કે ક્ષત્વ પિરણામ પામતું પામતું એક અંશથી માંડી અનંત અંશ જેટલું બની જાય છે. તેમાંથી એ, ચાર, છ એવા સમ પ્રમાણની કે, ત્રણ, આ ફ્રેશ મૂળને નથી, સુગંધ અને નીલે, પીળે, Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યવિચાર પાંચ, સાત એવા વિષમ પ્રમાણુની સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળા અણુઓ ચીકણુઈ કે લૂખાઈમાં સમાન કરતાં બે અંશ વધારે હોય, તે એકબીજા સાથે જોડાય છે; પરંતુ એક અંશ જેટલી ચીકણાઈ કે લૂખાઈવાળા બીજા સાથે જોડાતા નથી. દાખલા તરીકે, બે અંશ ચીકણાઈવાળે બીજા ચાર અંશ ચીકણુઈવાળા સાથે જોડાઈ શકે છે; અથવા ત્રણ અંશ લૂખાઈવાળે પાંચ અંશ લૂખાઈવાળા સાથે જોડાઈ શકે છે. એમ બે વગેરે પ્રદેશવાળા પુલસ્કો પિતપતાનાં (સ્નિગ્ધ, રૂક્ષ) પરિણામોથી સૂક્ષ્મ કે ભૂલ તથા જુદી જુદી આકૃતિવાળાં પૃથ્વી, જલ, તેજ કે વાયુરૂપ થાય છે. [પ્ર.૨,૭૧-૫] પરમાણુ કાળ પરિમાણ જણાવે છે (કારણકે, પરમાણુ આકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય, ત્યારે એક સમય થયો કહેવાય છે). પરમાણુ દ્રવ્યાદિની સંખ્યાની ગણનાને પણ હેતુ છે (સ્કંધે પરમાણુના બનેલા હોવાથી, જેટલા પરમાણુ હોય તે ઉપરથી દ્રવ્યસંખ્યા જણાય છે). પરમાણુ આકાશને એક પ્રદેશમાં જ રહેતો હોવાથી ક્ષેત્ર સંખ્યા પણ તેના ઉપરથી જણાય છે; તેમજ પિતામાં રહેલ વર્ણાદિ ઉપરથી (પદાર્થોની ઓછાવત્તા વર્ણાદિવાળા હોવારૂપી) ભાવસંખ્યા પણ તે જ જણાવે છે. [૫.૮૦] પરમાણુ સ્કંધભાવે પરિણત છતાં સ્કંધથી જુદો છે. ઈદ્રિયભાગ્ય પદાર્થો, ઈકિયે, પાંચે શરીરે, મન, કર્મો તેમજ બીજું જે કાંઈ મૂર્ત છે, તે બધું પુદ્ગલ છે. [૫.૮૨] ૧. જુઓ આગળ પાન ૫૮, ન. ૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ત્રણ રત્ન ' જીવા એ પ્રકારના છે - સ’સારી અને મુક્ત. અને પ્રકારના જીવા અન’ત છે. તેએ ચેતનાત્મક છે; અને · ઉપયાગ ' એટલે કે એધવ્યાપારરૂપ પરિણામવાળા છે. સંસારી જીવા સદેહ છે; અને મુક્ત જીવે! અદેહ છે. (સંસારમાં) જે કાઈ ખલ, ઇંદ્રિય, આયુષ અને ઉચ્છ્વાસ એ ચાર પ્રાણા વડે જીવે છે, જીવશે અને જીવતે! હતા, તે જીવ છે. જેમનું પ્રાણધારણપણું (એટલે કે, દેહધારણપણું ) સર્વથા ટળી ગયું છે, તેવા દેહથી મુક્ત થયેલા જીવા સિદ્ધ કહેવાય છે. તેમનું વાણીથી વર્ણન કરવું શક્ય નથી. [૫.૧૦૯,૩૦,૩૫] ૬. જીવ જીવ અસંખ્ય પ્રદેશયુક્ત હાય છે; અને સમગ્ર લેકને પણ વ્યાપીને રહે છે; પરતુ કેટલાક તેવા વિસ્તાર નથી પામી શકતા. પદ્મરાગ મણિને દૂધમાં નાખ્યા હાય તે। દૂધના પરિમાણ પ્રમાણે તેને પ્રકાશ થાય છે; તેમ જીવાત્મા દેહમાં રહ્યો તે દેહ જેટલા પ્રમાણમાં પ્રકાશક થાય છે. એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તે ને તે જ જીવ છે, તેમ સત્ર સંસાર અવસ્થામાં પણ તે તે તે જ જીવ છે. તે પેાતાના શરીરથી અભિન્ન જેવા દેખાય છે; પણ તે અને એક નથી; માત્ર પેાતાના અશુદ્ અધ્યવસાયને કારણે કરજથી મલિન બની, તે પેાતાને દેહથી અભિન્ન માની વર્તે છે. [૫.૩૧-૪] ચેતનાગુણ અને ચેતનાવ્યાપાર જીવને ચેતનાગુણ ત્રણ પ્રકારને છે. (૧) સ્થાવર – કાય જેવા કેટલાક વેા કર્મનું ફળ જ અનુભવે છે; Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-વિચાર તેમની ચેતના “કર્મફલચેતના” કહેવાય છે. (૨) જંગમ જીવો ઉપરાંતમાં કર્મ પણ કરી શકે છે, તેમની ચેતના કર્મચેતના કહેવાય છે. (૩) અને પ્રાણીપણુને ઓળંગી ગયેલા સિદ્ધ જીવો શુદ્ધ “જ્ઞાનચેતનાને જ અનુભવે છે. [૫૩૯] જીવને ચેતના વ્યાપાર જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જે બેધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે, તે જ્ઞાન કહેવાય; અને સામાન્યરૂપે જાણે, તે દર્શન કહેવાય. અનન્યતા દ્રવ્ય અને ગુણની ચેતનાગુણ સર્વ કાલ જીવથી અનન્ય ભૂત છે. જ્ઞાનીથી તેનો જ્ઞાનગુણ જુદો નથી; પરમાર્થથી બંનેનું અભિન્નપણે જ છે. દ્રવ્ય જે ગુણથી જુદું હોય, અને ગુણે પણ દ્રવ્યથી જુદા હોય, તે કાં તો એક જ દ્રવ્યને ઠેકાણે અનંત દ્રવ્ય માનવાં પડે; અથવા દ્રવ્યના અભાવને જ પ્રસંગ આવે. નિશ્ચય દ્રવ્ય અને ગુણ વચ્ચે અવિભક્ત અનન્યત્વ પણ નથી માનતા; કે વિભક્ત અન્યત્વ પણ નથી માનતા; પરંતુ અમુક અપેક્ષાએ ભેદ તેમજ અભેદ બંને માને છે. ઉલ્લેખ, આકૃતિ, સંખ્યા અને વિષયને લગતા ભેદ બે ભિન્ન વસ્તુઓની બાબતમાં જેમ, તેમ અભિન્ન ૧. મૂળમાં [પ. ૪૦-૨] તે બંનેના ભેદને નામમાત્રથી જણાવ્યા છે. તેની વિગતવાર માહિતી માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૬૮, ટિવ નં. ૧.. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર ત્રણ રને વસ્તુની બાબતમાં પણ હોઈ શકે. ધનવાળો હોવાથી માણસ ધની કહેવાય છે; અને જ્ઞાનવાળે હોવાથી આત્મા જ્ઞાની કહેવાય છે. પરંતુ, પહેલા દાખલામાં ધન, ધનીથી જુદું છે, તેથી તેમની વચ્ચે સંબંધ બતાવ્યો હોવા છતાં, પૃથફત્વ છે. પરંતુ, જ્ઞાન જ્ઞાનીથી જુદું ન હોવાથી બેલવામાં તેમની વચ્ચે ભેદ બતાવાતું હોવા છતાં એકતા છે. જ્ઞાની અને જ્ઞાનને જે સર્વથા ભેદ હોય, તો બંને અચેતન થાય. જિનેને એ વાત કબૂલ નથી. જ્ઞાનથી ભિન્ન હોઈ જ્ઞાન સાથે સંબંધ થવાથી આત્મ જ્ઞાની ન થઈ શકે. કારણ, તે સંબંધ થતા પહેલાં તેને અજ્ઞાની કહેવો પડે. પરંતુ, તે વખતે પણ અજ્ઞાન ગુણ સાથે તે તેનું એકત્વ જ માનવું પડે ! “સંબંધ બે પ્રકારના હોય છે : સંગ સંબંધ અને સમવાય સંબંધ. '૨ સમવાય સંબંધ એટલે એક ન હોય તો બીજું પણ ન હોય એ રીતે હંમેશાં ૧. દેવદત્તની ગાય એ વ્યપદેશ (ઉલ્લેખ) બે ભિન્ન વસ્તુઓને લગતો છે; પરંતુ વૃક્ષની ડાળી, કે દૂધની ધોળાશ એ વ્યપદેશ અભિન્ન વસ્તુને લગતો છે. જાડા માણસની જાડી ગાય – એ સંસ્થાન અથવા આકૃતિનો ભેદ બે ભિન્ન વસ્તુઓની બાબતમાં છે; પરંતુ મોટા વૃક્ષની મોટી ડાળી, કે મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણ –એ ભેદ અભિન્ન વસ્તુને લગતો છે. દેવદત્તની સે ગાય – એ સંખ્યામતભેદ ભિન્ન વસ્તુને લગતો છે; પરંતુ વૃક્ષની સેંકડો ડાળી – એ ભેદ અભિન્ન વસ્તુને લગતો છે. ગોકુળમાં ગાય – એ વિષયગત ભેદ ભિન્ન વસ્તુને લગત છે; પરંતુ વૃક્ષમાં ડાળી, દૂધમાં ધોળાશ – એ ભેદ અભિન્ન વસ્તુને લગતો છે. ૨. એ વાક્ય મૂળનું નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-વિચાર ૫૩ હોવાપણું — તેમજ કદી ગુણેા વચ્ચેને સંબંધ વ, રસ, ગ ંધ અને સાથે જ હેાવાપણું ~~~ પૃથક્ ન જુદા ન દેખાવાપણું. દ્રવ્ય અને એ રીતને છે. પરમાણુમાં જે સ્પર્શી કહેવામાં આવે છે, તે પરમાણુદ્રવ્યથી અન્ય નથી; છતાં વ્યવહારમાં તેમને જુદા કહી શકાય છે; તે જ પ્રમાણે દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે, પરંતુ ખેલવામાં જુદાં કહી શકાય છે; સ્વભાવથી જુદાં નથી. [૫.૪૩-૫૨] આત્માના ગુણે! અનત છે તથા અમૂર્ત છે. તે અનંત ગુણા દ્વારા તેવા વિવિધ પરિણામે પામે છે. [૫.૩૧] (સંસારી અવસ્થામાં) જીવ ચેતનાયુક્ત છે, ખેાધવ્યાપારવિશિષ્ટ છે; પ્રભુ કરવાન કરવાને સમર્થ ) છે; કર્તા છે; ભાક્તા છે; પેાતાના દેહ જેટલા પ્રમાણવાળેા • છે; વસ્તુતાએ અમૂર્ત અને કબદ્ધાવસ્થામાં મૂર્ત છે. [૫.૨૭] ઇંદ્રિયા જીવ નથી; છ પ્રકારના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ – એ ) કાયા પણ જીવ નથી; પરંતુ ઇંદ્રિયે। અને કાયામાં જે જ્ઞાન ( ચૈતન્યભાવ ) છે, તે જીવ છે. જીવ બધું જાણે છે; દેખે છે; સુખ ઇચ્છે છે; દુ:ખથી ડરે છે; હિત કે અહિત આચરે છે; અને તેનું ફળ ભાગવે છે. આ તથા એવા બીજા અનેક પર્યાયેા વડે જીવને જાણીને, જ્ઞાનથી અન્ય એવાં (સ્પર્શી, રસાદિ ) ચિહ્નો વડે અવ તત્ત્વ પારખવું. આકાશ, કાલ, પુદ્ગલ, ધર્મ અને અધમ ~ એ તત્ત્વામાં જીવના ગુણે। નથી. તેએ અચેતન કહેવાય છે; જીવ ચેતન છે. સુખદુઃખનું Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ત્રણ રત્ના જ્ઞાન અથવા હિતમાં પ્રવૃત્તિ અને અહિતની ભીરુતા જેને નથી, તે અજીવ છે. સંસ્થાન (આકૃતિ ), સંધાત (બધા ), વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એ તથા બીજા અનેક ગુણ અને પર્યાયે। પુદ્ગલ દ્રવ્યના જાણવા. જીવ તા અ–રસ, અન્વરૂપ, અ—ગ્ધ, અ–વ્યક્ત, ચેતન, શબ્દરહિત, ઇંદ્રિયાદિથી અમૃત્યુ અને નિરાકાર છે. [૫.૧૨૧-૭] Page #64 -------------------------------------------------------------------------- ________________ આત્મા જીવકાચના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને છ પ્રકાર ત્રસ–એમ છવકા છ પ્રકારના છે. ત્રસકાય છવયુક્ત છે તે તો સહેજે સમજાય તેવું છે. પરંતુ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય પણ છવયુક્ત છે. તેમના અવાન્તર ભેદ અનેક છે. તે શરીરે તે તે જીવોને માત્ર સ્પર્શેન્દ્રિ દ્વારા મેહબહુલ સ્પર્શરૂપી ભેગ આપે છે. (અર્થાત તે જીવની ચેતના માત્ર કર્મફલ અનુભવનારી છે.) તેમાં અનલ ૧. રસ -- એટલે ત્રાસ પામી બચવા માટે હલનચલન કરી શકે તેવા – જગમ. ૨. તેમના તથા ત્રસ જીના અવાતર ભેદના સવિસ્તર વર્ણન માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૨૫૯, ટિ. ન. ૧. Page #65 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને (અગ્નિ) અને અનિલ (વાયુ) સિવાયના ત્રણ સ્થાવર છે. અગ્નિ અને વાયુ પણ સ્થાવર છે; પણ તેમની ગતિ ત્રસના જેવી છે. તે પાંચે એકેન્દ્રિય જીવો છે; તથા મન વિનાના છે. ઈંડામાં રહેલે જીવ કે ગર્ભસ્થ અને મૂછ પામેલો મનુષ્ય જેમ બહારથી જીવતે જણાતું નથી છતાં જીવે છે, તેમ તે એકેન્દ્રિય જીવેનું સમજવું. (ત્રસામાં) શબૂક, શંખ, છીપ, કૃમિ આદિ જેવો રસ અને સ્પર્શ એમ બે ઈતિવાળા છે. જૂ, માંકડ, કડી, વીંછી વગેરે રસ, સ્પર્શ અને ગંધ એમ ત્રણ દ્રિવાળા છે. ડાંસ મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ વગેરે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એમ ચાર ઈદ્રિયવાળા છે. જળચર, સ્થળચર, અને બેચર એવા દેવ, મનુષ્ય નારકી અને તિર્યંચ (પશુ ઇ) વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પાંચ ઇન્દ્રિયવાળા તથા બળવાન હોય છે. દેના ચાર વર્ગ છે; મનુષ્યોના (કર્મભૂમિ અને અકર્મભૂમિ ઉપરથી) બે વર્ગો છે; તિયાના અનેક વર્ગો છે; અને નારકીઓ (સાત નરકભૂમિઓ અનુસાર) સાત પ્રકારના છે. પૂર્વે બાંધેલું ગતિ-નામકર્મ ૧. જેમાં મોક્ષમાર્ગને જાણનાર અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે છે, તે ભરત વગેરે ભૂમિઓ કર્મભૂમિ કહેવાય છે; બાકીની અકર્મભૂમિ કહેવાય છે. વિગત માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૨૬૧. ૨. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વગેરે સાત નરકભૂમિઓ માટે જુઓ “તત્ત્વાર્થસૂત્ર” (વિદ્યાપીઠ)પા. ૧૪૯ ઈ; અ. ૩, સ. ૧૬. ૩. “નામકર્મ” એટલે જીવની ગતિ, શરીર, આકૃતિ, વર્ણ વગેરે નક્કી કરનારું કર્મ. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૭ આત્મા અને આયુષકર્મ ક્ષીણ થતાં તેઓ પોતપોતાની વેશ્યા અનુસાર અન્ય ગતિ અને આયુષ્ય પ્રાપ્ત કરે છે. [૫.૧૧૦-૯] જીવની સંસારી જીવને કઈ પર્યાય “આ જ” પરિણામશીલતા એ પ્રમાણે કાયમ રહેતું નથી. કારણ કે, પિતાના (અજ્ઞાનરૂપ) સ્વભાવને કારણે તે વિવિધ ક્રિયાઓ કર્યા કરે છે; અને તે ક્રિયાઓના ફળરૂપે દેવ મનુષ્ય વગેરે એનિઓ પામ્યા કરે છે. માત્ર, જ્યારે તે પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિરૂપ “પરમ ધર્મ” આચરે છે, ત્યારે તે દેવ, અસુર વગેરે પર્યાયરૂપી ફળ વિનાનો થાય છે. જીવને વિવિધ શરીરાદિ પ્રાપ્ત કરાવનાર નામકર્મ નામનું કર્મ છે. તે આત્માના શુદ્ધ નિષ્ક્રિય સ્વભાવને અભિભવ કરી, તેને નર, પશુ, નારકી કે દેવ–ગતિ પમાડે છે. વાસ્તવિક રીતે કોઈ જીવ આ ક્ષણિક સંસારમાં નાશ નથી પામતો, કે નથી ઉત્પન્ન થતા. દ્રવ્યાર્થિક નયથી જોઈએ, તે એક પર્યાયરૂપે નાશ પામી, બીજા પર્યાયરૂપે ઉત્પન્ન થનાર દ્રવ્ય એક જ છે; માત્ર પર્યાયની દૃષ્ટિએ જોઈએ તે તે તે પર્યાયે જુદા જુદા ૧. “કષાયયુક્ત મન–વાણી-કાયાની પ્રવૃત્તિ તેનું નામ લેશ્યા; તે નવી ગતિ અને આયુષના કારણભૂત છે.ટીકા. વેશ્યાના સામાન્ય રૂઢ અર્થ તથા ભેદ વગેરે માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૩૮ ટિ. ૧. ૨ જુઓ પાનું પ૬, નેધ ૩. ૩. જુઓ પા. ૩૭, નોં. ૧. Page #67 -------------------------------------------------------------------------- ________________ ભૂલ ' ત્રણ રત્ન છે. સંસારમાં સ્વભાવથી સ્થિર એવી કઈ વસ્તુ નથી. ચારે ગતિમાં ભટકનાર છવદ્રવ્યની વિવિધ અવસ્થામાં પરિણમવારૂપ જે ક્રિયા છે, તેનું નામ જ સંસાર. [પ્ર.૨,૨૪-૮] કર્મ બંધન આ લોક સર્વ તરફ સૂક્ષ્મ તેમજ સ્થૂલ તથા આત્માને કર્મરૂપે ગ્રહણ કરવા ગ્ય (“આત્મપ્રાગ્ય) કે ન એગ્ય એવા જડ ભૌતિક દ્રવ્યના નાના મોટા કંધેથી અત્યંત ગાઢે ભરેલો છે. તેમાંથી કર્મરૂપે પરિણામ પામી શકે તેવા સ્કંધે સંસારી જેનાં (રાગદ્વેષાદિ અશુદ્ધ) પરિણામેનું નિમિત્ત પામી, કર્મ રૂપે પરિણામ પામે છે અને જીવ સાથે બંધાય છે. કર્મ બંધાવાથી જીવને જુદી જુદી ગતિ પ્રાપ્ત થાય છે. ગતિ પામેલા જીવને દેહ પ્રાપ્ત થાય છે; દેહથી ઈતિ, ઈકિયેથી વિષયગ્રહણ, અને વિષયગ્રહણથી રાગ કે દ્વેષ થાય છે. આ પ્રમાણે સંસારરૂ૫ ચકરાવામાં મલિન જીવને અશુદ્ધ ભાવ થાય છે. [૫.૧૨૮-૯] જીવને પ્રાપ્ત થતા ઔદારિક, વૈક્રિયિક, તૈજસ, આહારક અને કાશ્મણ એ બધા દેહ જડ ૧. બહાર દેખાતું સ્થૂલ શરીર તે દારિક, ખાધેલા આહારદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થનારું શરીર તે તેજ સ; જીવે બાંધેલો કમ સમૂહ તે કામણ શરીર; નાનું મેટું વગેરે થઈ શકે તેવું વિશિષ્ટ શક્તિથી પ્રાપ્ત થયેલું શરીર તે વૈક્રિય (તે શરીર દેવ વગેરેને જમસિદ્ધ પણ હોઈ શકે); ચૌદ પૂર્વગ્રં છે જાણનાર મુનિથી જ (કાંઈ શંકા પડતાં અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકર પાસે જવા માટે) રચી શકાતું શરીર તે આહા૨ક. Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્મા. પ૯ ભૌતિક દ્રવ્યાત્મક છે. જીવ તો રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત, શબ્દરહિત, અતીન્દ્રિય (અલિંગગ્રહણ) અને નિરાકાર છે; તથા ચેતનાગુણયુક્ત છે. “રૂપાદિ ગુણયુક્ત મૂર્ત દ્રવ્ય અન્ય સ્નિગ્ધતા કે રૂક્ષતાથી બંધાઈ શકે; પરંતુ સ્નિગ્ધતા–રૂક્ષતા વિનાને અમૂર્ત આત્મા જડ ભૌતિક દ્રવ્યરૂપ કર્મ પિતામાં કેવી રીતે બાંધી શકે ?' – એવી શંકા કરવી ઠીક નથી. કારણ કે, આત્મા રૂપારિરહિત હોવા છતાં રૂપાદિયુક્ત દ્રવ્યો અને તેમના ગુણને જેવી રીતે જુએ છે અને જાણે છે, તેવી રીતે જડ ભૌતિક દ્રવ્ય સાથે તેને બંધ પણ જાણો. જ્ઞાન-દર્શન-મય આત્મા વિવિધ પ્રકારના વિષયોને પ્રાપ્ત કરી મેહ પામે છે, રાગ પામે છે, અથવા ઠેષયુક્ત થાય છે; તે જ તેમની સાથે તેનો સંબંધ છે. જીવ જે ભાવથી ઈદ્રિયગોચર બનેલા પદાર્થને જુએ છે તથા જાણે છે, તેનાથી તે રંજિત થાય છે, અને તેને લીધે જ પછી તેની સાથે કર્મ બંધાય છે – એ જિનશાસ્ત્રનો ઉપદેશ છે. યથાયોગ્ય સ્નિગ્ધતા કે રૂક્ષતાથી જડ ભૌતિક દ્રવ્યનો આપસમાં બંધ થાય છે; અને રાગાદિ વડે આત્માનો બંધ થાય છે; એમ એ બંનેને અન્ય અવગાહ પુદ્ગલ અને જીવ બંનેને કારણે છે. જીવ પોતે પારમાર્થિક દૃષ્ટિએ મૂર્ત નથી; પરંતુ અનાદિ કાળથી કર્મો વડે બંધાયેલે હાઈ મૂર્ત બન્યો છે. તેથી તે મૂર્ત કર્મોને પિતા સાથે બંધે છે અને પિતે તેમની સાથે બંધાય છે. એ કર્મનાં ફળરૂપ જડ વિષયેને જીવ જડ ઇકિયો દ્વારા ભગવે છે. [૫.૧૩૨-૪] આત્મા પ્રદેશયુક્ત છે; તે પ્રદેશમાં પુદ્ગલકાયે યથા ય પ્રવેશ પામે છે, બંધાય છે, સ્થિર રહે છે Page #69 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને અને પાછા (ફળ દઈને) છૂટા પડી જાય છે. જીવ રોગયુક્ત થાય છે ત્યારે કર્મ બાંધે છે; અને રાગરહિત થાય છે ત્યારે મુક્ત થાય છે; આ ટૂંકમાં જીવોના બંધનું સ્વરૂપ છે. જીવના અશુદ્ધ પરિણામથી બંધ થાય છે. તે પરિણામ રાગ, દ્વેષ અને મેયુક્ત હોય છે. તેમાંથી મેહ અને દ્વેષ અશુભ છે; રાગ શુભ તેમજ અશુભ બંને પ્રકાર હોય છે. અન્ય તરફ શુભ પરિણામ પામવાથી પુણ્ય થાય છે; અને અશુભથી પાપ થાય છે. અન્ય દ્રવ્ય તરફ કાંઈ પરિણામ ન થાય, તે તે દુઃખના ક્ષયનું કારણ થાય છે. [પ્ર.૨,૭૫-૮૯] જીવનું ર્તાપણું ફોન્મુખ થયેલા કર્મને અનુભવ જીવ જે પરિણામ પ્રાપ્ત કરે છે, તે પરિણામને તે કર્તા કહેવાય છે. કર્મ વિના જીવને ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયભાવ, કે ક્ષયપસમભાવ હેઈ જ ૧. મૂળમાં “ઉદય અવસ્થાને પામેલા” એમ છે. ૨. તેને “ભાવકર્મ' કહે છે. જુઓ પાન ૬૧ નોંધ ૨. ૩. ઉદય એ એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે કર્મના ફલાનુભવથી ઉત્પન્ન થાય છે. ઉપશમ એ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે સત્તાગત કર્મનો ઉદય તદ્દન રાઈ જતાં ઉત્પન થાય છે; ક્ષચ એ આમાની એવી પરમ વિશુદ્ધિ છે, જે કર્મનો સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ક્ષયોપશમ એ એવા પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પેદા થાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ આત્મા ન શકે. માટે એ ચાર ભાવો કર્મકૃત છે. પરંતુ અહીં શંકા થઈ શકે કે, “એ ભાવો જો કર્મકૃત હોય, તો જીવને તેમનો કત કેમ કરીને કહેવાય ? માટે પારિમિક' ભાવ સિવાય આત્મા બીજા કોઈ ભાવ કરતો નથી એમ કહેવું જોઈએ.” તેનું સમાધાન એ છે કે, જીવના ભાવ ઉત્પન્ન થવામાં કર્મ નિમિત્તરૂપ છે; અને કર્મનાં પરિણામની ઉત્પત્તિમાં જીવના ભાવ નિમિત્તરૂપ છે. જીવના ભાવ, અલબત્ત, કર્મપરિણામનું ઉપાદાનકારણ નથી જ; કે કર્મ પરિણામ એ જીવના ભાવનું ઉપાદાનકારણ નથી. આત્માનો જે પરિણામ તે તે આત્મા પોતે જ છે; એ પરિણમવાની ક્રિયા જીવમયી જ છે; તથા તે જીવે પોતે કરેલી હોવાથી જીવનું જ કમર કહેવાય છે. પણ જે દ્રવ્યકર્મ તેને ચાટે છે, તેનું ઉપાદાનકારણ તે નથી. પિતાનાં પરિણામને કરતો આત્મા પિતાના ભાવને કર્તા છે; તે જ પ્રમાણે કર્મ પણ પોતાના સ્વભાવથી પિતાના પરિણામોને કર્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે, જે કર્મ પિતાનાં પરિણામો કરતું હોય, અને જીવ પિતાનાં પરિણામો કરતો હોય, તે આત્મા કર્મ બાંધે છે કે કર્મનું ફળ ભોગવે છે એમ કેમ કરીને કહેવાય? તેનું સમાધાન આ પ્રમાણે છે: ૧. કઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપે પારણુમન એ તેને પરિણામિક ભાવ કહેવાય. ૨. કર્મના બે પ્રકાર છે. વિવિધ રાગાદિરૂપે પરિણમવાની જે જીવગત ક્રિયા (જેને કારણે જડ કમ તેની સાથે બંધાય છે.) તે ભાવકર્મ; અને તેને પરિણામે બંધાતું જડ કર્મ. તે દ્રવ્યકર્મ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ન આ આખો લેક બધી બાજુ સૂક્ષ્મ, સ્થૂલ એમ અનંતવિધ જડ કર્મદ્રવ્યોથી ખીચોખીચ ભરેલો છે. હવે, જીવ જે વખતે પિતાનાં અશુદ્ધ વિભાવપરિણામે કરે છે, તે વખતે ત્યાં એક જ ક્ષેત્રમાં અતિશય ગાઢ રહેલાં કર્મદ્રવ્ય જ્ઞાનાવરણયાદિ આઠ કર્મરૂપી પરિણામ પામી, જીવ સાથે બંધાય છે. આમ કર્મ પિતાનાં (જ્ઞાનાવરણયાદિ) પરિણામોનું કર્તા છે ખરું, પરંતુ જીવના ભાવોથી સંયુક્ત હોઈને. એટલે કે, જીવમાં ભાવપરિણામ થવાની સાથે જડ કર્મ પિતાનાં પરિણામ પામે છે. તે જ પ્રમાણે કર્મનાં પરિણામે થવાની સાથે જીવના ભાવમાં પણ પરિણામ થાય છે. એ રીતે કર્મપરિણામને પિતાને ભાવો દ્વારા જીવ ભોગવે છે. [પં.પ૩-૬૯] જીવ પરિણામસ્વભાવી છે. તેથી તે શુભ, અશુભ કે શુદ્ધ એમ જેવા જેવા ભાગરૂપે પરિણમે છે, તેવો તેવો તે થાય છે. જે આત્મા સ્વભાવથી જ અપરિણામી હોત, તે આ બધો સંસાર જ ન હત. કોઈ દ્રવ્ય પરિણામ વિનાનું નથી; અને કોઈ પરિણામ દ્રવ્ય વિના સંભવતું નથી. પદાર્થનું અસ્તિત્વ જ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું બનેલું છે. આત્મા જ્યારે શુદ્ધ ભાવરૂપે પરિણમે છે, ૧. કર્મ દ્રવ્ય પણ (ભૌતિક) પુદ્ગલ દ્રવ્યરૂપ જ છે. પણ તે વિશિષ્ટ પ્રકારનું છે એટલું જ. જોકે, જ્ઞાનાવરણયાદિ કર્મો રૂપે પરિણામ પામ્યા બાદ જ તેને “કર્મ” એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પરંતુ અહીં સરળતા ખાતર કર્મ શબ્દ પહેલેથી જ વાપર્યો છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ આત્મા ત્યારે નિર્વાણુસુખ પામે છે; શુભ ભાવરૂપે પરિણમે છે, ત્યારે સ્વર્ગસુખ પામે છે; અને અશુભભાવરૂપે પરિણમે છે, ત્યારે હીન મનુષ્ય, નારકી કે પશુ ઇત્યાદિરૂપ બની, હજારે દુઃખોથી હંમેશાં પીડાતો લાંબો વખત ભટક્યા કરે છે. [પ્ર.૧,૮-૧૨] જીવના શુભ જે આત્મા દેવતા, યતિ અને ગુરુની ભાવ પૂજામાં તથા દાન, ઉત્તમ શીલ અને ઉપવાસાદિમાં રક્ત છે, તે આત્મા શુભ ભાવાળો (પુણ્યશાળી) ગણાય. જે જીવને રાગ શુભ છે, જેનો ભાવ અનુકંપાયુક્ત છે; તથા જેના ચિત્તમાં કલુષતા નથી, તે જીવ પુણ્યશાળી છે. અહં તે, સિદ્ધો અને સાધુઓમાં ભક્તિ, ધર્મમાં પ્રવૃત્તિ, અને ગુરુઓનું અનુસરણ એ બધા શુભ રાગ કહેવાય. ભૂખ્યા, તરસ્યા કે દુઃખીને જોઈને દુઃખ પામવું તથા દયાપૂર્વક તેને મદદ કરવી તે અનુકંપા કહેવાય. ક્રોધ, માન, માયા કે લેભ ચિત્તને અભિભૂત કરી જીવને ક્ષુબ્ધ કરી મૂકે, તે કલુષતા કહેવાય. શુભ ભાવાળો જીવ પશુ, મનુષ્ય કે દેવ બની, તેટલો સમય વિવિધ ઍન્દ્રિયિક સુખ પામે છે. [૫.૧૩૫-૮] ભાવે જીવના અશુભ જે મનુષ્ય વિષયકષામાં ડૂબી ગયે હોય છે, દુષ્ટ શાસ્ત્ર, દુષ્ટ ચિંતા અને દુષ્ટ ગેષ્ટિવાળે છે, જે ઉઝ છે તથા ઉન્માર્ગગામી છે, તેને ચેતના વ્યાપાર, અશુભ છે. [પ્ર.૨,૬૬] પ્રમાદબહુલ વર્તન, કલુષતા, વિષયામાં લોલુપતા, બીજાને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ ત્રણ રત્ના બધાં ૧ પરિતાપ આપવા, તથા બીજાનું ભૂ ુ ખેલવું એ પાપકર્મનાં દ્વાર છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ - એ ચાર સંજ્ઞાએ, કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ લેસ્યાઓ, ઇંદ્રિયવશતા, આત અને રૌદ્રધ્યાન,ર દુષ્ટ ભાવેામાં જ્ઞાનને પ્રયેાજવું, અને મેહ એ અધાં પાપકમનાં દ્વાર છે. [૫.૧૩૯-૪૦] વાસ્તવિક રીતે જોવા જઈ એ તેા શુભ કે અશુભ ભાવાનાં પિરણામમાં તફાવત નથી. દેવાને પણ સ્વભાવસિદ્ધ સુખ નથી; તેથી દેહવેદનાથી પીડાઈ તેએ રમ્ય વિષયેામાં રમે છે. નર, નારકી, પશુ અને દેવ — એમ ચારે ગતિમાં દેહથી થતું દુ:ખ છે જ. સુખી જેવા દેખાતા દેવેન્દ્રો ૧. ઉત્તરાધ્યયન અ૦૩૪માં જણાવ્યા પ્રમાણે : હિંસાદિ ઉત્કટ દોષપ્રવૃત્તિઓમાં મચી રહેતા અજિતેન્દ્રિય માણસ કૃષ્ણ લેશ્વા પામે છે; ઈર્ષ્યા, તપના અભાવ, વિષયલ પટતા, અવિદ્યા અને માયાવાળા ઇંદ્રિયસુખાભિલાષી લેાકા નીલલેશ્વા પામે છે; વાંકુ ખેલનારા, વાંકુ આચરનારા, શઠ, અસરલ, અને કપટી માણસ કાપાત લેશ્વા પામે છે. લેશ્યા એટલે કર્મીના સાન્નિધ્યથી આત્મામાં તેા વૃત્તિઓને ફેરફાર. તે ફેરફાર ઉત્પન્ન કરનાર વિશિષ્ટ દ્રવ્ય પણ લૈશ્યા કહેવાય છે. કેટલાક તે દ્રવ્યને ફપ્રવાહથી ભિન્ન નથી માનતા; કેટલાક તેને સ્વતંત્ર ન્ય માને છે. વિશેષ માટે જીએ આ માળાનું અતિંમ ઉપદેશ’ પુસ્તક પા. ૨૩૮, કિં૦ ૧. * ૨. અપ્રિય વસ્તુના વિયાગ માટે, પ્રિય વસ્તુ મેળવવા માટે જે સતત ચિંતા તે આઘ્યાન; અને હિંસા, અસત્ય, ચારી અને વિષયરક્ષણ માટે જે સતત ચિંતા તે રૌદ્રધ્યાન. Page #74 -------------------------------------------------------------------------- ________________ અને ચક્રવર્તીએ શુભ ભાવને પરિણામે પ્રાપ્ત થયેલા ભાગોમાં આસક્ત થઈ, દેહાદિની વૃદ્ધિ કરે છે. શુભ ભાવને કારણે પ્રાપ્ત થયેલાં વિવિધ પુણ્યોથી દેવયોનિ સુધીના જીવનને વિષયતૃષ્ણ પ્રાપ્ત થાય છે. પછી, જાગેલી તૃષ્ણાથી દુખી તથા સંતપ્ત થયેલા તેઓ મરણુપર્યત વિષયસુખ ઇચ્છે છે અને અનુભવે છે. પરંતુ, ઇકિયોથી પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ જ છે; કારણ કે, તે પરાધીન છે, બાધાયુક્ત છે, નિરંતર રહેતું નથી, બંધનું કારણ છે, તથા વિષમ (હાનિવૃદ્ધિયુક્ત કે અતૃપ્તિકર) છે. આમ પુણ્ય અને પાપનાં પરિણામમાં તફાવત નથી. જે એમ ન માનતાં, પુણ્યથી મળતાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, તે મહમૂઢ મનુષ્ય આ ઘેર, અપાર સંસારમાં ભટક્યા કરે છે. પ્રિ.૧,૬૯-૭૭] જીવના શુદ્ધ આમ સમજી, જે માણસ પર દ્રવ્યમાં ભાવો રાગ કે દ્વેષ પામ્યા વિના પિતાના શુદ્ધ ભાવમાં સ્થિત થાય છે, તે દેહથી થતું દુઃખ દૂર કરી શકે છે. પાપકર્મો તેજી કોઈ ભલે શુભ – પુણ્ય – ચરિત્રમાં ઉદ્યમવંત થાય; પણ જ્યાં સુધી તે મોહાદિ તજે નહિ, ત્યાં સુધી તે શુદ્ધ આત્માને પામી શકે નહિ. અહંત (સર) એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે, જે માણસ અહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે, તે આત્માને પણ જાણે છે; અને તેને મેહ પણ લય પામે છે. પોતાનાથી અન્ય પદાર્થોમાં જીવને જે મૂઢ ભાવ (વિપરીત ભાવ), તેનું જ નામ મેહ. મેયુક્ત જીવ અન્ય પદાર્થમાં રાગ અથવા Page #75 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને દેષ પામી શુભિત થાય છે, અને કર્મબંધન પામે છે. જીવ મોહરહિત થઈ આત્માનું તત્ત્વ બરાબર સમજી, રાગદ્વેષ તજે છે, ત્યારે શુદ્ધ આત્માને પામે છે. બધા અહં તો એ જ ભાગે કર્મનો ક્ષય કરી, તથા અન્ય જીવોને પણ એ જ ઉપદેશ કરી, મુક્ત થયા છે. તેમને નમસ્કાર હજો. [પ્ર.૧,૭૮-૮૨] હું અશુભપગરહિત થઈ, તથા શુભપયેગી પણ ન બની, અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ રહી, જ્ઞાનાત્મક આત્માનું ધ્યાન કરું છું. હું દેહ નથી, મન નથી, વાણું નથી, કે તેમના કારણરૂપ પુદ્ગલ દ્રવ્ય નથી. હું કર્તા નથી, કારયિતા નથી, અને કરનારાઓને અનુમંતા પણ નથી. દેહ, મન, અને વાણી જડ ભૌતિક દ્રવ્યાત્મક છે; અને ભૌતિક દ્રવ્ય પણ અંતે પરમાણુઓને પિંડ છે. હું જડ ભૌતિક દ્રવ્યમય નથી; એટલું જ નહિ, પણ મેં તેના પરમાણુઓને પિંડરૂ૫ કર્યા પણ નથી. તેથી હું દેહ નથી કે તે દેહને કર્તા પણ નથી. [પ્ર.૨,૬૩-૭૦] પૃથ્વી વગેરે જે સ્થાવર તેમજ જંગમ છવકાય છે, તે શુદ્ધ ચૈતન્યસ્વભાવી જીવથી ભિન્ન છે; અને જીવ પણ તેમનાથી ભિન્ન છે. જે જીવ પોતાના મૂળ સ્વભાવને ન જાણું, જીવ અને ભૌતિક દ્રવ્યને જુદાં જાણતો નથી, તે મેહપૂર્વક “હું આ શરીરાદિ છું, આ શરીરાદિ મારાં છે, એવા અધ્યવસાય કરે છે. એ પ્રમાણે મેહાદિ કર્મોથી બંધાયેલો જીવ પ્રાણે વડે બદ્ધ થાય છે; અને કર્મફલ ભગવતો અન્ય કર્મોથી બંધાય છે. મેહ અને દ્વેષથી છવા Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મા જ્યારે પિતાના તેમજ અન્યના પ્રાણને પીડા કરે છે, ત્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મો વડે બંધાય છે. કર્મો વડે મલિન થયેલો આત્મા જ્યાં સુધી દેહાદિ વિષયોમાં મમત્વ તજ નથી, ત્યાં સુધી ફરી ફરી બીજા પ્રાણે ધારણ કર્યા કરે છે. પરંતુ, જે જીવ ઈદ્રિય, ક્રોધાદિવિકાર, તથા અસંયમાદિને છતી, પિતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ધ્યાન કરે છે, તે કર્મો વડે બંધાતો નથી; એટલે તેને પ્રાણે કેમ કરીને અનુસરે ? [પ્ર.૨,૫૩-૯] સાર શાસ્ત્રજ્ઞાનને જે શ્રમણ ભમતાને તજતો નથી, તેમજ દેહાદિ દ્રવ્યમાં અહં–મમ–પણું ભૂલતો નથી, તે ઉન્માર્ગે જાય છે. પરંતુ, “ બીજાનો નથી, બીજાં મારાં નથી; હું એક જ્ઞાનસ્વરૂપ છું,' એવું જે ધ્યાન કરે છે, તે આત્મારૂપ બને છે. હું મારા આત્માને શુદ્ધ, ધ્રુવ, જ્ઞાનસ્વરૂપ, દર્શનરૂપ, અતીન્દ્રિય, મહાપુરુષાર્થરૂપ, અચલ અને અનાલંબ માનું છું. દેહ, અન્ય દ્રવ્યો, સુખદુઃખ, કે શત્રુઓ અને મિત્રો જીવને કાયમનાં નથી; કેવલે પિતાનો જ્ઞાન-દર્શન-સ્વરૂપ આત્મા ધ્રુવ છે. એવું જાણું, જે ગૃહસ્થ કે મુનિ વિશુદ્ધ ચિત્તવાળા બની ૧. પ્રાણા એ આત્માના સ્વરૂપભૂત નથી, પરંતુ શરીરી અવસ્થામાં જીવને તે અવશ્ય હોય છે. તેથી પ્રાણ જીવનાં લિંગચિહ્ન કહેવાય છે. વૈશેષિકે આત્માનાં લિંગ આ પ્રમાણે ગણાવે છે : પ્રાણાવાવ-નિમિષોમેષ–ળીવન-મન-તીન્દ્રિયાન્તર–વિIST: યુસુલેરછા--પ્રયત્નાવ્યાત્મનો ઝિક્ષનિ [વૈ.ફૂ. ૩, ૨-૪] Page #77 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ના પરમાત્માનું ધ્યાન કરે છે, તે મેાહરૂપી દુષ્ટ ગ્રંથિને ભેદી નાખે છે. શ્રમણ અનેલા પણ જો મેાહની ગ્રંથિ છેદી નાખી, રાગદ્વેષ દૂર કરી, સુખદુઃખમાં સમાન બુદ્ધિવાળા થાય છે, તે। અક્ષયસુખ પામે છે. મેાહમલ દૂર કરી, વિષયેામાં વિરત થઈ, મનને નિરાધ કરી, જે પેાતાના ચૈતન્ય સ્વરૂપમાં સમવસ્થિત થાય છે, તે શુદ્ધ આત્માનું ધ્યાન કરનારે। અને છે. [પ્ર.૨,૯૦,૧૦૬] જેમને પદાર્થોનું સમ્યજ્ઞાન છે, જેએએ અંતરંગ અને બહિરંગ પરિગ્રહ તજ્યેા છે, તથા જેએ વિષયામાં આસક્ત નથી, તે શુદ્ધ ભાવાવાળા કહેવાય. જે શુદ્ધ છે, તે જ સાચે શ્રમણ છે. તેને જ દર્શન છે, તેને જ જ્ઞાન છે, તેને જ નિર્વાણુ છે, અને તે જ સિદ્ધ છે. તેને નમસ્કાર. ગૃહસ્થ હૈ। કે મુનિ, જે આ ઉપદેશ સમજે છે, તે થાડા જ વખતમાં ‘ પ્રવચનસાર ’એટલે કે સિદ્ધાંતનું રહસ્ય પ્રાપ્ત કરે છે. [પ્ર.૨,૭૪-૫] પરંતુ ૬૯ પારમા િક શુદ્ધ ભાવારૂપે પરિણમેલા આત્માને સુખ સૌથી અધિક, આત્મામાંથી જ ઉત્પન્ન થયેલું, ઇંદ્રિયાના વિષયાથી અતીત, પરમ સુખ ઉપમારહિત, અનંત અને નિરવચ્છિન્ન એવું પ્રાપ્ત થાય છે. જે મુનિ વાદિ નવ પદાર્થી નિરૂપણ કરતાં શાસ્ત્રવચનો સારી રીતે જાણે તથા તેમનું છે, ૧ જે ૧. ‘જાણીને, તેમાં શ્રદ્ધા કરીને તે પ્રમાણે આચરણવાળે થાય છે.'— ટીકા, Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મા સંયમ અને તપથી યુક્ત છે, રાગરહિત છે, તથા સુખદુઃખમાં સમબુદ્ધિવાળે છે, તે શુદ્ધ ભાવવાળો કહેવાય. [પ્ર.૧,૧૩-૪] ૧. “પાંચ ઇઢિયો તથા મનની અભિલાષાઓ અને છે પ્રકારના જીવની હિંસામાંથી આત્માને રેકી, પોતાના સ્વરૂપમાં સ્થિત થવારૂપી સંયમ.”– ટીકા. ૨. “બાહ્ય અને આંતર તપોબલને કારણે કામક્રોધાદિ શત્રુઓ વડે અખંડિત પ્રતાપવાળા શુદ્ધ આત્મામાં વિરાજવારૂપી તપ’.-ટીકા Page #79 -------------------------------------------------------------------------- ________________ " જ્ઞાન તથા દર્શનને આવરણ કરનાર, વીર્યાંદિ ફેરવવામાં અંતરાય કરનાર, અને ― : દન તથા ચારિત્રમાં પ્રતિબંધ કરનાર (મેાહનીય ) કરૂપી રજ વિનાના થયેલા તથા બીજા કશાની મદદ વિના - સ્વય — શુદ્ધ ભાવેથી વિશુદ્ધ અનેàા આત્મા જ્ઞેયભૃત પદાર્થીને પાર પામે છે. એ પ્રમાણે પેાતાની મેળે જ પેાતાના મૂળ સ્વભાવને પામેલે, સન તથા ત્રણે લેાકેાના અધિપતિએથી પૂજાયેલે તે આત્મા ‘સ્વયંભૂ’કહેવાય છે. તેની એ શુદ્ધ સ્વભાવની ઉત્પત્તિ નાશ વિનાની છે; અને તેની અશુદ્ધિને વિનાશ કરી ઉત્પત્તિ વિનાના છે. તેનું સિદ્ધપણું બીજા કશાથી ઉત્પન્ન નથી થયું તેથી કશાનું કા પણ નથી; તેમ જ તે બીજા કશાને ઉત્પન્ન પણ ન કરતું હાવાથી કાઈનું કારણ પણ નથી. મુક્ત જીવ શાશ્વત છે; છતાં સ’સારાવસ્થાની અપેક્ષાએ ઉચ્છેદ છે; તેનેા સ્વયંભૂ ’ ૪ આત્માનું શુદ્ધ સ્વરૂપ Page #80 -------------------------------------------------------------------------- ________________ આત્માનું શુદ્ધ સ્વરૂપ ૭૧ સંપૂર્ણપણની ઉત્પત્તિની દષ્ટિએ તે ભવ્ય છે; છતાં અશુદ્ધપણમાં ફરી ઉત્પત્તિની અપેક્ષાએ તે અભવ્ય છે; પર-સ્વભાવની અપેક્ષાએ તે શન્ય છે; છતાં સ્વ-સ્વભાવની અપેક્ષાએ તે પૂર્ણ છે; વિશુદ્ધ કેવળજ્ઞાનની અપેક્ષાએ તે વિજ્ઞાનયુક્ત છે; છતાં અશુદ્ધ ઈદ્રિયજ્ઞાનાદિની અપેક્ષાએ તે વિજ્ઞાનરહિત છે. મુક્તાવસ્થામાં જીવને અભાવ નથી જ. [૫.૩૬-૭] તેના સ્વરૂપનો ઘાત કરનારાં ઘાતિકર્મો નાશ પામી ગયાં છે; તેનું અનંત એવું ઉત્તમ વીર્ય છે; તેનું તેજ પણ અધિક છે; તે ઇન્દ્રિય (વ્યાપાર) રહિત બની, જાતે જ જ્ઞાન અને સુખરૂપ બન્યો છે. તેને હવે દેહગત સુખ યા દુઃખ નથી. કારણ કે, તેને અતીદિયત્વ પ્રાપ્ત થયું છે. [પ્ર. ૧,૧૩-૨૦] સર્વજ્ઞતા જાતે જ્ઞાનસ્વરૂપ બનેલા તેને સર્વ દ્રવ્યો અને તેમનાં પરિણામ પ્રત્યક્ષ ૧. “મુક્ત થવાને લાયક.” ૨. આગળ પા. ૮૦ ઉપર નોંધમાં ગણાવેલાં આઠ કર્મોમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, અને અંતરાય એ ચાર કર્મો ઘાતિકર્મ કહેવાય છે, કારણકે તે આત્માના જ્ઞાનાદિ ગુણેને સીધો ઘાત કરે છે; બાકીનાં ચાર અઘાતી છે. ૩. “જ્ઞાન અને દર્શનરૂપી તેજ”. – ટીકા. ૪. “ઇઢિયાદિ વડે હવે તેની જ્ઞાનાદિ ક્રિયાઓ નથી થતી.”—ટીકા. ૫. જે જ્ઞાન ઈદ્રિય અને મનની સહાય સિવાય જ ફક્ત આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થાય છે, તે પ્રત્યક્ષ અને જે જ્ઞાન ઇદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તે પક્ષ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ત્રણ રસ્તે બની ગયાં છે, તેને હવે તે બધાંનું જ્ઞાન અવગ્રહાદિ ક્રિયાઓપૂર્વક ક્રમે ક્રમે નથી થતું. તેને કશું પક્ષ નથી; કારણ કે, તે જાતે જ જ્ઞાનરૂપ બને છે; તે ઈક્વિાતીત (ઇકિયનિરપેક્ષ) હેઈ, તેને ઈદ્રિયની મર્યાદા નથી; તે બધી બાજુએ બધી ઈકિયેના ગુણેથી સમૃદ્ધ બને છે. ઈદ્રિયોની સહાયતા વિના કેવળ આત્મા વડે આકાશાદિ અમૂર્ત દ્રવ્યનું કે મૂર્ત દ્રવ્યોમાં પણ અતીન્દ્રિય એવા પરમાણુ વગેરે પદાર્થોનું યા તે ક્ષેત્રકાળ વગેરેથી ઢંકાયેલી વસ્તુઓનું, તથા પિતાનું કે અન્ય દ્રવ્યનું એમ બધાનું જે જ્ઞાન થાય છે, તે અમૂર્ત અને અતીન્દ્રિય હાઈ પ્રત્યક્ષ છે. જ્યારે આત્મા અનાદિ બંધવશાત મૂર્ત (શરીર) બને છે, ૧. ઈદ્રિય અને મનથી જે જ્ઞાન થાય છે, તેના ચાર કમિક ભેદ હોય છે. જેમકે, ગાઢ અંધકારમાં કાંઈક સ્પર્શ થતાં “આ કંઈક છે” એવું પ્રથમ જ્ઞાન થાય છે. તે અવ્યક્ત જ્ઞાન “અવગ્રહ” કહેવાય છે. ત્યાર બાદ તેને વિશેષ રૂપે નિશ્ચય કરવા જે વિચારણું થાય છે, તે “ઈહિ”. જેમકે, “આ દોરડાને સ્પર્શ છે કે સાપને ? – એવો સંશય થતાં વિચારણું થાય છે કે આ દેરડાનો સ્પર્શ હેવો જોઈએ; સાપ હોય તે ફૂંફાડે. માર્યા વિના ન રહે.” ઈહાદ્વારા ગ્રહણ કરેલા વિશેષને કંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, તે “અવાય ”. અવાયરૂપ નિશ્ચય કેટલાક સમય સુધી કાયમ રહે છે, પણ પછી મન બીજા વિશ્વમાં ચાલ્યું જતાં તે નિશ્ચય લુપ્ત થઈ જાય છે, છતાં તે એવો સંસ્કાર મૂકતો જાય છે કે જેથી આગળ કોઈ નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા વ્યાપારે “ધારણ” કહેવાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉસ આત્માનું શુદ્ધ સ્વરૂપ ત્યારે જ તે પિતાનાથી જાણવા યોગ્ય મૂર્તિ પદાર્થોને અવગ્રહ, ઈહા વગેરે ક્રમથી જાણે છે અથવા નથી જાણતો. [પ્ર.૧,૫૩-૮] સર્વાગતતા આત્મા જ્ઞાન જેટલો હોવાથી અને જ્ઞાન રેય જેટલું હોવાથી, તથા ય લોક અને અલોક એમ સર્વ હોવાથી, જ્ઞાનરૂપ આત્મા સર્વાગત કહેવાય છે. જે આત્મા જ્ઞાન એટલે ન હોય, તો કાં તો તેનાથી અધિક હોય કે ઓછો હોય. જે એ છો હોય, તે આત્માની બહારનું જ્ઞાન અચેતન હેઈ, કેમ કરીને “ જાણી શકશે? અને આત્મા જે જ્ઞાનથી અધિક હોય, તે જ્ઞાન વિના કેમ કરીને જાણે શકશે? માટે, જ્ઞાનમય હોવાથી કેવલજ્ઞાની જિનવર સર્વાગત છે એમ કહેવું જોઈએ. જગતના તમામ પદાર્થો તેના વિષયરૂપ હોવાથી તગત છે. જ્ઞાન આત્મા જ છે; કારણ કે આત્મા વિના જ્ઞાન ક્યાં રહી શકે ? માટે જ્ઞાન આત્મા છે; અને આત્મા જ્ઞાન છે; અથવા અન્ય (સુખાદિ) પણ છે. [પ્ર.૧,૨૧-૭] આત્મા જ્ઞાનસ્વભાવી છે; અને પદાર્થો તેના રેય છે. પરંતુ ચક્ષુ અને રૂપ જેમ અ ન્યમાં પ્રવેશ કરતાં નથી, તેમ જ્ઞાન અને સેય અન્યમાં પ્રવેશ કરતાં નથી. ચક્ષુ જેમ રૂપમાં પ્રવેશ કરતું નથી, તેમ જ્ઞાની માં પ્રવિષ્ટ થતું નથી, કે તેઓ વડે આવિષ્ટ થતો નથી. છતાં. અશેષ જગતને તે ચક્કસ જાણે છે અને જુએ છે. લોકમાં જેમ દૂધમાં ડૂબાવેલું ઇંદ્રનીલ રત્ન પિતાના પ્રકાશથી દૂધને વ્યાપી દે છે, તેમ જ્ઞાન અર્થોને વ્યાપી દે છે. જે અર્થે જ્ઞાનમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્નો ન હોય, તે જ્ઞાન સર્વગત ન બને; પરંતુ જે જ્ઞાન સર્વગત હોય, તે અર્થે જ્ઞાનમાં સ્થિત નથી એમ કેમ કહેવાય? કેવલી ભગવાન રેય પદાર્થોને નથી સ્વીકારતો, નથી ત્યાગતો કે નથી તેમનારૂપે પરિણમત; છતાં બધું નિરવશેષ ચારે તરફથી જાણે છે. [પ્ર.૧,૨૮,૩૨] જ્ઞાયતા જે જાણે છે, તે જ જ્ઞાનરૂપ છે; જ્ઞાન વડે આત્મા જ્ઞાયક થતો નથી. માટે આત્મા જ જ્ઞાન છે. આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે અને બધા પદાર્થો તે જ્ઞાનમાં સ્થિત થાય છે. ય દ્રવ્ય અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ પ્રકારનું છે. અને એમાં આત્મા તેમજ બીજા પાંચ દ્રવ્યોને સમાવેશ થાય છે. તે બધાં દ્રવ્યના વિદ્યમાન તથા અવિદ્યમાન બધા પર્યાય પિતપોતાના વિશેષ સહિત વર્તમાનકાલિકની પેઠે કેવલજ્ઞાનમાં વર્તે છે. જે પર્યાયે હજુ ઉત્પન્ન નથી થયા અને જે ઉત્પન્ન થઈને નષ્ટ થઈ ગયા છે, તે બધા અવિદ્યમાન છે; છતાં કેવળજ્ઞાનને તે બધા પ્રત્યક્ષ છે. જે અતીત કે અનાગત પર્યાયે કેવળજ્ઞાનને પ્રત્યક્ષ ન થતા હોય, તો તેને દિવ્ય કોણ કહે? જેઓ ઇકિયાચર પદાર્થોને અવગ્રહ, ઈહા વગેરે કમપૂર્વક જાણે છે, તેઓને પરોક્ષ વસ્તુ જાણવી ૧. જેમ દીવો બીજા પદાર્થોને તેમજ પોતાને પણ પ્રકાશિત કરે છે, તેમ આત્મા પોતાને તેમજ પરને બંનેને જાણે છે. તેથી તેનો પણ રૂચમાં સમાવેશ થાય છે. ૨. જુઓ પા. ૭૨, ન. ૧. Page #84 -------------------------------------------------------------------------- ________________ આત્માનું શુદ્ધ પ અશક્ય હાય. પરંતુ અતીન્દ્રિય જ્ઞાન તા પ્રયુક્ત-200 પ્રદેશરહિત, મૂર્ત કે અમૂ, અતીત કે અનાગત પર્યાયાને જાણે છે. વળી, જે ત્રિભુવનસ્થ ત્રૈકાલિક પદાર્થોને એકી સાથે ન જાણી શકે, તે બધાં પરિણામે સહિત એક દ્રવ્યને પણ ન જાણી શકે; અને જે અનંત પર્યાયેાયુક્ત એક દ્રવ્યને પણ ન જાણી શકે, તે અનત દ્રવ્યાને પણ એકી સાથે શ રીતે જાણી શકે? જો જ્ઞાનીનું જ્ઞાન જુદા જુદા અને અવલખીને ક્રમપૂર્વક ઉત્પન્ન થાય, તેા તેનું તે જ્ઞાન નિત્ય પણ ન કહી શકાય; ક્ષાયિક પણ ન કહી શકાય, કે સર્વાંગત પણ ન કહી શકાય, એક સમયે ત્રિકાલવિષયક સર્વત્ર રહેલા સર્વ પદાર્થાને જાણનાર એ જ્ઞાનનું તા જુઓ! [પ્ર.૧,૪૭-૫૧] માહાત્મ્ય ખધરહિતતા પેાતાનું કેવલજ્ઞાની તે બધા પદાર્થો જાણે છે, છતાં તેમને કારણે રાગાદિ પામતા નથી, તેમને ગ્રહણ કરતા નથી, કે તે-રૂપ નથી; તેથી તેને કશું અંધન નથી થતું. કર્મો તેા ફળ અવશ્ય આપવાનાં જ. પરંતુ તે ક્ળામાં જે મેાહિત થાય છે કે રાગદ્વેષ કરે છે, તે બધન પામે છે. જેમ સ્ત્રીએ।માં માયાચાર અવશ્ય હોય છે, તેમ તે અરહાને કર્મના ઉદયકાળમાં સ્થાન, આસન, વિહાર, ધર્મોપદેશ વગેરે અવસ્ય હેાય છે. પરંતુ તેમની તે બધી ક્રિયાએ કર્માંના પરિણામરૂપ (ઔદિયક) હેાય છે. તે મેાહાદિ વિનાની સ્વાભાવિક ૧. આવરણેાના ક્ષય થ્યાથી પ્રગટ થયેલું કેવલજ્ઞાન. GU પરિણામ અનતે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ત્રણ રત્ના હાવાથી તેનાથી જૂનાં કર્મા માત્ર ક્ષય થાય છે, નવું [પ્ર.૧,૫૨,૪૨-૬] અધન થતું નથી. જ્ઞાનની પેઠે સુખ પણ એ પ્રકારનું છે: અતીન્દ્રિય અમૂર્ત, અને ઐન્દ્રિય મૂર્ત, ઇંદ્રિયાદિની સહાય વિના સ્વયં ઉત્પન્ન થયેલું, સંપૂર્ણ, અનંત અર્થાને વ્યાપેલું, વિમલ તથા અવગ્રહાદિ ક્રમથી રહિત જે જ્ઞાન છે, તે જ ઐકાંતિક સુખ છે. જે કેવલજ્ઞાન છે, તે જ સાચું સુખ પણ છે. કેવલજ્ઞાનીનાં બધાં ઘાતિકર્માં ક્ષય પામ્યાં હેવાથી તેને કશે! ખેદ હેાતે! નથી. સ્વાભાવિક જ્ઞાન-દનનેા ધાત કરનારું તેનું બધું અનિષ્ટ નાશ પામી ગયું, અને પદાર્થોને પાર પામેલું જ્ઞાન અને લેાક તથા અàાકમાં વિસ્તાર પામતું દર્શન એ ઇષ્ટ વસ્તુ તેને પ્રાપ્ત થઈ. તેનું સુખ સર્વ સુખામાં પરમ છે એમ જે માને છે, તે જ ભથ્ય (મેાક્ષને અધિકારી) છે; જે નથી માનતા, તે અભવ્ય છે. [પ્ર.૧,૫૯-૬૨] પારમાર્થિક સુખરૂપતા મનુષ્યા, અસુરે અને દેવાના અધિપા સાહજિક ઇંદ્રિયેાથી પીડિત થઈ, તે દુ:ખ સહન ન થવાથી રમ્ય વિયેામાં રમે છે. જેમને વિયામાં રતિ છે, તેમને દુ:ખ સ્વાભાવિક છે એમ જાણે.. નહીં તે, વિષયે। માટે તેમની પ્રવૃત્તિ જ ન સંભવે. ત્યાં પણ, સ્વભાવથી જુદી જુદી ઇંદ્રિયાથી ભાગ્ય ઇષ્ટ વિષ્યાને પામીને સુખરૂપે પરિણમતે આત્મા પોતે જ સુખનું કારણ છે; દેતુ નથી. એ તે! નક્કી જાણવું કે, દેહ સુખ આપતા નથી. સ્વર્ગીમાં જીવતે કશું જુદા જુદા વિષયેાને આ લેાકમાં કે જીવ પાતે જ Page #86 -------------------------------------------------------------------------- ________________ આત્માનું શુદ્ધ સ્વરૂપ એ પ્રમાણે વિષયેાનું શું વશ થઈ, જાતે સુખ કે દુઃખરૂપે પરિણમે છે. જો આત્મા પોતે જ સુખરૂપ હોય, તે। પછી કામ છે? જેને અધકારને નાશ કરનારી દૃષ્ટિ જ પ્રાપ્ત થઈ હોય, તેને દીવાનું શું પ્રયેાજન ! જે પ્રમાણે આકાશમાં આદિત્ય દેવ પાતે જ તેજરૂપ તથા ગરમીરૂપ છે, તે પ્રમાણે મુક્ત આત્મા (સિદ્ધ દેવ ) પાતે જ્ઞાન તથા સુખરૂપ છે. [પ્ર.૧,૬૩-૮] કર્રરૂપી મિલનતાથી રહિત અનેàા, સ દર્શન તથા જ્ઞાનયુક્ત બનેલે તે જીવ આયુષ્ય પૂરું થયે લેાકની ટચે ( આવેલા સિદ્ધ ક્ષેત્રમાં) જઈ પહોંચી ઈંદ્રિયાતીત, અનંત, આધારહિત, અને આત્મિક સુખ પામે છે. [૫.૨૮] પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારના અંધાથી સર્વશઃ મુક્ત થયેલેા જીવ ઊર્ધ્વ જાય છે; બીજા બધા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એમ છ દિશાઓમાં જાય છે. [૫૭૧-૩] ७७ ૧. જીવમાં કર્યાં પરમાણુઓ બધાય છે તે વખતે જ તેમાં ચાર અંશાનું નિર્માણ થાય છે : (૧) જ્ઞાનને આવૃત્ત કરવાના, દર્શન અટકાવવાના કે સુખદુ:ખ અનુભવાવવા વગેરે સ્વભાવ. તેને ‘પ્રકૃતિબંધ' કહે છે. (૨) તે સ્વભાવથી અમુક વખત સુધી ચુત ન ાની કાલમાઁદા. તેને ‘સ્થિતિબંધ' કહે છે. (૩) સ્વભાવનું નિર્માણ થવા સાથે જ તેમાં તીવ્રતા મદતા આદિપણે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બધાય છે. તેને ‘અનુભાવમ‘ધ’ કહે છે. (૪) સ્વભાવ દીઠ તે પરમાણુ અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે. તે પરમાણુવિભાગને ‘પ્રદેરામ ધ’ કહે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫ માર્ગ ૧ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સવર, નિર્જરા, અધ અને મેાક્ષ – એ નવ પદાર્થોનું જ્ઞાન મુમુક્ષુને આવશ્યક છે. જ્ઞાનીઓએ તે નવ પદાર્થોનું સ્વરૂપ જે રીતે કહી બતાવ્યું છે, તેના ઉપર શ્રદ્ઘા અથવા રુચિ — એનું નામ સમ્યક્ત્વ અથવા સમ્યગ્દર્શન. તે નવ પદાર્થોની યથાર્થ સમજ તેનું નામ જ્ઞાન; અને તેને કારણે વિષયેામાં લંપટતાથી રહિત અની, સમભાવયુક્ત વર્તન —— તેનું નામ ચારિત્ર, શ્રદ્દા અને જ્ઞાનયુક્ત એવું રાગદ્વેષ વિનાનું ચારિત્ર, એ જ મેાક્ષના માગ છે. જેએ મેાક્ષના અધિકારી છે, એવા વિવેકબુદ્ધિવાળા પુરુષા તે માર્ગ પામે છે. [૫.૧૦૬-૮] જ્ઞાન, દર્શન, ચારિત્ર ― Page #88 -------------------------------------------------------------------------- ________________ માગ આસ્રવ અને આસવ એટલે દ્વાર; જે જે પાપસંવર ક્રિયાઓથી આત્માને કર્મબંધન થાય છે તે “આસવ” એટલે કે કર્મબંધનનું દ્વાર કહેવાય છે. સંયમમાર્ગમાં પ્રવર્તી, ઈદ્રિય, કષાય અને સંજ્ઞાને નિગ્રહ કરવામાં આવે, તો જ આત્મામાં પાપ દાખલ થવાનું દ્વાર બંધ થાય એટલે કે “સંવર' પ્રાપ્ત થાય. જેને સર્વ દ્રવ્યમાં રાગદ્વેષ કે મોહ નથી, તથા જેને સુખદુઃખ સમાન છે, એવા ભિક્ષુને શુભ કે અશુભ કર્મ બંધાતું નથી. જે વિરત મનુષ્યને મન–વાણુ–કાયાની પ્રવૃત્તિમાં પાપભાવ કે પુણ્યભાવ નથી હોતો, તેને સદા “સંવર’ છે. તેને શુભાશુભ કર્મ નથી બંધાતું. [પં.૧૪૦-૩] નિર્જરા આ પ્રમાણે સંયમ આચરવાથી નવાં આવતાં કર્મ બંધ થાય છે; પરંતુ પહેલાંનાં બંધાયેલાં કર્મો જ્યાં સુધી ખંખેરી નાખ્યાં નથી, ત્યાં સુધી આત્મા શુભાશુભ ભાવ પામ્યા જ કરવાનો; અને નવાં કર્મ બંધાતાં જવાનાં. તે બંધાયેલાં કમ ખંખેરી નાખવાં તેનું નામ નિર્જરા. જે માણસ સંયમ વડે નવાં કર્મો આવતાં અટકાવી, ધ્યાનયેગથી યુક્ત બની, બહુવિધ તપ આચરે છે, તે અવશ્ય પિતાનાં અનેક કર્મો ખંખેરી નાખે છે. જે આત્માર્થી સંયમયુક્ત બની, જ્ઞાનસ્વરૂપ ૧. ધ, લોભ, માન અને સાચા એ ચાર વૃત્તિઓ જીવના શુદ્ધ સ્વરૂપને મલિન કરતી હોવાથી કષાય કહેવાય છે. ૨. આહાર, ભય, પરિગ્રહ અને મિથુન એ ચારને સંજ્ઞાઓ કહેવામાં આવે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ત્રણ રત્ના આ આત્માને જાણી, તેનું સદૈવ ધ્યાન કરે છે, તે પુરુષ કર્માંરજ ખંખેરી નાખે છે. જેને રાગ, દ્વેષ, મેાહુ કે મન-વાણીકાયાની પ્રવૃત્તિ નથી, તેને જ શુભાશુભ કર્મ ખાળી નાખનારા ધ્યાનમય અગ્નિ પ્રાપ્ત થાય છે. યાગ એટલે કે પ્રવૃત્તિને કારણે કરજ બંધાય છે; યાગ મન–વાણી—કાયાની ક્રિયાથી થાય છે; બંધ આત્માના અશુદ્ધ ભાવાને કારણે થાય છે; અને ભાવા પ્રિય અપ્રિય પદાર્થીમાં રતિ, રાગ અને મેહયુક્ત હેાય છે. પ્રકારનાં કર્મ બંધાવાનું કારણુ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યાગ છે. તેમનું પણ કારણ રાગાદિભાવ છે. એ રાગાદિ ભાવ જેને નથી, તે બંધાતા જ નથી. રાગાદિ કારણેાના અભાવથી જ્ઞાનીને પાપકારક પ્રવૃત્તિએ ન હેાવાથી કર્મ બંધાતું અટકે છે. કના અભાવથી જીવ સર્વજ્ઞ અને સર્વલેાકદી થાય છે; તથા ઇંદ્રિયરહિત, અવ્યાબાધ અને અનંત સુખ પામે છે. શ્રદ્ધા અને જ્ઞાનથી પરિપૂર્ણ તથા અન્ય દ્રવ્યના સંબંધથી રહિત એવું ધ્યાન શુદ્ધસ્વભાવી સાધુને કક્ષયના હેતુ થાય છે. [૫.૧૪૪-૫૨] જે સયમયુક્ત છે, તથા જે સર્વ કર્માંનેા ક્ષય કરતા પ્રવર્તે છે, તેનાં વેદનીય, નામ, ગેાત્ર અને આયુષકર્મ પૂરાં ૧. જ્ઞાનને આવરનારાં; દનને આવરનારાં; સુખદુઃખરૂપ અનુભવ કરાવનારાં; દન અને ચારિત્રને મૂઢ કરનારાં; આયુષ નક્કી કરનારાં; ગતિ આકૃતિ વગેરે નક્કી કરનારાં (નામકર્મ ); ગેાત્ર નક્કી કરનારાં; અને ભાગ, વી' આદિમાં અંતરાય કરનારાં – એમ કર્મના આઠ પ્રકાર છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ સાગ થતાં, તે આ સંસારને છેડી દે છે. તેનું નામ મેક્ષ [૫.૧૫૩] અભિન્ન એવાં ચૈતન્યસ્વભાવથી અપ્રતિહત જ્ઞાન અને અપ્રતિહત જીવ દન એ જીવને સ્વભાવ છે. તેમનું (રાગાદિના અભાવથી) નિશ્ચિત સ્થિર અસ્તિત્વ એનું નામ જ નિર્મલ ચારિત્ર છે. જે જીવ વાસ્તવિક પેાતાના સ્વભાવમાં નિશ્ચલ છે, તે સ્વસમયી છે; પરંતુ ( અનાદિ મેહને કારણે ) અનેક (મતિજ્ઞાનાદિ) ગુણ અને ( નર, નારકાદિ ) પર્યંચા યુક્ત અને છે, તે પરસમયી છે. જે જીવ સ્વ-સ્વભાવનું જ આચરણ કરે છે, તે કબંધમાંથી મુક્ત થાય છે. જે જીવ રાગપૂર્વક પરદ્રવ્યમાં શુભાશુભ ભાવ કરે છે, તે સ્વરિત્રમાંથી ભ્રષ્ટ થઈ, પરચરિત્રી અને છે. સ સૉંગમુક્ત, અને અનન્યમના એવા જે જીવ પેાતાના શુદ્ધ સ્વભાવ નિશ્ચયપૂર્વીક જાણે છે તથા જુએ છે, તે સ્વચિરત્ર આચરે છે. જે જીવ પરદ્રવ્યમાં ઉપાદેયદ્ધિ વિનાના છે, તથા જે દર્શન અને જ્ઞાનથી અભિન્ન આત્માને જ આચરે છે, તે સ્વચિરત્ર આચરે છે. ધર્માદિ પદાર્થીમાં શ્રદ્ધા, એ સમ્યક્ત્વ અથવા દર્શન; અંગ અને પૂર્વપ્રથામાં જણાવેલું તે માન; અને તપાચરણ એ ચારિત્ર એવા વ્યાવહારિક મેક્ષમા છે. પરંતુ ઉપરનાં ત્રણથી સમાહિત થયેલા આત્મા જ્યારે ચારિત્ર - ૧. સમય એટલે સિદ્ધાંત, શાસ્ત્ર. સ્વસમયી એટલે પેાતાના ધના, – જૈન. જે સમભાવ – સ્વભાવ – પ્રાપ્ત કરે તે જ જૈન, એવું કહેવાને આશય છે. م Page #91 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ના થાય અને સ્વ-સ્વભાવથી અન્ય કાંઈ આચરતા નથી, અને (સ્વભાવ) છેડતા નથી, ત્યારે તે પારમાર્થિક દૃષ્ટિએ મેાક્ષમાગી છે એમ કહેવાય. જે પુરુષ અનન્યમય આત્માને આત્મા વડે જાણે છે તથા જુએ છે, તે નિશ્ચયપૂર્વક જ્ઞાન, દન અને ચારિત્રરૂપ બને છે. મુક્ત જીવ સર્વ વસ્તુઓને જાણે છે, તથા જુએ છે, તેથી તે અનંત સુખ પણ અનુભવે છે. અનંત જ્ઞાન અને અનત સુખ એક જ છે, એવું ભવ્ય જીવ જાણે છે; અભવ્ય જીવ તેવું નથી માનતા. સાધુએ કહે છે કે, દન, જ્ઞાન અને ચારિત્ર એ મેાક્ષમા છે, માટે તેમને સેવવાં. પરંતુ, તે ત્રણથી તે મધ પણ મેક્ષ પણ થાય. કેટલાક સરાગી નાની જીવ એમ માને છે કે, અહ્તાદિની ભક્તિથી દુ:ખમેાક્ષ થાય છે; પરંતુ તેનાથી તે જીવ પરસમય—રત થાય છે. કારણ કે, અદ્ભુત, સિદ્ધ, ચૈત્ય, શાસ્ત્ર, સાધુસમૂહ અને જ્ઞાન એ બધાંની ભક્તિથી પુરુષ પુણ્યકર્મ બાંધે છે; પણ કર્મક્ષય નથી કરતા, જેના હૃદયમાં અણુમાત્ર પણ પરદ્રવ્યમાં રાગ છે, તે પેાતાના શુદ્ધ સ્વરૂપને નથી જાણતા; ભલેને તે સ શાસ્ત્રો ભણેલે। હાય. આત્મ-ધ્યાન વિના ચિત્તભ્રમણના રાધ થવા શક્ય નથી; અને જેણે ચિત્તભ્રમણુ અટકાવ્યું નથી, તેને શુભાશુભ કર્મ બંધાતાં મટવાં શક્ય નથી. માટે નિવૃત્તિ (મેાક્ષ)ના અભિલાષીએ નિ:સંગ અને નિર્મળ ૨૨ ૧. ભવ્ય એટલે કે જે ભવિષ્યમાં મુક્તિ પામી શકે તેવી ચેાગ્યતાવાળા છે. જે તેવી ચાગ્યતા વિનાના છે તે અભયં કહેવાય. Page #92 -------------------------------------------------------------------------- ________________ માગ થઈને (સ્વરૂપ)સિદ્ધ આત્માનું ધ્યાન કરવું; તે જ તેને નિર્વાણ પ્રાપ્ત થશે; બાકી, જૈન સિદ્ધાંત કે તીર્થકરમાં શ્રદ્ધા બુદ્ધિવાળા, સૂત્ર ઉપર રુચિવાળા તથા સંયમ–તપથી યુક્ત મનુષ્યને પણ નિર્વાણ દૂર જ છે. મેક્ષની કામનાવાળાએ કયાંય કિંચિત્ માત્ર રાગ ન કરે. તે ભવ્ય જીવ આ ભવસાગરને તરી જાય છે. [૫.૧૫૪-૭૩] સંન્યાસ આ બધું જાણું, જે તારે દુઃખમાંથી છુટકારો જોઈતો હોય, તો સિદ્ધોને, જિનેશ્વરને અને શ્રમણને પુનઃ પુનઃ નમસ્કાર કરી, શ્રમણપણું સ્વીકાર. તેનો વિધિ આ પ્રમાણે છેઃ વડીલે, સ્ત્રી, અને પુત્રે રાજીખુશીથી છૂટે કરેલો તે મુમુક્ષુ અંધુવર્ગની રજા લઈ, આચાર્ય પાસે જાય. તે આચાર્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય—એ પાંચ આચારવાળા હોય, ગણને અધિપતિ હોય, ગુણાત્ય હાય, વિશિષ્ટ કુલ, રૂપ અને વયયુક્ત હોય, તથા બીજા શ્રમણને ઈષ્ટ હોય. તેની પાસે જઈ તેને નમસ્કાર કરી, “મારે સ્વીકાર કરે” એમ કહેવું. પછી, તે કૃપા કરે એટલે જૈન સાધુને આ પ્રમાણે વેશ ધારણ કરો: પ્રથમ તો, “હું બીજાનો નથી, બીજા ભારા નથી, અહીં મારું કાંઈ નથી' એવો નિશ્ચય કરી, જિતેન્દ્રિય થઈ જન્મતી વખતે જેવું રૂપ હતું તેવા બનવું (અર્થાત વસ્ત્રાદિને સર્વથા ત્યાગ કર ); કેશ, દાઢી વગેરે ઉપાડી નાખવાં; પરિગ્રહ વિનાને શુદ્ધ બનવું; હિંસાદિરહિત બનવું; શરીરને સંસ્કાર છોડી દેવા; Page #93 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ન આસક્તિપૂર્વક પ્રવૃત્તિ ન કરવી; અને શુભાશુભ ભાવોને ત્યાગ કરી, શુદ્ધ ભાવયુક્ત તથા નિર્વિકલ્પ સમાધિરૂપ ગ”યુક્ત બનવું. જૈન સાધુને પરની અપેક્ષા વિનાનો આ વેશ પુનર્ભવને વિનાશ કરનાર છે. આમ, પરમગુરુ પાસે જૈન સાધુની દીક્ષા લઈ તેને નમસ્કાર કરી, તેની પાસે વ્રતસહિત આચાર સાંભળી, તેમાં પ્રયત્નશીલ થનારે સાચે શ્રમણ થયો કહેવાય. શ્રમણ થયા છતાં, જે મુનિ જિને કહેલા પદાર્થો ઉપર શ્રદ્ધા નથી કરતો, તે સાચો શ્રમણ નથી; અને તે આત્માનું શુદ્ધ સ્વરૂપ પણ પ્રાપ્ત કરી શકવાનો નથી. જેની મેહદષ્ટિ નાશ પામી છે, જે શાસ્ત્રકુશળ છે, જે વિરાગચરિત્રમાં ઉદ્યમવંત છે, તે મહાત્મ “ધર્મ' એટલે કે શુદ્ધ આત્મારૂપ બને છે. [પ્ર.૧,૯૧-૨; પ્ર.૨,૧-૭] મૂળ ગુણે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ દિને નિષેધ, કેશ ટૂંપાવવા, છે આવશ્યક ક્રિયાઓ, વસ્ત્રરહિતતા, અસ્નાન, ભૂમિશયા, ૧. ચાલવા-બેસવામાં, વસ્તુઓ લેવા-મૂકવામાં વગેરેમાં જીવજંતુની હિંસા ન થાય તે માટે જોઈ–તપાસીને પ્રવૃત્તિ કરવાના પાંચ નિયમ “સમિતિ” કહેવાય છે. વધુ વિગત માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૩૯ ઇ. ૨. તે છે આ પ્રમાણે: (૧) સામાયિક-– એટલે કે દુશ્ચિંતનને ત્યાગ કરી, ધાર્મિક બાબતેના ચિંતનપૂર્વક સમભાવમાં ચિત્તને સ્થાપિત કરવું તે. (૨) ચતુર્વિશતિસ્તવ – એટલે કે ૨૪ તીર્થકરાનું નામપૂર્વક ગુણકીર્તન. (૩) વંદન – એટલે કે Page #94 -------------------------------------------------------------------------- ________________ સાગ ૫ દાતણ ન કરવું, ઊભા ઊભા જમવું અને એક વાર જમવું એ ૨૮ને જિનવરે શ્રમણના ‘મૂળ ગુણા’ કહ્યા છે. તેમાં પ્રમાદ કરનાર શ્રમણનું શ્રમપણું રદ થાય છે, અને તેને ફરી નવેસર દીક્ષા લેવી પડે છે. દીક્ષા આપનાર ગુરુ પ્રત્રજ્યાદાયક ' કહેવાય છે; અને સંયમના એકદેશીય કે સદેશીય છેદ કરી કરી તેમાં સ્થાપન કરનાર ગુરુ ‘નિર્યાપક’ કહેવાય છે. પોતે સાવધાન રહીને પ્રવૃત્તિ કરી હાય, છતાં કાઈ શ્રમણના સંયમનેા છેદ થઈ જાય, તે આલેાચના કરી, ક્રી પ્રવૃત્તિ શરૂ કરવી એટલું અસ છે. પરંતુ, જાણતાં જ સયમનેા ભંગ કર્યો હાય, તે। જનમાર્ગની વ્યવહારક્રિયામાં ચતુર એવા શ્રમણ પાસે જઈ, પેાતાને દોષ તેની આગળ પ્રકાશિત કરી, તે જેમ બતાવે તેમ કરવું. શ્રમણે ગુરુની સેાબતમાં કે અન્ય સ્થાને પેાતાના શ્રમપણાના ભંગ થવા દીધા વિના, તથા પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટ સંબંધેા ત્યાગીને વિહરવું. જે શ્રમણ હંમેશાં દર્શનપૂર્ણાંક, જ્ઞાનને અધીન રહીને આચરણ કરે છે; અનંત ગુણ સહિત જ્ઞાનસ્વરૂપ આત્મામાં " વદનાયેાગ્ય ધર્માંચાર્યને વિધિસર નમન; તથા કરેલા દેષાની કબૂલાત અને ક્ષમાપ્રાર્થના. (૪) પ્રતિક્રમણ – એટલે કે શુભ આચારમાંથી અશુભ આચારમાં પ્રવૃત્તિ કરી હેાય ત્યાંથી શુભમાં વિધિપૂર્ણાંક પાછા આવવું તે. (૫) કાયાત્સ એટલે કે સ્થાન, મૌન, અને ઘ્યાન તથા શ્વાસેામ્ફાસાદિ ખાદ કરતાં શરીરની અન્ય તમામ પ્રવૃત્તિઓના ત્યાગરૂપી તપ. (૬) પ્રત્યાખ્યાન એટલે કે પ્રવૃત્તિની મર્યાદા નક્કી કરવી – કાંઈ પણ હિંસાદિનિવૃત્તિ જેને નિયમ લેવે! તે. ૧. મૂળમાં, તે દેપસ્થાપક શાય છે.’ Page #95 -------------------------------------------------------------------------- ________________ ક ત્રણ રત્ના નિત્ય લીન રહે છે; તથા મૂળ ગુણામાં પ્રયત્નશીલ રહે છે, તેનું શ્રમપણું પારપૂર્ણ કહેવાય છે. ઉપવાસ, નિવાસસ્થાન કે મુસાફરી, પરિચિત મુનિ — એ કશામાં કે વિકથા મુનિએ લીન ન થવું.[પ્ર.૩,૮-૧૫] માટે, ભાજન કે દેહમાત્ર પરિગ્રહ કે વગેરેમાં પ્રયત્નશીલ અહિંસા સુવા, બેસવા અને ચાલવા વગેરેમાં મુનિની સાવધાનતા વિનાની જે પ્રવૃત્તિ " એમ. મેદરકારીથી છે, તે જ તેની હુંમેશ નિરંતર ચાલતી હિંસા છે. કારણકે, ખીજો જીવ મરા કે જીવા’ વનારને હસાનું પાપ ચોક્કસ લાગે સમિતિયુક્ત છે, તથા યત્નશીલ છે, થતા નથી. સાવધાનતાથી ન છે. પરંતુ, જે મુનેિ તેને હિંસામાત્રથી અધ વનારા શ્રમણ્યે જીવકાર્યાના વધ કરનારા ગણાય છે; પરંતુ, હંમેશાં પ્રયત્નપૂર્વક વર્તનારા જળમાં કમળની પેઠે નિર્લેપ રહે છે. [પ્ર૩,૧૬-૮] મુનિની કાયચેષ્ટાથી જીવ ભરતાં, ઉપર જણાવ્યા પ્રમાણે બંધ થાય છે કે નથી પણ થતા; પરંતુ પરિગ્રહથી તે મધ અવશ્ય થાય છે; તેથી. શ્રમણા સન ત્યાગ કરે છે. જ્યાં સુધી મુનિ સર્વસ્વને નિરપેક્ષ ત્યાગ ન કરે, ત્યાં સુધી તેની ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી; અને જ્યાં સુધી ચિત્ત અશુદ્ધ છે, ત્યાં સુધી કક્ષય કેમ કરીને થાય ? પરિગ્રહ કરનારમાં આસક્તિ, આરંભ કે અસંયમ હોવાનાં જ, અને પરદ્રવ્યમાં જ્યાં સુધી રતિ છે, અપરિગ્રહ Page #96 -------------------------------------------------------------------------- ________________ 12શરી૨. તેથી કરી પણ થાય નવાળાને તારા માગ ત્યાં સુધી મનુષ્ય કેમ કરીને આત્માનું પ્રસાધન કરવાનો ? કાળ અને ક્ષેત્ર વરતીને કઈ શ્રમણ કાંઈ પરિગ્રહ સેવતો હોય, તો પણ તેણે એવી રીતે વર્તવું કે જેથી તેને સંયમને છેદ ન થાય. તેને પરિગ્રહ ગમે તેટલે અલ્પ હોય તો પણ તે નિષિદ્ધ તે હરગિજ ન હો જોઈએ; અસંયમીઓ જેની ઈચ્છા કરે તે ન હો જોઈએ; તથા મમતા, આરંભ અને હિંસાદિક ઉત્પન્ન કરનાર ન હોવો જોઈએ. મેક્ષની કામનાવાળાને તો દેહને લગતા જરા સરખો ખ્યાલ પણ થાય, તે પણ તેને માટે તે સંગરૂપ છે; તેથી કરીને જિનેશ્વરેએ (દાતણ, સ્નાન વગેરે) શારીરિક સંસ્કારને પણ ત્યાગ ઉપદેશ્યો છે. [પ્ર.૨,૧૯-૨૪] જૈનમાર્ગમાં મુમુક્ષને નીચેની સાધનસામગ્રી વિહિત છેઃ જેવું જખ્યું હોય તેવું પિતાનું (નગ્ન) શરીર; ગુરુવચન; વિનય; અને સૂત્રાધ્યયન. જેને આ લોકની અપેક્ષા નથી, કે પરલોકની આસક્તિ નથી, જેના આહારવિહાર પ્રમાણસર છે, તથા જે કપાયરહિત છે, તે જ શ્રમણ કહેવાય. જેને આત્મા એષણરહિત છે, તેને સંદા ઉપવાસરૂપી તપ જ છે. શ્રમણો એ ઉપવાસની જ આકાંક્ષા કરે છે. આકાંક્ષા વિના, ભિક્ષાથી જે કાંઈ તેઓ ભાગી લાવે છે, તે ખાધા છતાં તેઓ અનાહારી જ છે. શ્રમણને કેવળ દેહનો જ પરિગ્રહ છે; એ દેહમાં પણ તેને મમત્વાદિ નથી; તથા તેને તે પિતાની શક્તિ ચોર્યા વિના તપમાં જ યોજે છે. શ્રમણ એક જ વાર ખાય છે; પેટ ઊણું રાખીને ખાય છે; ભિક્ષા ભાગતાં જેવું મળે તેવું ખાય છે; દિવસે જ ખાય છે; રસની માત્મા ઉપવાસની જ જાય છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને અપેક્ષા વિના ખાય છે; અને મઘમાંસનો ત્યાગ કરે છે. બાળક હોય, વૃદ્ધ હોય, થાકી ગયો હોય કે રોગગ્રસ્ત થયે હોય, તે તેવી અવસ્થામાં તેણે પિતાના મૂલ ગુણનો ઉચ્છેદ ન થાય તેવી રીતે, પિતાની શક્તિ કે અવસ્થાને ગ્ય ચય કરવી. જે શ્રમણ પોતાના આહારવિહારમાં દેશ, કાળ, શ્રમ, શક્તિ અને શરીરની સ્થિતિ જોઈ-વિચારીને વરસે છે, તેને થોડામાં ઘેડું બંધન પ્રાપ્ત થાય છે. [પ્ર.૨,૨૨૩૧] શાસ્ત્રજ્ઞાન જે એકાગ્ર હોય, તે શ્રમણ કહેવાય; અને જેને પદાર્થોને નિશ્ચય હાય તે જ એકાગ્ર થઈ શકે. પરંતુ અર્થોને નિશ્ચય આગમથી થઈ શકે છે; માટે આગમજ્ઞાન મેળવવાનો પ્રયત્ન સૌથી અગત્યને છે. આગમ ભણવા છતાં જે તત્વાર્થમાં શ્રદ્ધા ન હોય, તે મુક્તિ ન મળે. તે જ પ્રમાણે, શ્રદ્ધા હોવા છતાં તે મુજબ સંયમ (આચરણ) ન હોય, તે નિર્વાણપ્રાપ્તિ ન થાય. અજ્ઞાની જે કર્મને લાખ કે કરડે ભવે ક્ષય કરી શકે, તે કર્મને જ્ઞાની એક ઉસમાત્રમાં ક્ષય કરી નાખે છે. વળી, જેને દેહાદિમાં અણુમાત્ર આસક્તિ હોય, તે બધાં આગમે ભણ્યા હોય તો પણ સિદ્ધિ મેળવી ન શકે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી સુરક્ષિત હય, પાંચે ઈકિયેનો નિગ્રહ કરનારે હેય, કષાયોને જીતનારે હોય, અને દર્શન તથા જ્ઞાનથી પરિપૂર્ણ હોય, તો તે શ્રમણ સંયમી કહેવાય. તેને શત્રુ કે બાંધવવર્ગ, સુખ કે દુ:ખ, પ્રશંસા કે નિંદા, ઢેકું કે સોનું તથા જીવિત અને મરણ સમાન હોય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેમાં જે Page #98 -------------------------------------------------------------------------- ________________ માગ એકી સાથે પ્રયત્નશીલ હૈય, તે એકાગ્રતા પ્રાપ્ત કરી શકે છે; અને તેનું જ શ્રમણપણું પરિપૂર્ણ કહેવાય છે. બીજું દ્રવ્ય મળતાં જે અજ્ઞાની શ્રમણ મેહ, રાગ કે દ્વેષ પામે છે, તે વિવિધ કર્મોથી બંધાય છે. પરંતુ, જે શ્રમણ અન્ય દ્રવ્યમાં રાગ, દ્વેષ કે મેહ નથી પામતે, તે ચોકસ વિવિધ કર્મોનો ક્ષય કરી શકે છે. [પ્ર.રૂ૩ર-૪] સેવા-ભક્તિ જૈન સિદ્ધાંતમાં, શુદ્ધ ભાવવાળા અને શુભ ભાવવાળા એમ બે પ્રકારના શ્રમણો કહ્યા છે. તેમાં જે શુદ્ધ ભાવવાળા છે, તે જ કર્મબંધનથી રહિત (અનાસવ) છે; બીજા બધા કર્મબંધનમાં જ છે. અહંતાદિમાં ભક્તિ, તથા શાસ્ત્રજ્ઞ આચાર્યાદિ પ્રત્યે વત્સલતાવાળે શ્રમણ શુભ ભાવાળો કહેવાય છે. જ્યાં સુધી પોતાની સરાગ અવસ્થા છે, ત્યાં સુધી સંતપુરુષોને વંદન-નમસ્કાર કરવાં; તેઓ સામા આવે ત્યારે ઊભા થવું; તેમનું અનુસરણ કરવું વગેરે પ્રવૃત્તિને શ્રમણને નિષેધ નથી. દર્શન અને જ્ઞાનને ઉપદેશ આપવો, શિષ્યો ગ્રહણ કરવા, તેમનું પિષણ કરવું અને જિનેન્દ્રની પૂજા વગેરેને ઉપદેશ આપવો – એ સરાગ અવસ્થાવાળા મુનિએની ચર્ચા છે. બીજા ને બાધા ન થાય તે રીતે ચતુર્વિધ શ્રમણસંઘનાં સેવાદિ કરવાં, તે પણ સરાગ અવસ્થાવાળાની પ્રવૃત્તિ છે. પરંતુ, તેવી સેવા કરવાને અર્થે અન્ય જીવવગને તકલીફ આપે, તે તે શ્રમણ નથી રહેતો. કારણકે, તેમ કરવું એ તે ગૃહસ્થ શ્રાવકને ધર્મ છે. (રાગીએ) ગૃહસ્થ ધર્મ પાળતા કે યતિધર્મ પાળતા Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ત્રણ રત્ના જૈનાની નિષ્કામ બુદ્ધિથી સેવાદિ કરવાં. તેમ કરતાં થોડુઘણું કર્મબંધન થાય તા પણ વાંધો નહિ. રાગથી, ક્ષુધાથી, તૃષ્ણાથી કે શ્રમથી પીડિત શ્રમણને જોઈ તે સાધુએ યથાશક્તિ તેને મદદ કરવી. રાગી, ગુરુ, તથા પેાતાનાથી નાના કે મેટા શ્રમણેાની સેવાને અર્થે અલૌકિક મનુષ્યા સાથે શુભભાવપૂર્વક ખેલવા-ચાલવાના પ્રસંગ પડે તેને પણ નિષેધ નથી. આ અધી શુભભાવયુક્ત ગૃહસ્થ માટે કલ્યાણકર છે. મેાક્ષરૂપી પરમ સૌખ્ય પ્રાપ્ત કહી શકાય તેનેા રાગ પણ પાત્રવિશેષે આપે છે; સમાન બીજ પણ જુદી ભૂમિમાં ભિન્ન પરિણામ પામે છે. ચ કારણકે, શ્રમણ કે તેનાથી યથાક્રમે થાય છે. વળી, અલ્પજ્ઞાનીએ બતાવેલાં વ્રત, નિયમ, અધ્યયન, ધ્યાન અને દાન આચરનારા પુરુષ પણ મેક્ષ નથી પામતા; માત્ર સુખરૂપ દેવ-મનુષ્ય-ભાવ પામે છે. જેમને પરમાનું જ્ઞાન નથી, તથા જેમનામાં વિષયકષાય અધિક તેવાઓની કરેલી દાનસેવા વગેરેને પરિણામે હલકા મનુષ્યભાવ પ્રાપ્ત થાય છે. જે વિષયકષાયને શાસ્ત્રમાં પાપરૂપે જણાવ્યા છે, તેમાં બધાયેલા પુરુષા મુક્તિ કેવી રીતે અપાવી શકે ? તે જ પુરુષ મેાક્ષરૂપી સુમાનેા ભાગી થઈ શકે છે, જે પાપકમાંથી ઉપરત થયેા હાય, જે સ ધર્મીમાં સમષ્ટિવાળા હોય, તથા જે ગુણસમૂહનું સેવન કરનારા હાય. અશુભ ભાવામાંથી વિરત થયેલા અને શુદ્ધ કે શુભ ભાવાવાળા પુરુષા લેાકને તારી શકે છે; તેઓની સેવા કરનારા જરૂર ઉત્તમ સ્થાન પામે છે. [પ્ર.૩,૪૫-૬૦] ປີ່ າ અલબત્ત, શુભ વિપરીત લ Page #100 -------------------------------------------------------------------------- ________________ મા ૯૧ ઉત્તમ પાત્રને જોઈ, ઊભા થવું, વંદન કરવું, વગેરે ક્રિયા અવસ્ય કરવી. કારણ કે, પોતાનાથી વધારે ગુણવાળાને આવતા દેખી ઊભા થવું, તેને આદર કરવા, તેની ઉપાસના કરવી, તેનું પાષણ કરવું, તેને હાથ જોડવા, તથા તેને પ્રણામ કરવા એમ જિનાએ કહેલું છે. શાસ્ત્રનાનમાં નિપુણ તથા સંયમ, તપ અને જ્ઞાનથી પિરપૂર્ણ એવા શ્રમણાના ખીજા શ્રમણાએ ઊડી આદર કરવે, તેમની ઉપાસના કરવી, અને તેમને નમન કરવું. કેાઈ શ્રમણ સંયમ, તપ અને શાસ્ત્રજ્ઞાનયુક્ત હાય, પરંતુ જો તેને જિનાએ જણાવેલા આત્માદિ પદાર્થોમાં શ્રદ્ધા ન હોય, તે। તે શ્રમણ કહેવાવાને યે!ગ્ય નથી. મુનિ ભગવાનના ઉપદેશ પ્રમાણે વર્તનારા શ્રમણને દેખી, દ્વેષભાવથી તેની ફ્રેંકડી કરે છે, અને તેના પ્રત્યે પૂર્વોક્ત વિનયાદિ ક્રિયાએ નથી કરતા, તેનું ચારિત્ર નષ્ટ થાય છે. પેાતાનામાં ગુણ ન હેાવા છતાં, પાતે શ્રમણ છે એટલા માટે જે મુનિ પેાતાનાથી અધિક ગુણવાળા પાસેથી વિનયની આકાંક્ષા રાખે છે, તે અનંત સસારને ભાગી અને છે. તે જ પ્રમાણે શ્રમણપણામાં વધારે ગુણાવાળા મુનિ હીન ગુણવાળા પ્રત્યે વિનયાદિ ક્રિયાએ આચરે, તે તે જૂઠાણું આચરી ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. જે જેને સૂત્રેાનાં પ૬ અને અના છે, જેના કષાયેા શાંત થયા છે, અને જે પ્રવૃત્ત છે, તથા તપસ્યામાંય જે અધિક મુનિ પણજો લૌકિક કાના સંસ` ન તે સંયમી થઈ શકતા નથી. પ્રવ્રજ્યા લઈ તે વિનય નિશ્ચય થયે સદાચારમાં છે, એવા તજે, તે પણ જે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨ ત્રણ રત્ના નિગ્રંથ મુનિ ઐહિક કર્મોમાં મચેલા રહે છે, તે ભલે સંયમ અને તપયુક્ત હાય, પણ તેને લૌકિક જ કહેવા જોઈ એ. માટે, જે શ્રમણને દુ:ખમાંથી મુક્ત થવાની ઇચ્છા હાય, તેણે સમાન ગુણવાળાની કે અધિક ગુણવાળાની સેાબતમાં રહેવું. નમામાં રહીને પણ જેએ પદાર્થનું સ્વરૂપ વિપરીત સમજીને એ જ તત્ત્વ છે એમ નિશ્ચય કરી બેસે છે, તે ભવિષ્યમાં અત્યંત દુઃખ ભાગવતા લાંબા કાળ સુધી ભટકે છે. મિથ્યા આચરણથી રાહત, પદાર્થીના યથાર્થ સ્વરૂપના નિશ્ચયવાળે, અને પ્રશાંતચિત્ત એવા મુનિ પરિપૂર્ણ શ્રામણ્યવાળા છે, અને તે આ અફળ સંસારમાં લાંખે વખત જીવતા નથી. [પ્ર.૩,૬૧-૭૩] Page #102 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ જે પારમાર્થિક દૃષ્ટિબિંદુ Page #103 -------------------------------------------------------------------------- ________________ Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક બે દષ્ટિએ જેમ પ્લેચ્છ લોકોને સ્વેચ્છ ભાષા | વિના કાંઈ સમજાવી શકાય નહીં, તેમ સામાન્ય લોકોને વ્યવહારદષ્ટિ વિના પારમાર્થિક દૃષ્ટિ સમજાવવી અશક્ય છે. વ્યવહારદષ્ટિ અસત્ય છે; અને શુદ્ધ પારમાર્થિકદૃષ્ટિ જ સત્ય છે. જે જીવ પારમાર્થિક દષ્ટિનું અવલંબન લે છે, તથા તે દૃષ્ટિએ જ જીવ–અજીવ, પુણ્યપાપ, આસ્રવ–સંવર, નિર્જર, બંધ અને મેક્ષ એ નવ તનું સ્વરૂપ સમજે છે, તે જ સમ્યષ્ટિ જીવ કહેવાય. પરમ ભાવમાં સ્થિત અધિકારીઓએ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ જણાવનાર પારમાર્થિક દૃષ્ટિની જ ભાવના કરવી જોઈએ. ૧. મૂળમાં તેને માટે “શુદ્ધ નય, નિશ્ચય નય, પારમાર્થિક નય” એવા શબ્દો છે. અનુવાદમાં બધે પરમાર્થ દષ્ટિ કે પારમાર્થિક દૃષ્ટિ એવો પ્રયોગ કાયમ રાખે છે. નય એટલે દષ્ટિ, દષ્ટિબિંદુ.. Page #105 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને જેઓ અપર ભાવમાં સ્થિત છે, તેમને માટે જ વ્યાવહારિક દષ્ટિ છે. [સ.૮,૧૧-૩] જે દૃષ્ટિ આત્માને અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત જાણે છે, તે પારમાર્થિક દષ્ટિ છે. આત્મા નથી પ્રમત્ત (સંસારી) કે નથી અપ્રમત્ત (મુક્ત). વ્યવહારદષ્ટિએ, તેને જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે, એમ કહેવામાં આવે છે; પરંતુ, તેને નથી જ્ઞાન, નથી દર્શન કે નથી ચારિત્ર. તે તો માત્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે. જે માણસ આત્માને એ રૂપે જાણે છે, તે સમગ્ર જિનશાસ્ત્રને જાણે છે. [સ.૬-૭,૧૪-૫] જેમ કેઈ દ્રવ્યાર્થી મનુષ્ય રાજાને જાણે છે, તેને નિશ્ચય કરે છે, તથા પછી તેની પ્રયત્નપૂર્વક સેવા કરે છે, તેમ મેક્ષિકામી પુરુષે જીવરાજને જ્ઞાની પુરુષો પાસેથી જાણી, તેને નિશ્ચય કરી, તેનું સેવન કરવું જોઈએ. જ્યાં સુધી મેહદિ અંતરંગ કર્મમાં અને શરિરાદિ બહિરંગ નોર્મમાં અહં–મમ–બુદ્ધિ છે, ત્યાં સુધી માણસ અજ્ઞાની છે. અજ્ઞાનથી હિત થયેલી મતિવાળે તથા રાગ દ્વેષ વગેરે અનેક ભાયુક્ત મૂઢ પુરુષ જ, પિતાની સાથે સંબદ્ધ કે અસંબદ્ધ એવાં શરીર, સ્ત્રીપુત્રાદિ, ધનધાન્યાદિ તથા ગ્રામનગરાદિ સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા પદ્રવ્યમાં હું આ છું, “એમને છું,” “એ મારાં છે,' “એ મારાં હતાં, “ એમને હતા, “એ મારાં થશે” તથા “હું તેમને થઈશ” એવા જૂઠા વિકલ્પ કરે છે. પરંતુ સત્ય વસ્તુ જાણનારા સર્વ પુરુષોએ શુદ્ધ જ્ઞાનથી જાણ્યું છે કે, જીવ તે હંમેશાં ચૈતન્ય સ્વરૂપ તથા બોધવ્યાપાર (ઉપગ) રૂપી લક્ષણવાળો છે. તે Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૯૭ કયાં જડ દ્રવ્યરૂપ છે, કે તું જડ પદાર્થને આ મારું છે,’ એમ કહે છે? જો જીવ જડ પદારૂપ બની શકતા હાય, કે જડ પદાર્થોં ચેતનપણું પામતા હાય, તે એમ કહી શકાય કે, આ જડ પદાર્થોં મારા છે. [સ.૧૭-૨૫] નાની પુરુષ સર્વ પરભાવાને પર જાણીને તેમને ત્યાગ કરે છે. તેથી, ‘ જાણવું એટલે ત્યાગવું,' એમ નિયમથી સમજવું. જેમ લૌકિક વ્યવહારમાં કાઈ વસ્તુને પારકાની જાણી, માણસ તેને ત્યાગ કરે છે, તેમ જ્ઞાની પણ સ પરભાવાને પર જાણી, તેમને ત્યાગ કરે છે. તે જાણે છે કે, મેાહ વગેરે આંતરિક ભાવા કે આકાશ વગેરે ખાધ ભાવેશ મારા કાઈ પ્રકારે સબંધી નથી. હું તેા કેવળ એક, શુદ્ધ તથા હંમેશાં અરૂપી છું; અન્ય પરમાણુમાત્ર પણ મારું નથી. [સ.૩૪-૮] જ્ઞાન અને આચરણ Page #107 -------------------------------------------------------------------------- ________________ ' જીવ મિથ્યા દૃષ્ટિ આત્માને ન જાણતા, તથા આત્માથી ભિન્ન વસ્તુને આત્મા કહેતા કેટલાક મૂઢ લેાકેા ( રાગદ્વેષાદિ ) અધ્યવસાનને આત્મા માને છે; કે કર્મને આત્મા માને છે. ખીજા વળી તીવ્ર–મંદ પ્રભાવથી ભિન્ન ભિન્ન જણાતી રાગાદિ વૃત્તિઓની પરંપરાને જીવ માને છે. કેટલાક શરીરને જીવ માને છે. કેટલાક કવિપાકને જીવ માને છે. કેટલાક તીવ્ર-મંદ ગુણાવાળી કર્મની શક્તિને જીવ માને છે. કેટલાક કર્મયુક્ત જીવને આત્મા માને છે. કેટલાક (આઠ પ્રકારનાં કર્મીના સયેાગને જીવ માને છે. બીજા પણ દુદ્ધિ લોકા આત્માનું ભિન્ન ભિન્ન વર્ણન કરે છે. તે નથી. [સ.૩૯-૪૩] પરમાવાદી Page #108 -------------------------------------------------------------------------- ________________ જીવ-જડને એ બધા અધ્યવસાનાદિ ભાવે જડ વિવેક દ્રવ્યના પરિણામથી નિષ્પન્ન થાય છે, એમ કેવળજ્ઞાનીઓએ કહ્યું છે. તેમને જીવ કેમ કરીને કહેવાય? આઠે પ્રકારનું કર્મ, કે જેને પરિણામે પ્રાપ્ત થતું ફળ દુઃખ એ નામથી પ્રસિદ્ધ છે, તે સર્વ જડ દ્રવ્યરૂપ – પુદ્ગલમય – છે. અધ્યવસાન વગેરે ભાવો જ્યાં જીવના કહેલા છે, ત્યાં વ્યવહારદષ્ટિથી તેમ કહેલું છે, એમ સમજવું. જેમ લશ્કર બહાર નીકળ્યું હોય, તે પણ વ્યવહારદષ્ટિથી રાજા બહાર નીકળે એમ કહેવાય છે તેમ. જીવ તો અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અવ્યક્ત (ઇક્રિયાને અચર), અશબ્દ, અશરીર, કોઈ પણ પ્રકારના લિંગ (ચિહ્ન), આકૃતિ (સંસ્થાન) તથા બાંધા (સંહનન) વિનાનો તથા ચેતનાગુણવાળો છે. તેને નથી રાગ, દ્વેષ કે મેહ, પ્રમાદ વગેરે કર્મબંધનનાં દ્વારે (પ્રત્યય) પણ તેને નથી. જ્ઞાનાવરણીયાદિ કર્મ, કે શરીર વગેરે કર્મ પણ તેને નથી. જુદા જુદા ક્રમમાં વિકાસ પામેલે (કર્મની ) શક્તિઓને સમૂહ, શુભાશુભ રાગાદિ વિકલ્પ, શારીરિક, માનસિક કે વાચિક પ્રવૃત્તિઓ, કષાયોની તીવ્રતા, અતીવ્રતા કે ક્રમહાનિ, જુદા જુદા દેહો, તથા મેહનીય કર્મની ક્ષયવૃદ્ધિ અનુસાર આધ્યાત્મિક વિકાસક્રમરૂપી ગુણસ્થાનો – ૧. ગુણ એટલે આત્માની સ્વાભાવિક શક્તિઓ; અને સ્થાન” એટલે તે શક્તિઓની તરતમ–ભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણે ઉપરથી આવરણ ઓછાં થતાં જાય છે તેમ તેમ તે સહજ ગુણે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થતા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ત્રણ રત્ના ' એ બધાં પણ તેને નથી. કેમકે, તે બધાં જડ-પુદ્ગલદ્રવ્યનાં પરિણામે છે. એ બધા ભાવા વ્યવહારદષ્ટિથી જીવના કહેવામાં આવે છે. એમની સાથે જીવને! સંબંધ ક્ષીર અને નીરની પેઠે જાણવા. એટલે કે, તે અને જેમ એક ખીજા સાથે મળેલાં દેખાય છે, છતાં દૂધનું દૂધપણું જેમ પાણીથી જુદું છે, તેમ આ બધા ભાવા જીવથી જુદા છે. કારણ કે, જીવને ખેાધરૂપ ગુણ જડ ભાવા કે બ્યાથી જુદા છે. કાઈ રસ્તે વટેમાર્ગુએ હંમેશ લૂંટાતા હેાય, તેા વ્યવહારી લેાકા કહે છે કે, આ રસ્તા તે લૂંટાય છે, ' જો કે, કાઈ રસ્તા તેા લૂટાતા નથી. તેમ જીવમાં ક અને નાકના વણુ જોઈને, એ જીવના વધુ છે એમ વ્યવહારથી કહેવાય છે. ગંધ–રસાદિનું પણ તેમજ સમજવું. સંસારસ્થ જીવેાને એ વર્ણાદિ હાય છે; સ’સારપ્રમુક્ત જીવાને એ કશું નથી હતું. સંસાર અવસ્થામાં પણ એ વર્ણાદિ વ્યવહારષ્ટિએ જ જીવના છે; વાસ્તવિક નથી. તે અવસ્થામાં પણ જો તે વાસ્તવિક જ હાય, તા સંસારસ્થ જીવા વદિયુક્ત કરે; અને વોદિવાળા હાવું એ તે! જડ-પુદ્ગલ-દ્રવ્યનું લક્ષણ છે. એટલે તે એમાં ભેદ જ ન રહ્યો. પછી તે નિર્વાણ પામેàા જીવ પણ પુદ્ગલ દ્રવ્યથી જુદા કેમ કરીને થવાના હતા ? માટે સ્થૂલ કે સૂક્ષ્મ બધા દેહ। પુદ્ગલમય જડ કર્માંથી નીપજ્ગ્યા હોઈ, તેમને જીવ એવું નામ વ્યવહારદષ્ટિથી જ આપવામાં આવે છે. [સ. ૪૪-૬૮] વના ાય છે. તેમના વિગતવાર વર્ણન માટે જીએ આ માળાનું ‘અ‘તિમ ઉપદેશ’પુસ્તક પા. ૧૭ર, ટિ. ૬. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર કર્તા અને કર્મ કર્મ બંધનો જ્યાં સુધી અજ્ઞાની છવ આત્મા અને ક્રોધાદિ વિકાર (“આસવ') એ બે વચ્ચે તફાવત જાણતા નથી, ત્યાં સુધી તે ક્રોધાદિમાં પ્રવર્તે છે. તેને કારણે કર્મોનો સંચય થાય છે. સર્વજ્ઞાએ જીવને કર્મોને બંધ એ પ્રકારે કહ્યો છે. પરંતુ, જ્યારે જીવને આત્મા અને ક્રોધાદિ વિકારે વચ્ચેનો ભેદ જણાય છે, ત્યારે તેને બંધ નથી થતો. કારણકે, જીવ જ્યારે વિકારનું અશુચિપણું, (જડપણરૂપી) વિપરીતપણું, અધ્રુવપણું, અનિત્યપણું, અશરણુપણું તથા દુઃખના કારણ-હોવાપણું જાણે છે, ત્યારે તેમાંથી નિવૃત્ત થઈ જાય છે. તે સમજે છે કે, હું તે એક છું, શુદ્ધ છું, નિર્મળ છું, તથા જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું. માટે એ શુદ્ધ ભાવમાં સ્થિત તથા લીન થઈ, હું આ બધા વિકારને ક્ષય કરું. [સ૬૮-૭૪] Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ત્રણ રત્ન કર્મોના પરિણામને, તેમજ શિરીરાદિ “નકર્મ'ના પરિણામને આત્મા કરતો નથી એમ જે જાણે છે, તે જ્ઞાની છે. અનેક પ્રકારનું જડ ભાતિક કર્મ તથા તેનું અનંત ફળ જાણ્યા પછી, જ્ઞાની પુરુષ એ પરદ્રવ્યનાં પરિણામેરૂપે જાતે પરિણમતે નથી; તેમને ગ્રહણ કરતો નથી; કે તે–રૂપે ઉત્પન્ન થતું નથી. કારણકે, તે પોતાનાં અનેકવિધ પરિણામને ભિન્ન જાણતા હોય છે. [સ.૭૫-૯] કર્મબંધનનાં પરંતુ, અનાદિ કાળથી પિતાની સાથે કારણું બંધાયેલા મોહનીય કર્મને કારણે, વાસ્તવિક રીતે શુદ્ધ અને નિરંજન એવો જીવ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ એવા ત્રણ ભાવે પરિણામ પામતો આવ્યો છે, અને સામાન્ય રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર જ કર્મબંધનનાં કારણ કહેવાય છે. અતત્ત્વમાં શ્રદ્ધા અને તત્ત્વમાં અશ્રદ્ધા એનું જ નામ “મિથ્યાત્વ'; વિષયકષાયમાંથી અવિરમણ – અનિવૃત્તિ – તેનું જ નામ “અવિરતિ” અથવા અસંયમ; જીવનું જે ક્રોધાદિથી કલુષિતપણું તેનું જ નામ કષાય'; અને મન–વાણી–કોયાની ત્યાજ્ય કે કર્તવ્ય શુભાશુભ પ્રવૃત્તિમાં ઉત્સાહ તેનું જ નામ “ગ'. એ બધાને કારણે કર્મ તરીકે બંધાવાને યોગ્ય પગલદ્રવ્ય (કામણવર્ગણાગતમ્) જ્ઞાનાવરણયાદિ આઠ કર્મ*રૂપે પરિણમી છવ સાથે બંધાય છે; અને એ બંધાયાને કારણે જીવ પાછા અજ્ઞાનાદિ વિપરીત ભાવરૂપે પરિણમે છે. [સ.૧૩૨-૬] પરંતુ એ • જુઓ પા. ૮૦, નોંધ ૧. Page #112 -------------------------------------------------------------------------- ________________ કર્તા અને કમ. બધાં જકર્મનાં પરિણામ છે, તેથી અચેતન છે. જેમ ચૈતન્ય એ જીવથી અનન્ય છે, તેમ જડ એવાં કેધ વગેરે પણ અનન્ય હોય, તે તે છવ અને અજીવ બંને એકરૂપ થઈ જાય, અને જે જીવ તે જ અજીવ એવું કહેવાવા આવે. [સ.૧૦૯-૧૫] અલબત્ત, પુદ્ગલદ્રવ્ય જાતે કર્મભાવે પરિણામ પામી જીવ સાથે બંધાતું ન હોય, તો પછી સંસારના અભાવને જ પ્રસંગ આવે; કે સાંખ્ય સિદ્ધાંતની સ્થિતિ આવીને ઊભી રહે. તે જ પ્રમાણે જીવ પણ જાતે ક્રોધાદિરૂપે પરિણામ પામી કર્મમાં બંધાતો ન હોય, તો તે અપરિણમી ઠરે અને ઉપર મુજબ જ સંસારાભાવ વગેરે દોષ આવીને ઊભા રહે. માટે, પુદ્ગલદ્રવ્ય જાતે પરિણામસ્વભાવી હોઈ જાતે જ જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણમે છે, અને તે જ પ્રમાણે જીવ પણ પિતે જ ક્રોધભાવે પરિણમી ક્રોધરૂપ થાય છે, એમ સમજવું જોઈએ. [સ.૧૧૬-૨૫] પરંતુ, તેમાં યાદ રાખવાનું એટલું કે, જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય છે; તેથી કર્મોને કારણે ઊભા થતા વિભાને તે પિતાનાથી ભિન્ન માને છે; પરંતુ અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય હોય છે, તેથી કર્મથી થતા ભાવોને તે પિતારૂ૫ માની તે–રૂપે પરિણમે છે અને નવું કર્મબંધન પ્રાપ્ત કરે છે; પરંતુ જ્ઞાની નથી પ્રાપ્ત કરતો. [સ.૧ર૬-૩૧] પારમાર્થિક દ્રષ્ટિ વ્યવહારદષ્ટિવાળા જ કહે છે કે જીવને કર્મ બંધાય તેમ જ સ્પર્શે છે; પરંતુ, શુદ્ધ દૃષ્ટિવાળા તો કહે છે કે, જીવમાં કર્મ નથી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ત્રણ રસ્તે અધાતું—સ્પર્શતું, પરંતુ, એ ‘બંધાવું' અને ‘ન બંધાવું’એ બધા ષ્ટિએના ઝઘડા છે. આત્મા તે। એ બધા વિકલ્પાથી પર છે; અને તે જ ‘સમયસાર’૧ છે. એ ‘સમયસારને જ સમ્યગદર્શન અને જ્ઞાન કહી શકાય. [સ.૧૪૧-૪] ૧. ‘સમયસાર’એટલે આ ગ્રંથ કે તેના સિદ્ધાંત, અથવા ‘સમય' એટલે આત્મા; અને તેના સાર એટલે તેનું શુદ્ધ સ્વરૂપ. Page #114 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય-પાપ શુભાશુભકર્મ : લોકે જાણે છે કે અશુભકર્મ જ બંને અશુદ્ધ કુશીલ છે; અને શુભકર્મ સુશીલ છે. પરંતુ શુભકર્મ પણ સંસારમાં જ પ્રવેશ કરાવતું હોય, તે તેને સુશીલ કેમ કરીને કહેવાય? ઢાની સાંકળ પણ માણસને જેમ બાંધે છે, તેમ સેનાની પણ બાંધે છે. શુભ તેમજ અશુભ બને કર્મ જીવને બાંધે છે. પરમાર્થદષ્ટિથી તે શુભ તેમજ અશુભ બંને કર્મો કુશલ જ છે. તેમને સંસર્ગ કે રાગ ન કર. કુશીલ ઉપર રાગ કરનારને વિનાશ ચક્કસ છે. કુશીલ માણસને ઓળખ્યા બાદ તેને સંસર્ગ કે રાગ જેમ ડાહ્યો માણસ તજે છે, તેમ જ્ઞાની પુરુષ કર્મોનાં શીલ–સ્વભાવને જાણી, તેમનો સંસર્ગ તજે છે અને સ્વ–ભાવમાં લીન થાય છે. સ.૧૪૫-૫૦] Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ત્રણ રને શુદ્ધકર્મ વિશુદ્ધ આત્મા જ પરમાર્થ છે, મુક્તિ છે, કેવળજ્ઞાન છે કે મુનિપણું છે. તે પરમ સ્વભાવમાં સ્થિત થયેલા મુનિઓ નિર્વાણ પામે છે. તે પરમાર્થમાં સ્થિત થયા વિને અજ્ઞાનીઓ જે કાંઈ તપ કરે છે કે વ્રત ધારણ કરે છે, તે બધું મૂર્ખાઈ જ છે, એમ સર્વ કહે છે. પરમાર્થથી બહાર રહીને વ્રત, શીલ, તપ વગેરે કરનારા નિર્વાણ પામી નથી શકતા. પરમાર્થથી બહાર એવા તે અજ્ઞાનીઓ સાચે મોક્ષમાર્ગ ન જાણતા હોવાથી, સંસારભ્રમણના હેતુરૂપ પુણ્યની જ ઈચ્છા કરે છે. [સ.૧૫૧-૪] પિથાંપંડિતો પારમાર્થિક વસ્તુનો ત્યાગ કરી, વ્યાવહારિકમાં પ્રવર્તી કરે છે, પરંતુ પરમાર્થને આશ્રય લઈને યતિઓ કર્મને ક્ષય કરી લે છે. મેલ લાગવાથી વસ્તુનું સફેદપણું જેમ ઢંકાઈ જાય છે, તેમ મિથ્યાત્વરૂપી મેલથી જીવનું સમ્યગ્દર્શન આચ્છાદિત થઈ જાય છે; અજ્ઞાનરૂપી મેલથી જીવનું સમ્યજ્ઞાન આચ્છાદિત થઈ જાય છે; અને કષાયરૂપી મેલથી જીવનું ચારિત્ર આચ્છાદિત થઈ જાય છે. જીવ સ્વભાવે સર્વ-જ્ઞાન-દર્શ છે; પરંતુ પિતાની કર્મરજથી ઢંકાઈ જઈ સંસારને પામી, કશું જાણતા નથી. [સ.૧૫૫-૬ ૩] Page #116 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર આવો જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાવાનાં કારણે છે. પરંતુ જીવના રાગદ્વેષાદિ ભાવો તેમનું પણ કારણ છે. તેથી વસ્તુતાએ રાગ, દ્વેષ અને મેહ એ જ આસ્ત્રો એટલે કે કર્મબંધનાં દ્વાર છે. [સ.૧૬૪-૫] જેને સમ્યગદર્શન થયું છે, તેવા જીવને આસવ કે બંધ હોતા નથી, કારણ કે, જીવને રાગાદિયુક્ત ભાવ જ બંધનું કારણ છે. જેમ પાકું ફળ ઝાડ ઉપરથી તૂટી પડ્યા પછી ફરી ડીંટે ચાંટતું નથી, તેમ જીવને રાગાદિ ભાવ એક વાર ગળી ગયા પછી ફરી ઉદય પામતે નથી. અજ્ઞાન અવસ્થામાં પૂર્વે બાંધેલાં કર્મો પણ તેને માટે માટીના પિંડ જેવાં થઈ જાય છે અને કર્મશરીરને વળગી રહે છે. [સ.૧૬૬-૯] Page #117 -------------------------------------------------------------------------- ________________ બંધ ૧૦૮ ત્રણ રને " જ્ઞાની અને આગળ જણાવેલા મિથ્યાત્વાદિ ચાર આ ઉદયમાં આવી જીવના જ્ઞાન અને દર્શનને રાગાદિ (અજ્ઞાન ) ભા રૂપે પારણમાવે છે, ત્યારે જ તે અનેક પ્રકારનું કર્મ બાંધે છે. જ્યાં સુધી જીવને જ્ઞાનગુણ હીન એટલે કે સકષાય હોય છે, ત્યાં સુધી તે વિપરીત પરિણામે પામ્યા કરે છે. પરંતુ જ્યારે તે કષાયોને ત્યાગ કરી સમ્યક્ત્વને પામે છે, ત્યારે વિભાવ પરિણામો થતાં બંધ પડી, કર્મબંધન નથી થતું. [સ.૧૭૦-૨] જેમ બાળક સ્ત્રી પોતે હવામાત્રથી પુરુષને ઉપગ્ય થતી નથી, પરંતુ તે જ જ્યારે તરુણ થાય છે, ત્યારે (રાગાદિયુક્ત) પુરુષને બાંધે છે; તેમ પહેલાં બાંધેલાં કર્મ જ્યારે ફલોન્મુખ થાય છે, ત્યારે જીવના નવા રાગાદિ ભાવ અનુસાર સાત કે આઠ કર્મરૂપે આગામી બંધ થાય છે. પરંતુ રાગાદિનો અભાવ હોય, તે પૂર્વકર્મ હવામાત્રથી નવું કર્મબંધન કરી શકતાં નથી. સમ્યગદર્શનવાળાને રાગ, દ્વેષ અને મેહ ન હોવાથી પૂર્વકમ નવા બંધનો હેતુ થતાં નથી. જેમ પુરુષે ખાધેલા આહાર, ઉદરાગ્નિથી સંયુક્ત થાય તે જ માંસ, વસા અને રુધિરાદિ ભાવરૂપે પરિણમે છે, તેમ જે જીવો રાગાદિ અવસ્થાયુક્ત છે, તેઓનાં પૂર્વકર્મ જ અનેક પ્રકારનું નવું કર્મ બાંધે છે; જ્ઞાનીનાં નહિ. [સ.૧૭૩-૮૦] ૧. જુઓ પા. ૮૦, નાં. ૧. આયુષકર્મ જીવનના અંતભાગમાં એક જ વખત બંધાય છે તેથી સાત. Page #118 -------------------------------------------------------------------------- ________________ સંવર ચેતનામાં ચેતના રહેલી છે; ક્રોધાદિમાં કશી ચેતના નથી. ક્રોધમાં જ ક્રોધ છે; ચેતનામાં કોઈ ક્રોધ નથી. તે પ્રમાણે આઠ પ્રકારનાં કર્મ અને શરીરરૂપ “નકર્મમાં પણ ચેતન નથી; કે ચેતનામાં કર્મ કે નોકર્મ નથી. આનું નામ અવિપરીત જ્ઞાન છે. તે જ્ઞાન જ્યારે જીવને થાય છે, ત્યારે તે રાગાદિભાવરૂપે પરિણમતો નથી. જેમ સુવર્ણને ગમે તેટલું તપાવીએ તે પણ તે સુવર્ણપણું તજતું નથી, તેમ જ્ઞાની કર્મોના ઉદયથી ગમે તેટલો તપાયમાન થાય, તો પણ જ્ઞાનીપણારૂપ સ્વભાવને છોડતો નથી. જ્ઞાની પિતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે; પરંતુ અજ્ઞાની અજ્ઞાનાંધકારમાં ડૂબેલો હોઈ આત્મસ્વરૂપને ન જાણતા હોવાથી રાગાદિને જ આત્મારૂપ જાણે છે. [સ.૧૮૧-૬] Page #119 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને સાચો સંવર આત્માને આત્મા વડે પા૫પુણ્યરૂપી પ્રકૃતિઓમાંથી રોકી, પિતાના દર્શનજ્ઞાનરૂપી સ્વભાવમાં સ્થિર થઈ, અન્ય વસ્તુઓની ઈચ્છામાંથી વિરત થઈ, જે સર્વસંગને ત્યાગ કરી, આત્માને આત્મા વડે ધ્યાવે છે; તથા કર્મ–નોકર્મનું ધ્યાન ન કરતાં પિતાના એકત્વનું જ ચિંતન કરતે, અનન્યમય તથા દર્શન–જ્ઞાન–મય થાય છે; તેવો માણસ કર્મરહિત શુદ્ધ આત્માને શીધ્ર પામે છે. [સ.૧૮૯] આત્માના રાગાદિ ભાવોનું કારણ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ એ ચાર અધ્યવસાન છે. જ્ઞાનીમાં એ હેતુઓનો અભાવ હોવાથી તેને આસ્રવ–નિષેધ પ્રાપ્ત થાય છે; આસ્રવ ન હોવાથી તેને કર્મને નિરોધ પ્રાપ્ત થાય છે; કર્મના અભાવથી તેને નકર્મ એટલે કે શરીરને નિરોધ પ્રાપ્ત થાય છે; અને નેકમને નિરોધથી સંસારને નિરોધ પ્રાપ્ત થાય છે. [સ.૧૯૦-૨] Page #120 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા જ્ઞાની અને જ્ઞાની પુરુષ ઇદ્રિ વડે (પૂર્વકર્મવશાત) ભેગ જડ-ચેતન દ્રવ્યોને જે ઉપભોગ કરે છે, તે સર્વ તેને નિર્જરાનું (કર્મક્ષયનું) નિમિત્ત થાય છે. તે દ્રવ્યને ઉપભોગ કરતાં જે સુખદુઃખ થાય છે, તેને તે અનુભવે છે. પિતાનું ફળ આપ્યા બાદ તે કર્મ ખરી જાય છે. જેમ કુશળ વૈદ્ય ચિકિત્સાપૂર્વક વિષને ખાવા છતાં મરણ પામતો નથી, તેમ પૂર્વકર્મોનું પ્રાપ્ત થયેલું ફળ જ્ઞાની ભગવે છે, છતાં તેમાં બંધાતો નથી. જેમ કંટાળાપૂર્વક મા પોતે પુરુષ મત્ત થતો નથી, તેમ દ્રવ્યના ઉપભોગમાં અરત જ્ઞાની પણ બંધાતો નથી. કોઈ પુરુષ વિષય સેવવા છતાં, તેમને વસ્તુતાએ નથી સેવતે ; અને કોઈ પુરુષ વિષયે સેવ ન હોવા છતાં વસ્તુતાએ સેવતા હોય છે ? દાસ ઘરનું બધું કામકાજ કરે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ત્રણ રત્ના છે, છતાં મનમાં જાણે છે કે પોતે ઘરને સ્વામી નથી તેમ. [૧૯૩-૭] જ્ઞાનીઓએ કર્મનાં પરિણામ વિવિધ કહ્યાં છે; પરંતુ તે કર્મોને કારણે થતા ભાવ એ મારા સ્વભાવરૂપ નથી; હું તે એક ચેતનસ્વરૂપ છું. રાગ એ તે જડ કર્યું છે; તેને પરિણામે આ રાગભાવ પેદા થાય છે. પરંતુ તે કાંઈ મારા ભાવ નથી. હું તે। એક ચેતનસ્વરૂપ છું,' એ પ્રકારે નાની વસ્તુનું તત્ત્વ જાણતા હેાવાથી વિવિધ ભાવાને કર્મનાં પરિણામ જાણી તજે છે, જેનામાં રાગનેા અંશમાત્ર છે, તે ભલે શાસ્ત્ર! જાણતા હેાય, તેા પણ આત્માને જાણતા નથી. અને આત્માને જાણતા નથી એટલે તે અનાત્માને પણ જાણતા નથી, પછી તેને નાની કેમ કરીને કહેવાય ? [સ.૧૯૭-૨૦૨] " આત્મામાં કને નિમિત્તે થતા બધા વિભાવાને તજીને, સ્વભાવભૂત ચેતનરૂપા નિયત, સ્થિર અને એક ભાવને જ ગ્રહણ કર. જ્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવ જ્ઞાન અને કેવલજ્ઞાન – એ ભેદો દૂર થઈ, એક જ ૫૬ બાકી રહે છે, તે જ પરમા છે. તેને પામીને માણસ નિવૃ ત ૧. જ્ઞાનના એ પાંચ પ્રકારા માટે જુઓ આ માળાનું અતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૧૬૯, ટિ. ૧. આત્મા ઉપરથી વિશિષ્ટ આવરણે દુર થતાં તે બધાં જ્ઞાના પ્રગટે છે. તેમાં મતિજ્ઞાન એટલે ઇંદ્રિયજ્ઞાન; શ્રુતજ્ઞાન એટલે શાસ્રાદિ મારફત થતું જ્ઞાન; અવધિજ્ઞાન, અને મન:પર્યાંવજ્ઞાન એ વિશિષ્ટ શક્તિથી પ્રાપ્ત થતાં (દૂરના પદાર્થ જાણવા, બીજાના મનનું ચિંતન જાણવું ઇ.) વિશિષ્ટ જ્ઞાના છે; કેવળજ્ઞાન એટલે શુદ્ધ આત્માનું નિલજ્ઞાન : સ વસ્તુઓનુ′ સપૂર્ણ જ્ઞાન. Page #122 -------------------------------------------------------------------------- ________________ નિજર ૧૧૩ થાય છે. એ પદને જ્ઞાનગુણવિહીન પુરુષો ગમે તે સાધન કરવા છતાં પામતા નથી. તારે જે કર્મપરિમોક્ષ જોઈતા હોય, તો તું તે પદને જ સ્વીકાર; તે પદમાં જ નિત્ય રત થા; તેમાં જ નિત્ય સંતુષ્ટ થા, તથા એનાથી જ તૃપ્ત રહે. તો તને ઉત્તમ સુખ પણ પ્રાપ્ત થશે. આત્માને જ પિતાનું નિશ્ચિત ધન જાણતો જ્ઞાની પદ્રિવ્યને પિતાનું શાને કહે ? જે પરદ્રવ્ય મારું હોય, તે હું તેના જેવો જડ બની જાઉં; હું તો જ્ઞાતા જ છું, માટે બીજા કોઈ પરદ્રવ્યને પરિગ્રહ મારે ન હોય. ભલે ને તે છેદાઈ જાય, ભદાઈ જાય, હરાઈ જાય, નાશ પામે કે ગમે તેમ ચાલી જાય, તે પણ તે પરદ્રવ્ય મારું નથી જ. જ્ઞાની અપરિગ્રહી તથા અનિચ્છ હેવાથી ધર્મને પણ ઈચ્છતા નથી, તેમ અધર્મને પણ નથી ઈચ્છતો; ખાનપાન પણ નથી ઈચ્છતા, તેમ સર્વ ભાવોને પણ નથી ઈચ્છતો. પિતાના જ્ઞાયકભાવમાં નિયત એવો તે સર્વત્ર નિરાલંબ રહે છે. [સ.ર૦૩-૧૪] પ્રાપ્ત થતા ભોગેમાં તેને હેયબુદ્ધિ છે, અને અનાગત ભોગેની તેને કાંક્ષા નથી. પોતાનાં કર્મને નિમિત્તે થતા તથા સમયે સમયે વિનાશ પામતા વેદ-વેદક ભાવોને તે જાણે છે, પણ કદી તેમની કાંક્ષા નથી કરતા. બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવાં સંસાર તથા દેહવિષયક અધ્યવસાનમાં જ્ઞાનીને રાગ થતો નથી. જેમ સોનું કીચડમાં પડી રહેવા છતાં કટાતું નથી, તેમ બધાં દ્રવ્યમાં રાગ વિનાનો જ્ઞાની કર્મોની મધ્યમાં હોવા છતાં લેપાતો નથી. પરંતુ, સર્વ દ્રવ્યમાં રાગવાળ અજ્ઞાની કાદવમાં પડેલા લોઢાની જેમ કરજથી લેપાય છે. શંખ વિવિધ ર૦૩-૧ કાંક્ષા નથી. તેને હેચબુદિ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ત્રણ રત્ન જડ-ચેતન કે મિશ્ર પ્રત્યે ખાય છે છતાં તેનો સ્વૈતભાવ કાળો થતું નથી; તેમ જડ-ચેતન કે મિશ્ર દ્રવ્ય ભોગવતા જ્ઞાનીનું જ્ઞાન પણ અજ્ઞાનમાં પરિણમતું નથી. પરંતુ એ જ શંખ પિતે જ શ્વેતભાવ છેડી કૃષ્ણભાવને પામે છે, ત્યારે તેનું શુક્લત્વ દૂર થાય છે; તેમ જ્ઞાની પણ જ્યારે જ્ઞાનસ્વભાવનો ત્યાગ કરી અજ્ઞાનરૂપે પરિણમે છે, ત્યારે અજ્ઞાનતાને પામે છે. [સ.૨૧૫-૨૩] સમ્યગ્દષ્ટિની જેમ કેઈ પુરુષ આજીવિકાના હેતુથી - વ્યાખ્યા રાજાને સેવે, તો તે રાજા પણ તેને વિવિધ સુત્પાદક ભેગે આપે છે; તેમ જે જીવ સુખનિમિત્તે કરજ સેવે છે, તેને તે વિવિધ સુખત્પાદક ભેગો આપે છે. પરંતુ તે જ પુરુષ આજીવિકાને નિમિત્તે રાજાને ન સેવે, તો તે પણ તેને સુખત્પાદક ભેગે ન આપે; તેમ જે સમદષ્ટિ પુરુષ વિષયાર્થે કરજને સેવતો નથી, તેને તે પણ સુખોત્પાદક વિવિધ ભાગે આપતી નથી. [સ.૨૨૪-૭] સાત પ્રકારના ભય ન હોવાથી જે નિર્ભય બન્યો છે, તે નિઃશંક છવ સમ્યગ્રષ્ટિ છે. કર્મબંધન કરાવનાર મેહના કારણરૂપ મિથ્યાત્વાદિ ચાર પાદરને જે છેદી નાખે છે, તે નિઃશંક આત્મા સમ્યદૃષ્ટિ છે. ૧. આ લોક, પરલોક, વેદના, અરક્ષા, અગુપ્તિ, મરણ અને અકસ્માત– એ સાતના ભય. ૨. જુએ પા. ૧૦૨. Page #124 -------------------------------------------------------------------------- ________________ નિજર કર્મફળ તથા સર્વ પ્રકારના ધર્મોની જે કાંક્ષા નથી કરતો, તે નિષ્કાંક્ષ છવ સમ્યગ્રષ્ટિ છે. સર્વ પદાર્થોના ધમાં જે જુગુપ્સા નથી કરતો, તે નિર્વિચિકિત્સ આત્મા સમ્યગદષ્ટિ છે. સર્વ ભાવોમાં જે અસંમૂઢ છે, તથા યથાર્થ દષ્ટિવાળા છે, તે અમૂઢ આત્મા સમ્યગ્દષ્ટિ છે. ' સિદ્ધોની ભક્તિયુક્ત તથા આત્માને સર્વ વિધર્મોને વિનાશક એ આત્મા સમ્મદષ્ટિ છે. ઉન્માર્ગે જતા પિતાના આત્માને જે માર્ગે સ્થાપિત કરે છે, તે આત્મા સમ્યગ્દષ્ટિ છે. મોક્ષમાર્ગનાં સાધક એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉપર જે વાત્સલ્ય રાખે છે, તે આત્મા સમ્યગ્દષ્ટિ છે. જિનેશ્વરોના જ્ઞાનની આરાધના કરનારો જે જીવે વિદ્યારૂપી રથમાં બેસી મનોરથમાર્ગોમાં વિચરે છે, તે જીવ સમ્પષ્ટ છે. [સ.રર૯-૩૬] Page #125 -------------------------------------------------------------------------- ________________ બંધ બંધનું સાચું કોઈ પુરુષ શરીરે તેલ ચોળી, ધૂળવાળી કારણ જગામાં ઊભા રહી, શસ્ત્રાદિથી તાડ, કેળ, વાંસ વગેરે જડ-ચેતન પદાર્થોની કાપાપી વગેરે કરે, તે તેને શરીરે રજ કેમ ચેટે તે વિચારે. તે જ તેની કાયષ્ટાને કારણે નહિ, પણ તેના શરીર ઉપરની તેલની ચીકટને કારણે તેને શરીરે ચોટી, એ વાત સ્પષ્ટ છે. એ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવ અનેક પ્રકારની કાયમનની ચેષ્ટાઓ કરતા રાગાદિ ભાવને કારણે કરજથી લેપાય છે. પેલા ઉદ્યમીના શરીર ઉપર તેલની ચીકાશ ન હોય, તે તેને જેમ તેની કાયચેષ્ટામાત્રથી ધૂળ ચાટે નહિ, તેમ સમ્યગદષ્ટિ પુરુષ અનેક પ્રવૃત્તિઓ કરે, તો પણ તે રાગાદિભાવયુક્ત ન હોય તો તેને કરજ ન ચોટે. [સ.૨૩૭-૪૬] Page #126 -------------------------------------------------------------------------- ________________ "અધ જે એમ માને છે કે, · હું ખીજાની તથા બીજા મારી હિંસા કરે છે,' તે મૂઢ અને નાની તેનાથી ઊલટા હાય છે. જિનેશ્વરાએ તે કેમ આયુષકને ક્ષય થયે જીવાનું મરણ થાય છે. તેઓનું આયુષક હરતા ન હેાય, તે તેમનું ભરણુ કરીને કર્યું ? તે જ પ્રમાણે બીજાએ પણ તારું મરણ કેમ કરીને કર્યું^? વળી, જે એમ માને છે કે, ‘ હું બીજા વાતે જિવાડું છું, તથા બીજા જીવા મને જિવાડે છે,' તે પણ મૂઢ અને અજ્ઞાની છે. કારણકે, આયુષકર્મના ઉદયથી જીવ જીવે છે, એમ સર્વજ્ઞાએ કહ્યું છે, તું જો તેઓને આયુષકર્મ આપતા ન હોય, તે। તે તેમને કેમ કરીને જિવાડ્યા, કે ખીજાએાએ તને કેમ કરીને જિવાડ્યો ? તે જ પ્રમાણે બધા જીવ પોતપોતાના શુભાશુભ કર્મને કારણે સુખી કે દુ:ખી થાય છે. તું જે .તેને શુભાશુભ કર્મ આપી શકતા ન હોય, તે તે' તેમને સુખી કે દુ:ખી કેમ કરીને કર્યાં, કે બીજાઓએ તને સુખી કે દુ:ખી કેમ કરીને કર્યાં ? માટે, ‘હું બીજાને મારું છું, જિવાડું છું કે સુખીદુ:ખી કરું છું' એવી જે તારી બુદ્ધિ કે અધ્યવસાય છે, તે મિથ્યા છે; અને તારી તે મૂઢમતિથી તું શુભાશુભ કર્મ આંધે છે. જીવા ભરે કે ન મરે, પરંતુ, મારવાન મારવાને જે અધ્યવસાય કે બુદ્ધિ છે, તે જ વાસ્તવિક રીતે અધનું કારણ છે. તે જ પ્રમાણે જૂઠ, ચેરી, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહની આબતમાં પણ સમજવું. અધ્યવસાય વસ્તુને અવલખીને થાય છે, તથા એ અધ્યવસાયથી ~ અને નહિ કે વસ્તુથી — જીવને અંધ થાય છે. [સ.૨૪૭-૬૫] ૧૧૭ હિંસા કરું છું, અજ્ઞાની છે. કહ્યું છે કે, તું જે Page #127 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ના પશુભાવ, નરકભાવ, દેવભાવ, મનુષ્યભાવ તેમજ અનેકવિધ પાપ, પુણ્ય, ધ, અધર્મ, જડ, ચેતન, લેાક, અને અલાક એ બધા ભાવારૂપે જીવ પોતાના અધ્યવસાનથી થાય છે. એ અધ્યવસાન જેમનામાં નથી, તે બધા મુનિએ શુભાશુભ કર્મથી લેપાતા નથી. . [સ.૨૬૬-૭૦] બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ, પરિણામ એ બધા શબ્દો એકાક સમજવા, [સ.૨૭૧] પારમાર્થિક દ્રષ્ટિ આ પ્રમાણે વ્યાવહારિક દષ્ટિબિંદુને પારમાર્થિક દૃષ્ટિબિંદુથી પ્રતિષેધ થાય છે. જે મુનિએ પારમાર્થિક દૃષ્ટિબિંદુનું અવલંબન કરે છે, તેએ નિર્વાણ પામે છે. કાઈ માણસ જિનવરાએ ઉપદેશેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરે આચરતા હોય, અને છતાં મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની જ હાય, તેા તે મુક્ત થવાને નહિ. શુદ્ધાત્મસ્વરૂપ ઉપર જેને શ્રદ્દા નથી, અને તેથી મેક્ષતત્ત્વની જેને શ્રદ્દા નથી, એવા અભવ્ય પુરુષ શાસ્ત્રોને ગમે તેટલેા પાઠ કરે, પણ તેથી તેને કાંઈ લાભ થતા નથી. કારણ કે, તે કામકામી જીવ ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ વગેરે જે કાંઈ કરે છે, તે ભાગનમિત્તે કરે છે; કર્મના ક્ષય નિમિત્તે નિહ, વ્યવહારમાં તા આચારાંગાદિ શાસ્ત્રોને નાન કહેવામાં આવે છે; જીવાદિને દર્શન કહેવામાં આવે છે; અને છ જીવવÎની રક્ષાને ચારિત્ર કહેવામાં આવે ૧. ‘દર્શનના આશ્રય – વિષય - હેાવાથી દર્શન’.— ટીકા. ૧૧૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ બધ ૧૧૯ છે; પરંતુ, વાસ્તવિક રીતે આત્મા એ જ મારું જ્ઞાન છે; આત્મા એ જ મારું દર્શન અને ચારિત્ર છે; આત્મા એ જ મારું પચખાણ છે; તથા આત્મા એ જ ભારે સંવર અને યોગ છે. [સ.૨૭ર-૭] જેમ શુદ્ધ સ્ફટિકમણિ પરિણામસ્વભાવી હોવા છતાં પિતાની મેળે લાલ વગેરે રંગરૂપે નથી પરિણમતે; કે પિતાની મેળે લાલ વગેરે રંગરૂપે પરિણમવાનું નિમિત્ત નથી થત; પરંતુ તેની પાસે બીજી કોઈ રંગિત વસ્તુ આવે, તે પિતાને શુદ્ધ સ્વરૂપથી ચુત થઈ, તે વસ્તુના રંગરૂપે તે પરિણમે છે; તેમ શુદ્ધ આત્મા પિત પરિણામસ્વભાવી હોવા છતાં, પિતાની મેળે રાગાદિ ભાવારૂપે નથી પરિણમતો; કે પિતાની મેળે રાગાદિ પરિણામનું નિમિત્ત નથી થતો, પરંતુ પદ્રવ્ય એવું જે જડકર્મ, તે રાગાદિરૂપે પરિણમી આત્માના રાગાદિભાવોનું નિમિત્ત થાય છે; અને (શુદ્ધ સ્વભાવથી ચુત થનારે અવિવેકી) આત્મા તે રાગાદિ ભાવરૂપે પરિણમે છે. આત્મા પોતે પિતાની મેળે રાગ, દ્વેષ, મોહ કે કષાય વગેરે ભાવો કરતો નથી; તેથી તે ભાવોને તે કર્તા નથી. જે વિવેકી પુરુષ સ્વ–સ્વભાવ જાણે છે, તે કર્મોદયને નિમિત્તે થતા ભાવોને પિતાનાથી પર જાણ, તે–રૂપે પરિણમતો નથી – તેમને પિતાના માનતા નથી – તે તેમને માત્ર જ્ઞાતા રહે છે. પરંતુ જે અજ્ઞાની તે રાગાદિને પર ન જાણતો તેમને પિતારૂપ માને છે, કે તે–રૂપે પરિણમે છે, તે ફરી પણ બંધાય છે. એટલે કે, જે આત્મા ૧. “પ્રત્યાખ્યાન”-કશું ત્યાગવાનો નિયમ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રસ્તે રાગ, દ્વેષ, કષાયાદિરૂપી જડ કર્મ ઉદયમાં આવતાં સ્વભાવસ્યુત થઈ તે કર્મને ઉદય નિમિત્તે થતા રાગાદિભાવોને પિતારૂપ માની તે–રૂપે પરિણમે છે, તે ફરી પાછાં રાગાદિ પરિણામો ઉપજાવનારાં જડ કર્મો બાંધે છે. [સ.૨૭૮-૮૨] આત્મા બંધને આ ઉપરથી જણાશે કે, કર્મબંધનનું કર્તા નથી કારણ રાગાદિ છે; અને રાગાદિનું કારણ વસ્તુતાએ કર્મોનો ઉદય કે પદ્રવ્ય છે; જ્ઞાની આત્મા પિતે નહિ. શાસ્ત્રમાં અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના ભાવ અને દ્રવ્ય એમ બે ભેદે બતાવ્યા છે, તેથી પણ એ જ સિદ્ધ થાય છે કે, આત્મા પતે રાગાદિ ભાવોનો કર્તા નથી. “શાસ્ત્રમાં દરેક દેશને દ્રવ્ય અને ભાવ એમ બે રૂપે બતાવ્યો છે, તેનો અર્થ જ એ કે, જીવગત કઈ પણ વિભાવષ ઉત્પન્ન થવાનું કારણ પદ્રવ્ય છે. જેમકે, ભાવ-અપ્રતિક્રમણ દોષનું કારણ દ્રવ્યઅપ્રતિક્રમણ છે. જે જીવ પિતે જ પિતાના રાગાદિ વિભાવનું કારણ હોય, તે દરેક દેશના દ્રવ્ય” અને “ભાવ” એવા ભેદ પાડવાને અર્થ ન રહે; ઉપરાંત બીજો દોષ એ ૧. બાહ્ય જડ પદાર્થ – વિષય – એ “દ્રવ્ય છે; અને તેનાથી થતો અવગત રાગાદિભાવ એ “ભાવ” છે. પૂર્વે અનુભવેલા વિષયને અત્યાગ – તેમાં મમતા, એ દ્રવ્ય–અપ્રતિક્રમણ છે; અને તે વિષયના અનુભવથી થયેલા ભાવોમાં મમતા તેને અત્યાગ – એ ભાવ-અપ્રતિક્રમણ છે. ભાવિ વિષયોના અનુભવથી થવાના ભાવોમાં મમતા તે ભાવ-અપ્રત્યાખ્યાન. Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ ૧૨૧ પણ આવે કે, આત્મા પિતે જ રાગાદિ વિભાવનું કારણ હોય, તો તે નિત્ય હોવાથી હંમેશ તેમ કરતે જ રહે; એટલે કદી મુક્તિને જ પ્રસંગ ન આવે.”૧ માટે, રાગાદિ વિભાવનું કારણ દ્રવ્યકર્મ છે કે જે પરદ્રવ્ય છે. જે અવિવેકી આત્માને વિવેકજ્ઞાન નથી, અને તેથી જે પરદ્રવ્યમાં અને તેને નિમિત્ત થયેલા ભાવોમાં અહં–મમત્વ–બુદ્ધિ રાખે છે, તે ફરી પાછો નવા કર્મો બાંધે છે. પરંતુ જે વિવેકીને વિવેકજ્ઞાન થયું છે, તે પારદ્રવ્યને પિતાનાથી ભિન્ન માને છે; તથા તેમાં રાગાદિ કરતો નથી. તેથી તેને નિમિત્ત થતા દોષોને પણ પિતાને કર્તા માનતો નથી. સિ.૨૮૬-૭] જ્યાં સુધી આત્મા દ્રવ્ય ” અને “ભાવ” એમ બંને પ્રકારે પરદ્રવ્યનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન નથી કરતે, અને પિતાના કેવળ સ્વરૂપમાં સ્થિત નથી થતો, ત્યાં સુધી તે નવું કર્મ બાંધ્યે જ જાય છે. [સ.૨૮૩-૫] ૧. અવતરણનો ભાગ મૂળમાં નથી. ૨. મૂળમાં આધાર્મિક અને દેશિક એવા દેષિત અન્નના પ્રકારનો નિર્દેશ છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ કઈ પુરુષ બહુ લાંબા વખતથી કેદમાં પુરાયે હોય, અને પિતાના બંધનનો તીવ્ર કે મંદ સ્વભાવ, તેમજ તેનો કાળ બરાબર જાણતો હોય; પરંતુ જ્યાં સુધી તે પોતાના બંધનને વશ રહી, તેનો છેદ ન કરે, ત્યાં સુધી તે લાંબા વખતે પણ છૂટ ન થઈ શકે. તે જ પ્રમાણે કઈ માણસ પોતાના કર્મબંધનનો પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમજ પ્રભાવ (અનુભાગ) જાણતો હોય, તોપણ તેટલા માત્રથી તે તેમાંથી છૂટી ન શકે. પરંતુ તે જ માણસ જે રાગાદિ દૂર કરી શુદ્ધ થાય, તે તેમાંથી છૂટી શકે છે. માત્ર બંધનો વિચાર કરવાથી તેમાંથી છુટાય નહિ; તેને માટે તે બંધનો તેમજ આત્માને સ્વભાવ જાણી, બંધથી વિરક્ત થવું જોઈએ; ત્યારે કર્મમાંથી છુટાય. [સ.૨૮૮-૯૩] ૧. તેમના અર્થ માટે જુઓ પા. ૭૭, નં. ૧. Page #132 -------------------------------------------------------------------------- ________________ સાક્ષ ૧૨૩ વિવેક જીવ અને ધને, દરેકનાં ભિન્ન ભિન્ન લક્ષણા બરાબર જાણી પ્રારૂપી છરી વડે જુદાં પાડવામાં આવે, તે જ તે છૂટાં થાય. પછી, અંધને છેદી છૂટા પાડી નાખવેા અને આત્માને ગ્રહણ કરવા. આત્માને કેવી રીતે ગ્રહી શકાય? જેમ પ્રજ્ઞા વડે તેને જુદો પાડયો, તેમ પ્રજ્ઞા વડે જ તેને ગ્રહણ કરવા. જેમકે : ‘જે ચેતનસ્વરૂપ છે, તે હું છું; જે દૃષ્ટા છે, તે હું છું; જે જ્ઞાતા છે, તે હું છું; બાકીના જે અધા ભાવા છે, તે મારાથી ભિન્ન છે.’ શુદ્ધ આત્માને જાણનારા ડાહ્યો પુરુષ, સર્વ ભાવાને પરકીય જાણ્યા બાદ, તેમને કેવી રીતે પેાતાના માને ? [સ.૨૯૪-૩૦૦] ‘ અમૃતકુંભ ’ જે માણસ ચેરી વગેરે અપરાધો કરે છે, તે ‘ મને કાઈ પકડશે' એ પ્રમાણે કિત થઈ ને લેાકમાં કરે છે. પરંતુ જે અપરાધી નથી, તે નિઃશંક થઈ ને જનપદમાં કરે છે. તેમ, જો હું સાપરાધ હેાઉં, તે પકડાઈશ-અધાઈશ એવી શંકા થાય; પરંતુ જો હું નિરપરાધ હાઉં, તેા પછી હું નિર્ભીય છું; કેમકે મને કાઈ બાંધવાનું નથી. સસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત, આરાધિત, એ એ શબ્દો એકા ક છે. રાધ એટલે શુદ્ધ આત્માની સિદ્ધિ—-પ્રાપ્તિ. જેને એ નથી, તે આત્મા અપ-રાધ ( યુક્ત ) એટલે કે સાપરાધ છે. પરંતુ જે નિરપરાધ અથવા રાધયુક્ત છે, તે નિર્ભય છે. હું શુદ્ધ આત્મા છું.' એવું તે નિશ્ચય જાણુતા હેાવાથી, શુદ્ધાત્મસિદ્ધિરૂપી આરાધના તેને હંમેશ હેાય છે. એ શુદ્ધાત્મસિદ્ધિ વિનાની ( જૂના પ્રાયશ્ચિત્તાદિ ગ્રંથામાં કહેલી ) 6 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ • ત્રણ રને જે શુદ્ધિ કે સાધના છે, તે વિષકુંભ જ છે, જ્યાં સુધી તે બધામાં કર્તુત્વબુદ્ધિ છે, ત્યાં સુધી શુદ્ધાત્માની પ્રાપ્તિ નથી જ. શુદ્ધ આત્મા તે બધાથી રહિત – પર – છે. તેમાં સ્થિત થવું એ જ સાચી આરાધના છે. પેલી બધી કહેવાતી શુદ્ધિ કે સાધના વિનાની શુદ્ધાત્માસ્વરૂપમાં સ્થિતિ, તે જ અમૃતકુંભ છે. [સ૩૦૧-૭] ૧. વ્યવહારસૂત્રમાં કહેલું છે કે, “પ્રતિક્રમણ (કરેલા દોષનું નિરાકરણ); પ્રતિસરણ (સમ્યક્ત્વાદિ ગુણમાં પ્રેરણ); પ્રતિહરણ (મિથ્યાત્વ-રાદિ-દોષોનું નિવારણ); ધારણા (ચિત્તસ્થિરીકરણ); નિવૃત્તિ (વિષયકક્ષામાંથી ચિત્તનું નિવર્તન); નિંદા (પોતાની શાખે દોષપ્રકટન); ગહ (ગુરુની શાખે દેષ પ્રકટન ); અને શુદ્ધિ (પ્રાયશ્ચિત્તાદિ વડે વિશુદ્ધિકરણ) -– એ બધાં અમૃતકુંભ છે; અને તેથી ઊલટી દશા એ વિષકુંભ છે. પરંતુ, અહીં તે પારમાર્થિક દષ્ટિને અવલંબીને પ્રતિક્રમણદિને જ વિષકુંભ કહ્યાં છે. કારણકે, જ્યાં સુધી એ બધું કરવાપણું કે, તે કરવાની કર્તાપણાની બુદ્ધિ છે, ત્યાં સુધી શુદ્ધાત્મસ્વરૂપની અપ્રાપ્તિ જ છે. અને જ્યાં શુદ્ધ આત્મસ્વરૂપ નથી, ત્યાં તે સ્થિતિને અમૃતકુંભ શી રીતે કહેવાય ? અલબત્ત, તે ઉપરથી એમ નથી કહેવાનું કે, એ પ્રતિકમણદિની જરૂર નથી. તે બધાંની જરૂર તો છે જ; પરંતુ તેમાં જ કૃતાર્થતા નથી – એ બાબત ઉપર ભાર દેવા જ મૂળમાં આ રીતે કથન કર્યું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સર્વવિશુદ્ધજ્ઞાન આત્માનું ક વ કાઈ પણ દ્રવ્ય, પિતે જુદા જુદા શી રીતે ? ગુણવાળાં જે પરિણામે પામે છે, તેમનાથી ભિન્ન નથી હોતું. જેમ સોનું પિતાનાં કડું વગેરે પરિણામોથી ભિન્ન નથી હોતું તેમ. તે પ્રમાણે, જીવ તથા અજીવ દ્રવ્યનાં જે પરિણામો સૂત્રમાં બતાવ્યાં છે, તે પરિણામોથી તે તે દ્રવ્ય અન્ય નથી. આત્મા બીજા કશાથી ઉત્પન્ન નથી થયો; તેથી તે કોઈ અન્યનું કાર્ય નથી. તે જ પ્રમાણે તે બીજા કોઈને ઉત્પન્ન કરતો નથી, તેથી કાઈ બીજાનું કારણ નથી. તેથી, વસ્તુતાએ જીવને જડ કર્મનો કર્તા કહે એ સંભવતું નથી; છતાં આપણે નિયમથી જોઈએ છીએ કે, કર્મને કારણે કર્તા (આત્મા) વિવિધ ભાગરૂપે ઉત્પન્ન થાય છે; અને કર્તાના ભાવને કારણે કર્મો જ્ઞાનાવરણુયાદિરૂપે ઉત્પન્ન Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ત્રણ રને . થાય છે; એ સિવાય બીજી કોઈ રીતે તેમની સિદ્ધિ થઈ શકે તેમ પણ નથી. તે તેનો ખુલાસો શો ? એ વાત સાચી છે કે, આત્મા પ્રકૃતિ (એટલે કે કર્મ અને તેનાં ફળ)ને કારણે વિવિધ વિભાવરૂપે ઉત્પન્ન થાય છે કે નાશ પામે છે; તે પ્રમાણે પ્રકૃતિ પણ આત્માના તે વિભાવને કારણે (જ્ઞાનાવરણયાદિ કર્મરૂપે) ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જ્યાં સુધી અજ્ઞાનને લીધે આત્મા પ્રકૃતિ અને તેનાં ફળમાંથી અહં–મમ–બુદ્ધિને ત્યાગ નથી કરતે, ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાષ્ટિ અને અસંયમી રહે છે; તથા ત્યાં સુધી તેને તે કારણે નવાં કર્મો બંધાતાં રહી, તેને સંસાર વધતું જાય છે. પરંતુ, જ્યારે વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી, તે અનંત કર્મફળમાંથી અહ-મમ-બુદ્ધિ તજી દે છે, ત્યારે તે વિમુક્ત, જ્ઞાયક, દર્શક અને મુનિ (એટલે કે સંયત) થાય છે. [૩.૩૦૯-૧૫] - અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત થઈને કર્મફળ ભોગવે છે; પરંતુ જ્ઞાની ઉદયમાં આવેલ કર્મફળને જાણે છે, પણ ભોગવતો નથી. સાપ ગોળવાળું ગળું દૂધ રોજ પીવા છતાં જેમ ઝેરી મટતો નથી, તેમ અજ્ઞાની સારી પેઠે શાસ્ત્ર ભણવા છતાં પ્રકૃતિને ત્યાગતો નથી. પરંતુ, નિર્વેદયુક્ત બનેલો જ્ઞાની કમેનાં સારામાઠાં અનેકવિધ ફળ ૧. મૂળ અર્થ છે. “અજ્ઞાનથી તેને અને તેનાં પરિણામને પિતારૂપ માનીને.... – ટીકા ૨. “કર્મને અને કર્મફળને”. “ત્યાગતો નથી”, એટલે કે તેમાંથી અહ—મમ–બુદ્ધિ ત્યાગતો નથી– ટીકા Page #136 -------------------------------------------------------------------------- ________________ સવવિશુદ્ધજ્ઞાન ૧૨૭ જાણે છે, પણ તેમાં અહું–મમ—મુદ્દિ ન કરતા હેાવાથી તેમને ભાગવતા નથી. જેમ નેત્ર સારાનરસા પદાર્થોં જુએ છે, પણ તેથી તેમનું કર્તાભેાક્તા નથી; તેમ જ્ઞાની પણ અધ, મેાક્ષ, કર્મના ઉદય અને ક્ષય ( નિર્જરા ) જાણે છે; પરંતુ તેમાં અહં–મમમુદ્દેિ ન હેાવાથી તેમને કરતે—ભાગવતા નથી.૧ [સ.૩૧૬-૨૦] વસ્તુસ્વરૂપનું જેમને જ્ઞાન નથી, એવા અન લેાકેા પરદ્રવ્યને પેાતાનું કહીને ભલે વ્યવહાર કરે; પરંતુ જ્ઞાની પુરુષ તેા જાણે છે કે, તેમાં પરમાણુમાત્ર પણ મારું નથી. મિથ્યાદષ્ટિવાળા માણસ જ પરદ્રવ્યને પેાતાનું માની ( રાગદ્વેષમેહરૂપે પરિણમે છે અને એ રીતે કર્મબંધના ) કર્તા થાય છે. વાસ્તવિક રીતે જ આત્મા કર્મ અને કફ્ળેશના કર્તા હાય, તેા આત્માને કદી મેક્ષ જ ન થાય. સામાન્ય જનસમુદાય એમ માને છે કે, દેવ, મનુષ્ય, વગેરે પ્રાણીએને! કર્તા વિષ્ણુ છે. તે જ પ્રમાણે જો શ્રમણાને મતે આત્મા પણ કર્તા હાય, તે। પછી લેાકેાની પેઠે તે શ્રમણાને પણ મેક્ષ નહિ સંભવે; કારણ કે, (વિષ્ણુ તેમજ આત્મા નિત્ય હાવાથી ) દેવ-મનુષ્યાદિ લેાક સરાતા જ રહેવાને. [સ.૩૨૧-૩] ૧. જ્ઞાન થયું એટલે તરત મુક્તિ નથી થઈ જતી. પ્રારબ્ધકર્યાં ભાગવવાં જ પડે છે; પર ંતુ જ્ઞાની તે તે કર્માંના ઉદયને પેાતાનાથી ભિન્ન જાણી, તેમાં અહંમમ-બુદ્ધિ નથી કરતા; તેથી તેને નવાં કને બ`ધ નથી થતા; કે તેમનું સુખદુઃખ તેને નથી વસતું. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ત્રણ રત્ના પરંતુ તે ઉપરથી આત્માને સર્વથા અકર્તા માનવા એ પણ ટ્રીક નથી. આત્માને સર્વથા અક હરાવવા ઇચ્છનારા ( સાંખ્ય ) વાદી આત્મામાં અજ્ઞાનથી પણ મિથ્યાત્વાદિ વિભાવા નથી થતા એમ મનાવવા દલીલ કરે છે કે : “ મિથ્યાત્વ નામનું જડ કર્મ આત્મામાં મિથ્યાત્વરૂપી વિભાવ ઉત્પન્ન કરે છે એમ માનશેા, તે અચેતન પ્રકૃતિને ચેતન જીવના મિથ્યાત્વભાવની કર્તા માનવી પડશે. એ દોષ ટાળવા જો એમ કહેા. કે, જીવ પાતે મિથ્યાત્વભાવયુક્ત નથી થતા, પણ પુદ્ગલ દ્રવ્યમાં મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, તા પુદ્ગલ દ્રવ્ય મિથ્યાત્વયુક્ત થશે; જીવ નહિ થાય. અને એ તો તમારા શાસ્ત્રથી વિરુદ્ધ છે. એ દોષ ટાળવા એમ કહે। કે, જીવ અને પ્રકૃતિ અને મળીને પુદ્ગલ દ્રવ્યમાં મિથ્યાત્વ કરે છે, તે। પણ બંનેએ તે મિથ્યાત્વ કર્યુ હોવાથી અનેને તેનું ફળ ભાગવવું પડશે; અને જડ દ્રવ્ય ફળને ભેાક્તા કેમ કરીને બને ? માટે એમ જ માનવું યેાગ્ય છે કે, જીવ કે પ્રકૃતિ કાઈ પુદ્ગલ દ્રવ્યનું મિથ્યાત્વ કરતાં નથી; પુદ્ગલ દ્રવ્ય પાતે જ સ્વભાવથી મિથ્યાત્વ આદિ ભાવરૂપે થાય છે. એ જ વસ્તુ સાચી પણ છે. કર્મ જ બધું કરે છે; ક જ આપે છે, અને ક જ બધું લઈ લે છે, જીવા તે અકારક છે, જ્ઞાન, અજ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચારે ગતિમાં ભ્રમણ તથા બીજા પણ જે કાંઈ શુભ અશુભ ભાવ છે, એ બધું કમ વડે જ છે; જીવ તા અકર્તા જ છે. તમારામાં જ આચાર્ય પરપરાગત એવી શ્રુતિ નથી કે, પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા C. આત્મા સર્વથા અર્તા નથી Page #138 -------------------------------------------------------------------------- ________________ સવિશુદ્ધજ્ઞાન કર્મ ખીજાને કરે છે; અને સ્ત્રીવેદ નામનું ક પુરુષની છે? માટે કાઈ જીવ અબ્રહ્મચારી જ નથી; ઇચ્છા કરે છે. તે જ રીતે પરધાત નામનું મારે છે; તેથી કાઈ જીવ હિંસક નથી; કારણ કે ક કને મારે છે. આ પ્રમાણે કેટલાક શ્રમણા સાંખ્યસિદ્ધાંત પ્રમાણેના મત પ્રરૂપે છે. તેમને મતે પ્રકૃતિ જ બધું કરે છે; અને આત્મા તે। અકર્તા જ છે. [સ.૩૩૨-૪૦] કહે છે : ,, ઉપર • આત્મા, તે જ સાંખ્યવાદી વળી આગળ એમ કહેા કે, કહેલા દેષા ટાળવા સારુ તમે આત્મા વડે જ આત્માને રાગાદિભાવ યુક્ત કરે છે; એટલે અચેતન દ્રવ્ય ચેતન દ્રવ્યમાં પરિણામ કરે છે એમ કહેવું નહિ પડે, 'તે। તેમાં પણ ઘણા દોષ છે. કારણ કે તમારા મતમાં આત્માને નિત્ય, અને અસંખ્ય પ્રદેશાવાળા જણાવ્યા છે. તેવી વસ્તુને હીન કે અધિક કાંઈ કરી શકાય નહિ. વળી, તમારે મતે આત્મા નાયક છે અને જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે; તે। પછી તે પેાતાની મેળે પાતામાં પરિણામેા કેમ કરીને કરી શકે ? ” [સ.૩૪૧-૪] ૧૨૯ અભિલાષા કરે કર્મ જ કર્મની સાંખ્યવાદીને જવાખ આ બધા આક્ષેપને જવાબ સ્યાદ્વાદ છે. કર્તા કે નૌ અકર્તા માનવા જતાં અને દલીયાને આત્માને ન↑ કદી નિરાકરણ આવવાનું નથી. માટે એમ જ કહેવું. ઠીક છે કે, આત્મા જ્ઞાનસ્વભાવે અવસ્થિત હાવા છતાં, કથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વ આદિ ભાવાના જ્ઞાનકાળમાં, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના વિવેકજ્ઞાનની શૂન્યતાથી, Page #139 -------------------------------------------------------------------------- ________________ જવાબ ૧૩૦ ત્રણ રત્નો પરને આત્મા જાણનાર, તથા ખાસ કરીને અજ્ઞાનસ્વરૂપ પરિણામોને કરનાર હોવાથી તેને કર્તવ છે. અને એ ત્યાં સુધી કે, જ્યાં સુધી ગેય અને જ્ઞાનના વિવેકજ્ઞાનની પૂર્ણતાથી આત્માને જ આત્મા જાણનાર બની અથવા ખાસ કરીને જ્ઞાનરૂપ જે પરિણામ તે રૂપે જ પરિણમી, કેવળ જ્ઞાતા બની, તેને સાક્ષાત અકર્તાપણું પ્રાપ્ત થાય. ક્ષણિકવાદીને એ જ પ્રમાણે સ્યાદવાદથી ક્ષણિક વાદીઓના આક્ષેપ પણ ટળી રહે છે. જીવન પર્યાયે બદલાતા જાય છે એ વાત સાચી છે; પરંતુ અમુક અંશ તે કાયમ જ રહે છે. તેથી જે અત્યારે ભગવે છે, તેણે જ પૂર્વે તે કર્મ કર્યું હતું એમ એકાંતિક કથન કરવું, કે તેણે નહોતું જ કર્યું એમ એકાંતિક કથન કરવું, એ ઠીક નથી. પર્યાની અપેક્ષાએ જેવા જાએ, તે ભગવનાર છવ કરનારે નથી જ; અને છતાં દ્રવ્યની અપેક્ષાએ જોવા જાઓ, તો કરનારો જીવ જ અત્યારે ભગવે છે. માટે, જે જીવ કરે છે, તે જ નથી ભોગવતો, પરંતુ અન્ય કરે છે અને અન્ય ભેગવે છે, એમ કહેનાર મિયાદષ્ટિ અને અર્જન છે. [સ.૩૪પ-૮] ૧. આ ફકર મૂળમાં નથી. ટીકાકાર અમૃતદેવ આ સ્થળે તેને ઉમેરે છે. તે જ પૂર્વાપર સંબંધ કંઈકે ઘટી શકે છે. આ પછીના ભાગમાં પણ અનુવાદમાં મૂળની વસ્તુ સ્પષ્ટ કરવા અથવા પૂર્વાપર સંબંધ જણાવવા ટીકાકારેનાં વાક્યોમાંથી ઘણા ઉમેરા કર્યા છે. ઉપઘાતમાં જણુંવ્યા પ્રમાણે આવા અસંબદ્ધ ભાર્ગોને કર્તાએ પૂર્વપરંપરાથી ચાલતા આવેલા લોકોના ગ્રંથમાં કરી લીધેલા ઉમે જ ગણવા જોઈએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ સ-વિજ્ઞાન ૧૩૧ જેમ ખડી ઘર વગેરેને ધાળાં કરે છે; પરંતુ તેથી તે ઘર વગેરે પરદ્રવ્યની કે તે ઘર વગેરે પરદ્રવ્યરૂપ નથી બની જતી; તે તે પોતે પાતારૂપ જ રહે છે; તેમ આત્મા જે અન્ય દ્રવ્યને જાણે છે, તે અન્ય દ્રવ્યને કે તે અન્ય દ્રવ્યસ્વરૂપ નથી બની જતા; તે તા પેાતે પાતારૂપ જ રહે છે. તે જ પ્રમાણે આત્મા જે અન્ય દ્રવ્યાને જુએ છે, કે ત્યાગે છે કે શ્રદ્ધે છે, તે-રૂપ નથી બનતા; પરંતુ પેાતે પાતારૂપ જ રહે છે. જોકે વ્યવહારમાં એમ કહેવાય છે કે, ખડી પેાતાના સ્વાભાવથી ઘર વગેરેને ધાળાં કરે છે; તે જ પ્રમાણે જીવ પેાતાના ભાવથી પરદ્રવ્યને જાણે છે, . જુએ છે, તજે છે કે શ્રદ્ધે છે એમ કહી શકાય. [સ.૩૫૬-૬૫] પરંતુ, પરમા દષ્ટિએ તે આત્માને પરદ્રવ્યને નાયક, દર્શોક, કે ત્યાજક ન કહી શકાય. કેમકે, પરદ્રવ્યને અને આત્માને કશે। સબંધ જ નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્વલ કરે છે; પરંતુ તેથી ચાંદનીને પૃથ્વી સાથે કાંઈ લેવા—દેવા નથી, તેમ જ્ઞાનને સ્વભાવ હાઈ અન્ય દ્રવ્યને તેમાં પ્રતિભાસ પડે, તેથી આત્માને પરદ્રવ્યનેા નાયક ન કહી શકાય. તે તે પોતે અને તેને કશે। સંબંધ નથી, જ્ઞાનસ્વરૂપ જ છે; પરદ્રવ્યને [સ.૩૫૬-૬૫] આત્મા પરદ્રવ્યને જ્ઞાતા પણ નથી આત્મામાં રાગાદિ નથી ઉપરની વસ્તુ આચારની દિષ્ટએ વિચારીએ. મિથ્યાદર્શન, જ્ઞાન અને ચારિત્ર કંઈ અચેતન વિષયેામાં નથી; કે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ત્રણ રને જેથી વિષયમાં કાંઈ કરવાનું હોય; કે અચેતન કર્મમાં પણ નથી; કે જેથી તેમાં કાંઈ કરવાનું હોય; કે અચેતન શરીરમાં નથી; કે જેથી તેમાં કાંઈ કરવાનું હોય. જીવના જે ગુણે છે, તે પરદ્રવ્યમાં ક્યાંથી હોય? તેથી, જ્ઞાની વિષયાદિમાં રાગાદિ નથી શોધતો. આત્માના અજ્ઞાનમય પરિણામથી જ રાગાદિ ઉત્પન્ન થાય છે. જ્યારે અજ્ઞાનને અભાવ થાય, ત્યારે સમ્યગદૃષ્ટિ જીવને વિષયમાં રાગાદિ નથી થતા. આમ વસ્તુતાએ રાગાદિ ભાવો વિષયમાં પણ નથી; અને સમ્યગદષ્ટિમાં પણ નથી. એટલે કે, તે છે જ નહિ. જીવની અજ્ઞાન અવસ્થામાં તે છે. તે કાંઈ જુદાં દ્રવ્ય નથી કે જુદાં દ્રવ્યમાં રહેલા નથી; તે તે જીવના અજ્ઞાનભાવથી થાય છે. સમ્યદૃષ્ટિ થઈને તત્ત્વદૃષ્ટિથી જુએ, તો કાંઈ નથી. બીજું દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ પરિણામ ન નિપજાવી શકે, બધાં દ્રવ્ય પિતાના સ્વભાવ અનુસાર પરિણામ પામે છે. તેથી એમ માનવું કે, પદવ્ય જીવમાં રાગાદિ ઉત્પન્ન કરે છે, એ પણ ખોટું છે. આત્માના રાગાદિ એ તેનાં જ અશુદ્ધ પરિણામ છે; તેથી પરદ્રવ્ય ઉપર કાપ કરે નકામો છે. જેમકે, પુદ્ગલ દ્રવ્યો નિંદા કે સ્તુતિનાં વચનરૂપે પરિણમે છે; પરંતુ તેમને સાંભળીને તું શા માટે ખુશ થાય છે કે ગુસ્સે થાય છે? અને શા માટે માને છે કે તને કાંઈ કહ્યું ? પુદ્ગલ દ્રવ્ય ભલે શુભાશુભ શબ્દરૂપે પરિણમ્યું; પરંતુ તે જે તારાથી અન્ય છે, તેમ તારાથી તેના ગુણો પણ ભિન્ન છે, તે પછી તને શું થયું, જેથી તું મૂર્ખ ગુસ્સે થાય છે? તે શુભાશુભ શબ્દ તને નથી કહેવા આવતો કે તું મને સાંભળ; તેમ તારો આત્મા શ્રોત્રંદ્રિયગોચર થયેલા શબ્દને ગ્રહણ Page #142 -------------------------------------------------------------------------- ________________ સવ વિશુદ્ધજ્ઞાન ૧૩૩ કરવા પણ નથી જ. તે જ પ્રમાણે શુભાશુભ રૂપ પણ તને કહેવા નથી આવતું કે, તું મને જે; તેવું જ શુભાશુભ ગંધ, રસ, સ્પર્શ, ગુણ કે દ્રવ્યનું પણ છે. અલબત્ત, એ તો વસ્તુ સ્વભાવ છે કે, દરેક ઈદ્રિયના વિષય તે તે ઈદ્રિયના ગોચર તે જરૂર બનવાના; તેમ કરતાં તેમને રોકી શકાવાના નહિ. પરંતુ મૂઢ મનુષ્ય તે બધામાં ઉપશાંત રહેવાને બદલે તે તે વિષયને ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. તેનામાં કલ્યાણરૂપ વિવેકબુદ્ધિથી જ નથી. દીપકને સ્વભાવ છે કે ઘટપટાદિને પ્રકાશવાં; તે પ્રમાણે જ્ઞાનને સ્વભાવ છે કે મને જાણવું. પરંતુ, શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થવાનું કોઈ કારણ નથી. મને જાણીને તેને ભલુંબૂ રું માની આત્મા રાગી ઠેષી ઇત્યાદિ થાય છે તે જ અજ્ઞાન છે, અને તે જ કર્મબંધનની જડ છે. માટે પૂર્વે કરેલાં શુભાશુભ અનેક પ્રકારનાં કર્મમાંથી એટલે તેને કારણે થતા ભવોમાંથી આત્માને તું છોડાવ; અર્થાત તેમને પિતાનાથી પર માની, તેમાં અહં–મમ-બુદ્ધિ કરવાને બદલે સ્વ–સ્વભાવમાં સ્થિત થા. તેનું નામ જ પ્રતિક્રમણ છે. તે જ પ્રમાણે આગામી કર્મ કે તેના કારણભૂત ભાવોમાંથી જાતને છોડાવવી તેનું નામ જ પ્રત્યાખ્યાન છે; તથા વર્તમાન દોષમાંથી જાતને છોડાવવી – તેનું નામ જ આલોચના છે. આમ ત્રણ કાળ સંબંધી કર્મોથી આત્માને ભિન્ન જાણો, શ્રદ્ધા અને અનુભવ એ જ સાચું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલેચના છે. અને એ જ વાસ્તવિક ચારિત્ર છે. [સ.૩૬ ૬-૮૬] Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અજ્ઞાત ત્રણ રત્ન શુદ્ધ જ્ઞાનથી અન્ય જે ભાવ, તેમાં અહં–મમ–બુદ્ધિ તેનું નામ જ અજ્ઞાન. તેના બે પ્રકાર છે: કર્મચેતના અને કર્મફલચેતના જ્ઞાનથી અન્ય ભાવોમાં એવું અનુભવવું કે, “આને હું કરું છું' એ કર્મચેતના અને એવું અનુભવવું કે “આને હું ભોગવું છું” એ કર્મફલચેતના. એ બંને અજ્ઞાનચેતના છે અને સંસારનું બીજ છે. જે પુરુષ પૂર્વકાલમાં અજ્ઞાનભાવથી, કરેલાં કર્મનાં ફલને સ્વામી થઈને નથી ભોગવતો, તથા પિતાના વાસ્તવિક આત્મસ્વરૂપમાં જ તૃપ્ત રહે છે, તેવો સર્વ-કર્મસંન્યાસી તેમજ સર્વ–કર્મફલ–સંન્યાસી પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને પ્રાપ્ત કરે છે. તે જ્ઞાન એટલે શાસ્ત્રગત જ્ઞાન નહિ; એ ગ્રંથ તો અચેતન છે; તે કશું જાણતા નથી; માટે જ્ઞાન અન્ય છે અને શાસ્ત્ર અન્ય છે. તે જ પ્રમાણે શબ્દ, રૂપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ જ્ઞાન નથી; કારણ કે તે બધાં પણ કશું જાણતાં નથી; તે જ પ્રમાણે કર્મ, ધર્મ, અધર્મ, કાલ અને આકાશ એ પણ જ્ઞાન નથી; અધ્યવસાન પણ જ્ઞાન નથી; કારણ કે તે તે અચેતન છે. આત્મા પોતે જ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે; આત્મા અને જ્ઞાન એક છે. એ આત્મા જ સમ્યગદષ્ટિ, સંયમ, શાસ્ત્રજ્ઞાન, ધર્મ, અધર્મ કે સંન્યાસ એ બધું છે; ડાહ્યા પુરુષો તેને જ ગ્રહણ કરે છે. [સ.૩૯૦-૪૦૪] આમ જેની અમૂર્ત શુદ્ધ આત્મામાં સ્થિતિ છે, તે કર્મનો કર્મરૂપ પુદ્ગલ દ્રવ્યનો આહાર (ગ્રહણ) કેમ કરે ? કારણકે, પુદ્ગલદ્રવ્ય તે મૂર્ત છે. આત્માને પ્રાયોગિક Page #144 -------------------------------------------------------------------------- ________________ . સવિશુદ્ધજ્ઞાન ૧૩૫ (કર્મયોગજનિત) કે વૈઋસિક (સ્વાભાવિક છે કઈ ગુણથી પદ્રવ્યનું ગ્રહણ કે ત્યાગ ઘટી શકતાં નથી. માટે વિશુદ્ધ આત્મા જડ-ચેતન દ્રવ્યોમાંથી કેઈને ગ્રહણ કરત કે ત્યાગતો નથી. [૪૦૫-૭ સા મોક્ષમાર્ગ આવી જ્યાં વસ્તુસ્થિતિ છે, ત્યાં મૂઢ લેકે સાધુસંપ્રદાયનાં કે ગૃહસ્થીઓનાં જુદાં લિંગે (ચિહ્ન–વેષ ઇત્યાદિ ) ધારણ કરી એમ માને છે કે, આ લિંગ એ જ મોક્ષમાર્ગ છે –– એ કેવી મૂઢતા છે? કઈ પણ બાહ્ય લિંગ મેક્ષને માર્ગ શી રીતે હાઈ શકે? કારણકે, અહંતે તો દેહનું પણ મમત્વ છેડી, સર્વ લિંગે તજી, દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગને સેવે છે. માટે એ બધાં સાધુ કે ગૃહસ્થીનાં લિંગે છેડી, જ્ઞાન-દર્શનચારિત્રરૂપી મેક્ષમાર્ગમાં જ જાતને જોડે. જિનેએ એ જ મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. તે મોક્ષમાર્ગમાં આત્માને સ્થાપી, તેનું જ ધ્યાન કરે, તેનું જ ચિંતન કરે, અને ત્યાં જ હંમેશાં વિચરે; અન્ય દ્રવ્યમાં વિહરવાનું છોડી દો. જેઓ સાધુ કે ગૃહસ્થનાં બહુ પ્રકારનાં બાહ્ય લિંગમાં મમત્વ કરે છે, તેઓ “સમયસાર” (પરમાર્થરૂપ આત્મા કે, આ ગ્રંથનું રહસ્ય) જાણતા નથી. વ્યાવહારિક દષ્ટિ તે મેક્ષમાર્ગમાં મુનિ અને શ્રાવક એમ બે લિંગે વર્ણવે છે; પરંતુ પારમાર્થિક દૃષ્ટિ તો મેક્ષમાર્ગમાં કોઈ પણ લિંગ ઈચ્છતી નથી. [સ.૪૦૮-૧૪] જે આ “સમયપ્રાભૂતને ભણીને તથા અર્થ અને તત્ત્વથી તેને જાણીને તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સુખરૂપ થશે. [સ.૪૧૫] Page #145 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત समयसार णाणगुणेग विहीणा एयं तु पयं बहूवि ण लहंति । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥ નિર્વિકાર પરમાત્મતત્વના જ્ઞાન વિના આ પરમ પદને ગમે તેટલાં તપસાધન કરવા છતાં કોઈ મેળવી શકતું નથી. માટે, તારે જે કર્મબંધનમાંથી મુક્તિ જોઈતી હોય, તે તેનો જ સ્વીકાર કરે. [૨૫] एदम्हि रदो णिचं संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। તારે જે પારમાર્થિક સુખ જોઈતું હોય, તો એ પરમાત્મતત્વમાં જ નિત્ય લીન રહે, તેમાં જ નિત્ય સંતુષ્ટ થા, અને તેમાં જ નિત્ય તૃપ્ત રહે. [૨૬] Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭. સુભાષિત जह बंधे चितंतो बंधणबद्धो ण पावइ विमोक्खं । तह बंधे चितंतो जीवोवि ण पावइ विमोक्खं ।। કોઈ માણસને લાંબા વખતથી બંધનમાં નાખ્યો હોય; તે માણસ તે બંધ વિષે ગમે તેટલા વિચાર કર્યા કરે, પણ તેથી તેમાંથી છૂટો થઈ શકે નહિ; પરંતુ તે બંધને છેદી નાખે, તે જ તેમાંથી મુક્ત થઈ શકે, તે જ પ્રમાણે સંસારબદ્ધ જીવનું પણ સમજવું. [૨૯૧] बंधाणं च सहावं वियाणिओ अप्पणो सहावं च । बंधेसु जो विरजदि सो कम्मविमोक्खणं कुगई ॥ બંધનું સ્વરૂપ તથા આત્માનું સ્વરૂપ જાણીને, જે માણસ બંધનથી વિરક્ત થાય છે, તે પિતાની મુક્તિ સાધી શકે છે. [ ૩] कह सो धिप्पइ अप्पा पण्णाए सोउ घिप्पए अप्पा । जह पण्णाइ विहत्तो तह पण्णाएव घित्तव्यो । એ આત્માનું જ્ઞાન પ્રજ્ઞા વડે જ થઈ શકે છે. પ્રજ્ઞા વડે આત્માને અન્ય દ્રામાંથી છૂટા પાડે, એનો અર્થ જ તેને જાણો. [૨૬] पण्णाए धित्तव्यो जो दट्ठा सो अहं तु णिच्छयओ। अवसेसा जे भावा ते मञ्झ परेत्ति णायव्वा ।। પ્રજ્ઞા વડે અનુભવવું જોઈએ કે, જે દૃષ્ટા છે, તે જ હું છું; બીજા બધા જે ભાવો છે, તે મારાથી પર છે. [૨૯૮] Page #147 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રને असुहं सुहं च रूवं ण तं भणइ पिच्छ मंति सो चेव। . ण य एइ विणिग्गहिउं चक खुविसयमागयं एवं ॥ एयं तु जाणिऊण उवसमं व गच्छई मूढो । णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ॥ શુભાશુભ રૂપ આવીને તેને કહેતું નથી કે, તું મને જે; તેમ જ તેને ચક્ષુની નજરે પડતું પણ રેકી શકાય તેમ નથી. પરંતુ તું અહિતકારી બુદ્ધિવાળે બનીને તેને સ્વીકારવાત્યાગવાનો વિચાર શા માટે કર્યા કરે છે, અને શાંત રહેતો નથી? [૩૭૬,૩૮૨] पासंडीलिंगाणि व गिहलिंगाणि व बहुप्पयाराणि । घित्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गोत्ति ॥ ण वि एस मोक्खमग्गो पाखंडीगिहिमयाणि लिंगाणि । दंसगणाणचरित्ताणि मोक्खमग्गं जिणा विति । જુદા જુદા સંપ્રદાયનાં સંન્યાસીનાં કે ગૃહસ્થીઓનાં ચિહ્નો ધારણ કરીને મૂઢ લોકો માને છે કે, એ વર્ષ ધારણ કરે એ જ મોક્ષમાર્ગ છે. પરંતુ બાહ્ય વેષ એ કાંઈ મોક્ષમાર્ગ નથી. જિનોએ તો સ્પષ્ટ જણાવ્યું છે કે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. [૪૦૮,૪૧૦] मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिचं मा विहरसु अण्णदब्वेसु ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા તે મેાક્ષમાર્ગમાં જ તેનું જ ધ્યાન ધર, અને તેનું જ દ્રવ્યમાં વિહરવાનું છેાડી દે. [૪૧૨] प्रवचनसार ૧૩૯ સ્થાપિત કરી આચરણ કર; અન્ય તારા આત્માને વિષયસુખ : जदि संति हि पुष्णाणि य परिणामसमुब्भवाणि विविहाणि । जणयंति विसयत हं जीवाणं देवदताणं ॥ વિવિધ સુખા પ્રાપ્ત થવાની ઇચ્છાથી કર્યાં હાય, તે તેને પ્રભાવે દેવવર્ગ સુધીના પદાર્થો પ્રાપ્ત થાય છે તથા સાથે સાથે તે) તૃષ્ણા ઊભી થાય છે. [૧,૭૪] ते पुण उदिता दुहिदा तहाहि विसयसोक्खाणि । इच्छंति अणुहवंति य आमरणं दुक्खसंतत्ता || જાગેલી તૃષ્ણાઓવાળા તે જીવા તૃષ્ણાથી દુઃખિત થઈ ને, પછી વિષયસુખની ઇચ્છા કરે છે અને ભરતા સુધી તૃષ્ણાના દુ:ખથી સંતપ્ત થઈ તે સુખે। અનુભવ્યા કરે છે. [૧,૭૫] અનેક પુણ્ય વેશને (તે તે વિષય માટે सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमम् । जं इंदिएहि लद्धं तं सोक्खं दुक्खमेव तथा ॥ પરંતુ, ઇંદ્રિયેથી પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ જ છે; કારણકે, ઇંદ્રિયસુખ હુંમેશાં પરાધીન હોય છે, વિશ્ર્વયુક્ત હાય Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ત્રણ રત્ના છે, વિનાશી હૈાય છે, અધનું કારણ હૈાય છે તથા અતૃપ્તિકર હાય છે. [૧,૭૬] एते हि देहो सुहं ण देहिस्स कुणइ सग्गेवा । विसयवसेण दु सोक्खं दुक्खं वा हवदि सयमादा ॥ હુ તેા કદી આ લેકમાં કે સ્વર્ગમાં જીવને સુખ આપતા નથી; પેાતાને પ્રિય કે અપ્રિય વિષયે। પામીને આત્મા પોતે જ સુખ કે દુ:ખભાવે પરિણમે છે. [૧,૬૬] पया इट्ठे विसये फासेहिं समस्सिदे सहावेण । परिणममाणो अप्पा सयमेव सुहं ण हवदि देहो ॥ ઈંદ્રિયાને આશ્રિત એવા પ્રિય વિષયે। પામીને સ્વભાવથી જ સુખરૂપે પરિણામ પમતે આત્મા જ સુખરૂપ અને છે; દેહ સુખરૂપ નથી. [૧,૬૫] હિંસા–અહિંસા मरदु व जिवदु व जीवो अयदाचारस्स णिच्छिदा हिंसा । पयदस्स णत्थि बंधो हिंसामेत्तेण समिदीसु || જીવ સરે કે ન મરે તે! પણ, જે સાધક પ્રમાદપૂર્વક આચરણ કરે છે, તેને જીવહિંસા અચૂક લાગે છે; પરંતુ જે સાધક અપ્રમાદી છે, તે કાળજીપૂર્વક આચરણ કરતે હાય છતાં તેનાથી જીવહિંસા થઈ જાય, તે તેને તેનું પાપ લાગતું નથી. [૩,૧૭] अयदाचारो समणो छस्सुवि कायेसु बंधगोत्ति मदो । चरदि जदं जदि णिचं कमलं व जले णिरुवलेवो ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા જે મુનિ જીવજંતુ મરે કે ન મરે તેની કાળજી રાખ્યા વિના પ્રવૃત્તિ કરે છે, તેના વડે એક પણ જીવ મરે કે ન ભરે તો પણ તેને યે જીવવર્ગો માર્યાનું બંધન થાય છે; પરંતુ, જે તે કાળજીપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય, તો તેનાથી જીવો મરે તે પણ તે જળમાં કમળની પેઠે નિર્લેપ રહે છે. [૩,૧૮]. અપરિગ્રહ हवदि व ण हवदि बंधो मदे हि जीवेऽध कायचेटुम्मि । बंधो धुवमुवधीदो इदि समणा छंडिया सव्वं ॥ શરીરપ્રવૃત્તિ કરવા જતાં જીવ મરે તો બંધ થાય કે ન પણ થાય; પરંતુ પરિગ્રહથી તો બંધ થાય છે. માટે ડાહ્યા પ્રમાણે બધા પરિગ્રહને ત્યાગ કરે છે. [૩,૧૯] ण हि गिरवेक्खो चाओ ण हवदि भिक्खुस्स आसवविसुद्धी । अविसुद्धस्स य चित्ते कहं णु कम्मक्खओ विहिओ ॥ જ્યાં સુધી નિરપેક્ષ ત્યાગ ન કરવામાં આવે, ત્યાં સુધી ચિત્તશુદ્ધિ ન થઈ શકે; અને જ્યાં સુધી ચિત્તશુદ્ધિ નથી, ત્યાં સુધી કર્મક્ષય કેવી રીતે થઈ શકે ? [,૨૦] किध तम्मि णत्थि मुच्छा आरंभो वा असंजमो तस्स । तध परदव्वम्मि रदो कधमप्पाणं पसाधयदि ॥ જેને પરિગ્રહ છે, તેનામાં આસક્તિ, આરંભ કે અસંયમ કેમ ન હોય ? તેમજ જ્યાં સુધી પરદ્રવ્યમાં આસક્તિ છે, ત્યાં સુધી આત્માનું સાધન શી રીતે થવાનું ? [૩,ર૧]. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સાથેા શ્રમણ ત્રણ રત્ના पंचसमिदो तिगुत्तो पंचेंदियसंवुडो जिदकसाओ । दंसणणाणसमग्गो समणो सो संजदो भणिदो || જેની પ્રવૃત્તિએ જીવજં તુને વધ ન થાય તે માટે કાળજીવાળી છે, જેનાં મન-વાણી—કાયા સુરક્ષિત છે, જેની ઇંદ્રિયે! નિયત્રિત છે, જેના વિકારેા જિતાઈ ગયેલા છે, જેનામાં શ્રદ્ધા અને નાન પરિપૂર્ણ છે, તથા જે સંયમી છે, તે શ્રમણ કહેવાય. [૩,૪૦] समसत्तु बंधुवग्गो समसुहदुक्खो पसंसदिसमो । समलोट्र्कं चणो पुण जीविदमरणे समो समणो ॥ સાચે। શ્રમણ શત્રુ-મિત્રમાં, સુખ-દુઃખમાં, નિંદાપ્રશસામાં, માટીના ઢેકામાં અને સેનામાં તથા જૈવત અને મરણમાં સમબુદ્ધિવાળે! હાય છે. [૩,૪૧] दंसणणाणचरित्सु तीस जुगत्रं समुट्ठिदो जो दु । एगगदोत्ति मदो सामण्णं तस्स परिपुण्णं ॥ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેમાં જે એકી સાથે પ્રયત્નશીલ છે, તથા જે એકત્ર છે, તેનું શ્રમપણું પરિપૂર્ણ કહેવાય છે. [૩,૪૨] अत्थेसु जो ण मुज्झदि ण हि रज्जदि णेव दोसमुपयादि । समणो जदि सो यिदं खवेदि कम्माणि विविधाणि ॥ પદાર્થોમાં જેને રાગ, દ્વેષ, કે મેહ નથી, તે શ્રમણ જ વિવિધ કર્મોને! ક્ષય કરી શકે છે. [૩,૪૪] Page #152 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા इहलो गणिरावेक्खो अप्पडिबद्धो परम्मि लोयम्मि । जुत्ताहारविहारो रहिदकसाओ हवे समणो || જેને આ લેાક કે પરલેકમાં કશી આકાંક્ષા નથી, જેના આહારવિહાર પ્રમાણસર છે, તથા જે ક્રેધાદિ વિકારથી રહિત છે, તે સાચે! શ્રમણ છે. [૩,૨૬] जस्स असणमप्पा तंपि तओ तप्पडिच्छगा समणा । अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा ॥ આત્મામાં પરદ્રવ્યની કાંઈ આકાંક્ષા ન હેાવી, એ જ વાસ્તવિક ઉપવાસ (તપ) છે. સાચે। શ્રમણ એ તપની જ આકાંક્ષા રાખે છે. ભિક્ષ! વડે ભાગી આણેલું નિર્દોષ અન્ન ખાવા છતાં તે શ્રમણે! અનાહારી જ છે. [૩,૨૭] केवलदेहो समणो देहेण ममेत्ति रहिदपरिकम्मो | आउत्तो तं तवसा अणिगृहं अपणो सत्ति || સાચા શ્રમણને માત્ર શરીર વિના બીજો પરિગ્રહ હાતા નથી. એ શરીરમાં પણ તેને મમત્વ ન હેાવાથી, તેનું તે અયેાગ્ય આહારાદિ વડે લાલન કરતે નથી. વળી, જરા પણ શક્તિ ચેર્યાં વિના તેને તે તપમાં લગાવે છે. [૩,૨૮] बालो वा बुड्ढो वा समभिहदो वा पुणो गिलाणो वा । चरियं चरउ सजोग्गं मूलच्छेदं जधा ण हवदि || ૧૪૩ બાળક હાય, વૃદ્ધ હેાય, થાકી ગયા હાય, કે રાગગ્રસ્ત હાય, તે પણ શ્રમણ પેાતાની શક્તિને અનુરૂપ એવું આચરણ કરે, કે જેથી પેાતાના મૂળ-સંયમ-ને! છેદ ન થાય. [૩,૩૦] Page #153 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્નો आहारे व विहारे देसं कालं समं खमं उवधिं । जाणित्ता ते समणो वट्टदि जदि अप्पलेवी सो ॥ આહાર કે વિહારની બાબતમાં શ્રમણ જે દેશ, કાળ, શ્રમ, શક્તિ અને (બાળવૃદ્ધત્વાદિ) અવસ્થાને જઈ–વિચારીને આચરણ કરે, તે તેને ઓછામાં ઓછું બંધન થાય છે. [૩,૩૧]. શાસ્ત્રજ્ઞાન : एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु । णिच्छित्ती आगमदो आगमचेट्टा तदो जेट्टा ॥ મુમુક્ષુનું સાચું લક્ષણ એકાગ્રતા છે. પરંતુ, જેને પદાર્થોને સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો હોય, તે જ એકાગ્રતા પ્રાપ્ત કરી શકે. પદાર્થોના સ્વરૂપનો નિશ્ચય શાસ્ત્ર દ્વારા જ થઈ શકે; માટે શાસ્ત્રજ્ઞાન મેળવવાનો પ્રયત્ન સૌ પ્રયત્નોમાં ઉત્તમ છે. [૩,૩૨] आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि । अविजाणतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ।। શાસ્ત્રજ્ઞાન વિનાને મુમુક્ષુ ન પિતાનું કે પરનું સ્વરૂપ સમજી શકે; અને જેને પદાર્થોના સ્વરૂપની સમજ નથી, તે કર્મોનો ક્ષય કેવી રીતે કરી શકે? [૩,૩૩] आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि । देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो रक्खू ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા ૧૪૫ સર્વ ભૂતપ્રાણીઓને ઇંદ્રિયારૂપી ચક્ષુ છે; દેવાને અવિધાન રૂપી ચક્ષુ છે; કવલજ્ઞાની મુક્તાત્માઓને સંત: ચક્ષુ છે; અને મુમુક્ષુને શાસ્ત્રરૂપી ચક્ષુ છે. [૩,૩૪] सवे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं । जाणंति आगमेण हि पेछित्ता तेवि ते समणा ॥ બધા પદાર્થોનું વિવિધગુણ-પર્યાયા સહિત જ્ઞાન શાસ્ત્રમાં છે. મુમુક્ષુ શાસ્ત્રરૂપી ચક્ષુ વડે તેમને જોઈ તથા જાણી શકે છે. [૩,૩૬] आगमपुत्र्वा दिट्ठी भवदि जस्सेह संजमो तस्स । णत्थित्ति भइ सुत्तं असंजदो हवदि किध समणो ॥ જેની શ્રદ્ધા શાસ્ત્રપૂર્વક નથી, તેને સંયમાચરણ સંભવી શકતું નથી. અને જે સંયમી નથી, તે મુમુક્ષુ શાને!? [૩,૩૬] ण हि आगमेण सिज्झदि सदहणं जदि ण अत्थि अत्थेसु । सहमागी अत्थे असंजदो वा ण णिव्वादि ॥ શ્રદ્ધા વિનાના માત્ર શાસ્ત્રજ્ઞાનથી મુક્તિ સંભવતી નથી; તે જ પ્રમાણે આચરણ વિનાની માત્ર શ્રદ્ધાથી પણ કાંઈ વળતું નથી. [૩,૩૭] परमाणुपमाणं वा मुच्छा देहादिसु जस्स पुणो । विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरोवि || જેને દેહાદિમાં અણુ જેટલી પણ આસક્તિ છે, તે માણસ ભલેને બધાં શાસ્ત્ર જાણતા હાય, છતાં મુક્ત થઈ શકતા નથી. [૩,૩૯] ૧. જેના વડે અમુક મર્યાદા સુધીના બધા ભૂત પદાર્થોનું જ્ઞાન થઈ શકે, તેવી વિશિષ્ટ શક્તિ. Page #155 -------------------------------------------------------------------------- ________________ એક ભૂમિ ૫૬ ‘અગુરુલઘુ' પચ ૪૩ અજ્ઞાન ૧૩૪ અધર્મ ૪૦,૪૪,૧૩૪ અધ્યવસાન ૧૧૮,૧૩૪ અનુભાવમધ ૭૭,૧૨૨ અપરિગ્રહ ૮૬ અપ્રતિક્રમણ ૧૨૦ અપ્રત્યાખ્યાન ૧૨૦ સૂચિ * અમૃતકુંભ ’ ૧૨૩ અલેાકાકાશ ૩૪ અવધિજ્ઞાન ૧૧૨ અવગ્રહ ૭૨ અવાય ૭૨ અવિરતિ ૧૦૨,૧૦૭,૧૧૦ અશુભ --- ૧૦૫; -પરિણામ ૬; ભાવ ૬૩ અસ્તિકાય ૩૮ અહિંસા ૮૬ આકાશ ૪૦,૪૨,૧૩૪ આચાર પાંચ ૮૩ આચારાંગ ૧૧૮ આચાર્ય ૮૩ આધાકર્મિક ૧૨૧ આ ધ્યાન ૬૪ આવશ્યક ક્રિયા -૭ ૮૪ આસ્રવ ૭૯,૧૦૧,૧૦૬ આહારક દેહ ૫૮ ઈહા ૭૨ ઉદ્દયભાવ ૬૦ ઉપયાગ ૫૦ ઉપશમભાવ ૬૦ ઊ પ્રચય ૪૫ ઔદારિક દેહ ૫૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઔદેશિક ૧૨૧ - કર્મ ૧૩૪; –ના બે પ્રકાર ૬૧; –ના આઠ પ્રકાર ૮૦,૯૮, ૧૦૨,૧૦૮,૧૦૯; –શુભ અને અશુભ ૧૦૫; –શુદ્ધ ૧૦૬ કર્મચેતના ૫૧,૧૩૪ કર્મ ફલ ચેતના ૫૧,૧૩૪ કર્મબંધન –નાં કારણ ૧૦૨; –ને પ્રકાર ૧૦૧ કર્મભૂમિ ૫૬ કર્મ વગંણા ૪૬ (જુઓ કાર્મણ) કષાય ૭૯,૧૦૨,૧૦૭,૧૧૦ કામણ –દેહ ૫૮; –વગણું ૧૦૨ કાલ ૪૦,૪૧,૪૪,૪૫,૧૩૪ કેવલજ્ઞાન ૭૪,૭૫,૭૬,૧૧૨ ક્ષણિકવાદી ૧૩૦ ક્ષયભાવ ૬૦ ક્ષપશમભાવ ૬૦ ક્ષાયિક -જ્ઞાન (જુઓ કેવલજ્ઞાન) –ભાવ (જુઓ ક્ષયભાવ) ગતિ નામકર્મ ૫૬ ગુણ –મૂર્ત અને અમૂર્ત ૩૯; -અને દ્રવ્યની અનન્યતા ૫૧ ગુણસ્થાન ૯૯ ચારિત્ર ૭૮,૮૧ ચેતના –ગુણ અને વ્યાપાર ૫૦; . ના ત્રણ પ્રકાર ૫૧ જીવ –નું શુદ્ધ સ્વરૂપ ૭૦; ની સર્વજ્ઞતા ૭૧; –ની સર્વ, ગતતા ૭૩; –ની ફ્રાય ક્તા - ૭૪; –ની બંધરહિતતા ૫; –ની પારમાર્થિક સુખરૂપતા ૭૬; –નું ર્તાપણું ૬૦; –ના ભાવ ૬૦; –નો ચેતનાગુણ ૫૦; –ને ચેતના વ્યાપાર ૫૧; –ના છ પ્રકાર પ૩,૫૫; –એકેન્દ્રિયાદિ ૫૬; –બંધને ર્તા નથી ૧૨; –ર્તા કેવી રીતે ? ૧૨૫ –સર્વથા અકર્તા નથી ૧૨૮; -જ્ઞાતા નથી ૧૩૧; –માં રાગાદિ નથી ૧૩૧ જ્ઞાન ૫૧,૭૮; –ના પાંચ પ્રકાર ૧૧૨; –અને આચરણ ૯૭; –ચેતના ૫૧ જ્ઞાનાવરણીય કર્મ ૮૦,૧૦૨ જ્ઞાની –અને બંધ ૧૦૮; –અને - ભાગ ૧૧૧ તપ ૬૯ તિર્યકપ્રચય ૪૫ તેજસ દેહ ૫૮ દર્શન ૫૧,૭૮,૧૧૮ દૃષ્ટિ –બે ૯૫; –મિથ્યા ૯૮ દેહ –ના પાંચ પ્રકાર ૫૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દ્રવ્ય -૭ ૩૪; –ની ૩૫; –મૂ અને ૩૯; સક્રિય અને ૪૧; “અને ગુણની અનન્યતા ૫૧; - ૬૧; -અપ્રતિ *મણ ૧૨૦ દ્રવ્યાર્થિન૨ ૩૭,૫૭ ધર્મ ૪૦,૪૩ ધારણા ૭૨ ધ્યાન –આત અને રૌદ્ર ૬૪ નય ૩૭,૯૫ નરકભૂમિ –સાત ૫૬ નામક ૫૬, ૫૭ નિર્જરા ૭૯,૧૧૧ નિર્સ્થાપક ગુરુ ૮૫ નિશ્ચય નય પ નાક ૧૦૯,૧૧૦ પદાર્થો -નવ ૭૮ ૧૦૫,૧૧૮ પારિણામિક્ભાવ ૬૦ સચિ પરમાણુ ૪૭ પરિણામ ૧૧૮ પર્યાયાર્થિક નય ૩૭,૫૭ પારમાર્થિક દૃષ્ટિ ૯૫,૯૯,૧૦૩, પુદ્ગલ ૩૪,૪૬ પુરુષવેદ ૧૨૮ પ્રકૃતિ ૧૨૬ પ્રકૃતિબંધ ૭૭,૧૨૨ વ્યાખ્યા, અમૂ અક્રિય પ્રતિક્રમણ ૧૨૪ પ્રત્યાખ્યાન ૧ ૧ ૯ પ્રદેશ ૩૮ પ્રદેશમધ ૭૭,૧૨૨ ‘પ્રવચનસાર' ૬૮ પ્રાણ ૬૭ પ્રાયોગિક ગુણ ૧૩૫ ખધના ચાર પ્રકાર ૭૭; –નું કારણ ૧૧૬ ભક્તિ ૮૨, ૮૯ ભય ના સાત પ્રકાર ૧૧૪ ભાવ ૧૧૮,૧૨૦; –અપ્રતિક્રમણ. ૧૨૦૬ -અપ્રત્યાખ્યાન ૧૨૦૬ -ક ૨૧ ભેદ –ના બે પ્રકાર ૩૬ મતિજ્ઞાન ૧૧૨ મન:પવજ્ઞાન ૧૧૨ મિથ્યાત્વ ૧૦૨,૧૦૬,૧૦૭,૧૦, ૧૨૮ મૂળગુણા ૮૪ મેાક્ષ ૮૧,૧૨૨; -માર્ગો ૮૨,૧૩૫ મેાહ ૩૨ યાગ ૧૦૨,૧૦૭,૧૧૦ રસ -પાંચ ૪૮ રૌદ્ર ધ્યાન ૬૪ લેશ્યા પ૭,૬૪ લેાક ૪૨ વ -પાંચ ૪૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ વના ૪૦ વિનય ૯૧ વિવેક ૧૨૩ વિષકુંભ’ ૧૨૪ વિષચસુખ દ્ વૈક્રિચિક દેહ ૫૮ વૈરુસિક ગુણ ૧૩૫ વ્યવહારદૃષ્ટિ ૯૫,૯૯,૧૦૩ શબ્દ ૩૯,૪૭ શાસ્ત્રજ્ઞાન ૩૧,૮૮,૧૩૪; –ના સાર છ શુદ્ધ -કર્માં ૧૦૬; -પરિણામ ૬૦, ૯૫; નય ૯૫ શુભ કર્મો ૧૦૫; -પરિણામ ૬૦; ન્જાવ ૬૩ શ્રુતજ્ઞાન ૧૧૨ સત ૩૫ સત્તા ૩૫ સસલ’ગી ૩૮ સમય ૪૫ સમયસાર – ૧૦૪,૧૩૫ સૂચિ સમવાય સમધ પર સમિતિ -પાંચ ૮૪ સમ્યક્ત્વ ૭૮ સમ્યગ્દર્શન ૭૮,૧૦૬ સમ્યગ્દષ્ટિ ૧૧૪ સજ્ઞા -ચાર ૭૯ સન્યાસ ૮૩,૧૩૪ સચમ ૬૯,૧૩૪ સવર ૭૯,૧૦૯ સાંખ્યવાદી ૧૨૮,૧૨૯ સિદ્ધક્ષેત્ર ૭ સિદ્ધ્વ ૫૦ સુખ -પારમાર્થિક વૈચિક ૭૬ સ્કંધ ૪૬ સ્ત્રીવેદ ૧૨૯ સ્થિતિબંધ ૭૭,૧૨૨ ૫ –આઠ ૪૮ સ્યાદ્વાદ ૩૮ ‘સ્વયંભૂ’ આત્મા ૭૧ હિંસા ૮૬,૧૧૭ ૧૪ ૬૮, Page #159 -------------------------------------------------------------------------- ________________ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧. સુત્તનિપાત એ સુપ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથના ગુજરાતી અનુવાદ ભગવાન બુદ્ધના પચાસ ધર્મવાદ મઝિમનિકાચ ’ના પ્રથમ ૫૦ સવા ભગવાન મહાવીરની ધમથા શ્રીજ્ઞાતાધર્મ કથાસૂત્રને ગુજરાતી અનુવાદ ભગવાન મહાવીરના દશ ઉપાસકા ‘વાસગદસાસુત્ત 'નેા ગુજરાતી અનુવાદ ૫. જૈનદૃષ્ટિએ બ્રહ્મચય વિચાર સ્વતંત્ર નિબંધ ૨. 3. ૪. " ૯. 6 ૬. સમતિપ્રકરણ મૂળ, ગુજરાતી અનુવાદ, ટિપ્પણા ઇ ७. जिनागमकथासंग्रह શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા ૧૩. ૮. શ્રીમદ્ની જીવનયાત્રા પ્રાકૃત વ્યાકરણ, કાશ, ટિપ્પણા સાથે શ્રીમદ્ રાજચ'દ્રની જીવનકથા શ્રીરાજચંદ્રનાં વિચારરત્ન તેમનાં લખાણામાંથી વિષયવાર તારવેલા ઉતારા ૧૦. મહાવીરસ્વામીને સચમધ ‘ શ્રીસૂત્રકૃતાંગસૂત્ર ’ને છાયાનુવાદ ૧૧. મહાવીરસ્વાસીના આચારથમ ‘ શ્રીઆચારાંગસૂત્ર ’ને છાયાનુવાદ ૧૨. યુદ્ધચરિત મૂળ પાલિગ્રંથેાને આધારે લખેલું મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ શ્રીઉત્તરાધ્યયનસૂત્ર ને છાયાનુવાદ " -- ૧-૭. ૧—— --... 01410 ૧૮-૦ 2-8-0 ૦-૧૨૦ 21010 ૦-૧૨૦ ૧. 11010 Page #161 -------------------------------------------------------------------------- ________________ Page #162 -------------------------------------------------------------------------- ________________