SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાઘાત અનાદિ કાળથી કરજથી યુક્ત કારણે તેનામાં વિવિધ વિભાવા કારણે પાછું કરી નવું કર્મબંધન થાય છે. નથી; તે એમ એ મત સાથે વિરાધ કર્યાં – ભાક્તા ન માનીએ તે -- તે સ્પષ્ટ 6 છે, છે કે, આત્માને નથી, પરંતુ તે એક પગલું આગળ જાય છે. શબ્દોમાં કહે જે દૃષ્ટિ આત્માને અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત જાણે છે, તે પારમાર્થિક જ઼િ છે. આત્મા નથી પ્રમત્ત (સસારી) કે નથી અપ્રમત્ત (મુક્ત) ’. [સ. ૬-૭] Jain Education International ૨૩ છે; અને તે કમબંધનને થાય છે. તે વિભાવાને કુંદકુંદાચાય ને વળી તે વધુ સ્પષ્ટ થઈ ને આગળ કહે છે, “ અધ્યવસાનાદિ ભાવા જડ દ્રવ્યના પરિણામથી નિષ્પન્ન થાય છે, એમ કેવળજ્ઞાનીઓએ કહ્યું છે. તેમને જીવ કેમ કરીને કહેવાય ? આઠે પ્રકારનું ક, કે જેને પરિણામે પ્રાત્ર થતું ફળ ‘દુ:ખ’ એ નામથી પ્રસિદ્ધ છે, તે જડ દ્રવ્યરૂપ – પુદ્ગલમય છે. અધ્યવસાનાદિ ભાવે જ્યાં જીવના કહેલા છે, ત્યાં વ્યવહારષ્ટિથી તેમ કહેલું છે. જીવ તેા અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શી, અવ્યક્ત, અશબ્દ, અશરીર, કાઈ પણ પ્રકારનાં લિંગ, આકૃતિ કે બાંધા વિનાના, તથા ચેતનારૂપી ગુણવાળા છે. તેને નથી રાગ, દ્વેષ કે મેાહ, પ્રમાદ વગેરે કબંધનનાં કારણેા પણ તેને નથી. રાગાદિ વિકલ્પે।...શારીરિક માનસિક કે વાચિક પ્રવૃત્તિઓ, કષાયાની તીવ્રતા, અતીવ્રતા કે માનેિ...એ બધાં પણ તેને નથી. ૧. સ્વ-ભાવેાથી વિ=વિપરીત ભાવા. For Private & Personal Use Only પણ માને ચાલે તેમ www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy