SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ક ત્રણ રત્ના નિત્ય લીન રહે છે; તથા મૂળ ગુણામાં પ્રયત્નશીલ રહે છે, તેનું શ્રમપણું પારપૂર્ણ કહેવાય છે. ઉપવાસ, નિવાસસ્થાન કે મુસાફરી, પરિચિત મુનિ — એ કશામાં કે વિકથા મુનિએ લીન ન થવું.[પ્ર.૩,૮-૧૫] માટે, ભાજન કે દેહમાત્ર પરિગ્રહ કે વગેરેમાં પ્રયત્નશીલ અહિંસા સુવા, બેસવા અને ચાલવા વગેરેમાં મુનિની સાવધાનતા વિનાની જે પ્રવૃત્તિ " એમ. મેદરકારીથી છે, તે જ તેની હુંમેશ નિરંતર ચાલતી હિંસા છે. કારણકે, ખીજો જીવ મરા કે જીવા’ વનારને હસાનું પાપ ચોક્કસ લાગે સમિતિયુક્ત છે, તથા યત્નશીલ છે, થતા નથી. સાવધાનતાથી ન છે. પરંતુ, જે મુનેિ તેને હિંસામાત્રથી અધ વનારા શ્રમણ્યે જીવકાર્યાના વધ કરનારા ગણાય છે; પરંતુ, હંમેશાં પ્રયત્નપૂર્વક વર્તનારા જળમાં કમળની પેઠે નિર્લેપ રહે છે. [પ્ર૩,૧૬-૮] મુનિની કાયચેષ્ટાથી જીવ ભરતાં, ઉપર જણાવ્યા પ્રમાણે બંધ થાય છે કે નથી પણ થતા; પરંતુ પરિગ્રહથી તે મધ અવશ્ય થાય છે; તેથી. શ્રમણા સન ત્યાગ કરે છે. જ્યાં સુધી મુનિ સર્વસ્વને નિરપેક્ષ ત્યાગ ન કરે, ત્યાં સુધી તેની ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી; અને જ્યાં સુધી ચિત્ત અશુદ્ધ છે, ત્યાં સુધી કક્ષય કેમ કરીને થાય ? પરિગ્રહ કરનારમાં આસક્તિ, આરંભ કે અસંયમ હોવાનાં જ, અને પરદ્રવ્યમાં જ્યાં સુધી રતિ છે, અપરિગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy