________________
"
જ્ઞાન તથા દર્શનને આવરણ કરનાર, વીર્યાંદિ ફેરવવામાં અંતરાય કરનાર, અને
―
:
દન તથા ચારિત્રમાં પ્રતિબંધ કરનાર (મેાહનીય ) કરૂપી રજ વિનાના થયેલા તથા બીજા કશાની મદદ વિના - સ્વય — શુદ્ધ ભાવેથી વિશુદ્ધ અનેàા આત્મા જ્ઞેયભૃત પદાર્થીને પાર પામે છે. એ પ્રમાણે પેાતાની મેળે જ પેાતાના મૂળ સ્વભાવને પામેલે, સન તથા ત્રણે લેાકેાના અધિપતિએથી પૂજાયેલે તે આત્મા ‘સ્વયંભૂ’કહેવાય છે. તેની એ શુદ્ધ સ્વભાવની ઉત્પત્તિ નાશ વિનાની છે; અને તેની અશુદ્ધિને વિનાશ કરી ઉત્પત્તિ વિનાના છે. તેનું સિદ્ધપણું બીજા કશાથી ઉત્પન્ન નથી થયું તેથી કશાનું કા પણ નથી; તેમ જ તે બીજા કશાને ઉત્પન્ન પણ ન કરતું હાવાથી કાઈનું કારણ પણ નથી. મુક્ત જીવ શાશ્વત છે; છતાં સ’સારાવસ્થાની અપેક્ષાએ ઉચ્છેદ છે;
તેનેા
સ્વયંભૂ ’
૪
આત્માનું શુદ્ધ સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org