SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય:વિચાર મનુષ્ય થાય છે, જીવ દેવ થાય છે, પરંતુ તે બધા પર્યાયેામાં તે પેાતાનું નથી, તેથી તે અન્ય નથી. જીવ મનુષ્ય હૈાય છે ત્યારે હાય છે ત્યારે સિદ્ધ નથી હાતા. અપેક્ષાએ, બધા પયા એક પરંતુ એ દેવ નથી કાયમનું કાયમ છે. પશુ થાય છે; આત્મત્વ છેડતા પણ સાચું છે કે, હાતા; અને દેવ દ્રવ્યાર્થિક નયની રૂપ જ છે; પરંતુ પર્યાયર્થિક નયની અપેક્ષાએ તે વખત પૂરતા તે જીવ તે તે પર્યાય સાથે તન્મય હેાવાથી, તે પર્યાયા એકબીજાથી જુદા છે. આમ જુદા જુદા પર્યાયની અપેક્ષાએ એક જ દ્રવ્યને વિષે ‘ છે' ( હ્રાપ્તિ ), ‘ નથી ' ( યાત્રાસ્તિ ), ‘ છે – નથી ’ ( ચાવસ્તિ-મ્યાત્રાન્તિ ), ‘ અવક્તવ્ય આમ દ્રવ્ય ૧. અને ધર્માંત્મક વસ્તુને કોઈ એક ધર્મ દ્વારા કરેલા નિશ્ચય ‘નય’ કહેવાય. નય ' વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે. નચના ટૂકમાં બે ભેદ પાડવામાં આવે છે: વ્યાર્થિક અને પર્ચાચાર્થિક. જગતની નાની માટી વસ્તુ એકબીજાથી છેક અસમાન નથી જણાતી, તેમજ બધી એક એકરૂપ જ પણ નથી અનુભવાતી. એમાં સમાનતા અને અસમાનતાના બંને અશા દેખાય છે. જ્યારે બુદ્ધિ વસ્તુના માત્ર સામાન્ય અશ તરફ ઢળે, ત્યારે તેના તે વિચાર દ્રવ્યાર્થિક નય કહેવાય; અને વિશેષ અાગામી હાય, ત્યારે તે વિચાર પર્યોચાર્થિક નઃ કહેવાય. આત્માનાં કાળ અને અવસ્થાભેદનાં ચિત્રા તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય, ત્યારે તે, તે વિષયને દ્રવ્યાર્થિ ક નય કહેવાય; અને એ ચેતના ઉપરથી દેશકાળાકૃિત વિવિધ દશા તરફ ધ્યાન નય, ત્યારે તે, તે વિષયના પર્યાયાર્થિક નય સમજવા. Jain Education International ૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy