________________
સુભાષિત
समयसार णाणगुणेग विहीणा एयं तु पयं बहूवि ण लहंति । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥
નિર્વિકાર પરમાત્મતત્વના જ્ઞાન વિના આ પરમ પદને ગમે તેટલાં તપસાધન કરવા છતાં કોઈ મેળવી શકતું નથી. માટે, તારે જે કર્મબંધનમાંથી મુક્તિ જોઈતી હોય, તે તેનો જ સ્વીકાર કરે. [૨૫]
एदम्हि रदो णिचं संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।।
તારે જે પારમાર્થિક સુખ જોઈતું હોય, તો એ પરમાત્મતત્વમાં જ નિત્ય લીન રહે, તેમાં જ નિત્ય સંતુષ્ટ થા, અને તેમાં જ નિત્ય તૃપ્ત રહે. [૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org