________________
મા
૯૧
ઉત્તમ પાત્રને જોઈ, ઊભા થવું, વંદન કરવું, વગેરે ક્રિયા અવસ્ય કરવી. કારણ કે, પોતાનાથી વધારે ગુણવાળાને આવતા દેખી ઊભા થવું, તેને આદર કરવા, તેની ઉપાસના કરવી, તેનું પાષણ કરવું, તેને હાથ જોડવા, તથા તેને પ્રણામ કરવા એમ જિનાએ કહેલું છે. શાસ્ત્રનાનમાં નિપુણ તથા સંયમ, તપ અને જ્ઞાનથી પિરપૂર્ણ એવા શ્રમણાના ખીજા શ્રમણાએ ઊડી આદર કરવે, તેમની ઉપાસના કરવી, અને તેમને નમન કરવું. કેાઈ શ્રમણ સંયમ, તપ અને શાસ્ત્રજ્ઞાનયુક્ત હાય, પરંતુ જો તેને જિનાએ જણાવેલા આત્માદિ પદાર્થોમાં શ્રદ્ધા ન હોય, તે। તે શ્રમણ કહેવાવાને યે!ગ્ય નથી. મુનિ ભગવાનના ઉપદેશ પ્રમાણે વર્તનારા શ્રમણને દેખી, દ્વેષભાવથી તેની ફ્રેંકડી કરે છે, અને તેના પ્રત્યે પૂર્વોક્ત વિનયાદિ ક્રિયાએ નથી કરતા, તેનું ચારિત્ર નષ્ટ થાય છે. પેાતાનામાં ગુણ ન હેાવા છતાં, પાતે શ્રમણ છે એટલા માટે જે મુનિ પેાતાનાથી અધિક ગુણવાળા પાસેથી વિનયની આકાંક્ષા રાખે છે, તે અનંત સસારને ભાગી અને છે. તે જ પ્રમાણે શ્રમણપણામાં વધારે ગુણાવાળા મુનિ હીન ગુણવાળા પ્રત્યે વિનયાદિ ક્રિયાએ આચરે, તે તે જૂઠાણું આચરી ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.
જે
જેને સૂત્રેાનાં પ૬ અને
અના છે, જેના કષાયેા શાંત થયા છે, અને જે પ્રવૃત્ત છે, તથા તપસ્યામાંય જે અધિક મુનિ પણજો લૌકિક કાના સંસ` ન તે સંયમી થઈ શકતા નથી. પ્રવ્રજ્યા લઈ તે
વિનય
Jain Education International
For Private & Personal Use Only
નિશ્ચય થયે
સદાચારમાં
છે, એવા
તજે, તે
પણ
જે
www.jainelibrary.org