________________
સવિશુદ્ધજ્ઞાન
કર્મ ખીજાને
કરે છે; અને સ્ત્રીવેદ નામનું ક પુરુષની છે? માટે કાઈ જીવ અબ્રહ્મચારી જ નથી; ઇચ્છા કરે છે. તે જ રીતે પરધાત નામનું મારે છે; તેથી કાઈ જીવ હિંસક નથી; કારણ કે ક કને મારે છે. આ પ્રમાણે કેટલાક શ્રમણા સાંખ્યસિદ્ધાંત પ્રમાણેના મત પ્રરૂપે છે. તેમને મતે પ્રકૃતિ જ બધું કરે છે; અને આત્મા તે। અકર્તા જ છે. [સ.૩૩૨-૪૦] કહે છે :
,,
ઉપર
• આત્મા,
તે જ સાંખ્યવાદી વળી આગળ
એમ કહેા કે,
કહેલા દેષા ટાળવા સારુ તમે આત્મા વડે જ આત્માને રાગાદિભાવ યુક્ત કરે છે; એટલે અચેતન દ્રવ્ય ચેતન દ્રવ્યમાં પરિણામ કરે છે એમ કહેવું નહિ પડે, 'તે। તેમાં પણ ઘણા દોષ છે. કારણ કે તમારા મતમાં આત્માને નિત્ય, અને અસંખ્ય પ્રદેશાવાળા જણાવ્યા છે. તેવી વસ્તુને હીન કે અધિક કાંઈ કરી શકાય નહિ. વળી, તમારે મતે આત્મા નાયક છે અને જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે; તે। પછી તે પેાતાની મેળે પાતામાં પરિણામેા કેમ કરીને કરી શકે ? ” [સ.૩૪૧-૪]
૧૨૯
અભિલાષા કરે કર્મ જ કર્મની
સાંખ્યવાદીને જવાખ
આ બધા આક્ષેપને જવાબ સ્યાદ્વાદ છે. કર્તા કે નૌ અકર્તા માનવા જતાં
અને દલીયાને આત્માને ન↑
કદી નિરાકરણ આવવાનું નથી. માટે એમ જ કહેવું. ઠીક છે કે, આત્મા જ્ઞાનસ્વભાવે અવસ્થિત હાવા છતાં, કથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વ આદિ ભાવાના જ્ઞાનકાળમાં, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના વિવેકજ્ઞાનની શૂન્યતાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org