Book Title: Tran Ratno
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 148
________________ સુભાષિતા તે મેાક્ષમાર્ગમાં જ તેનું જ ધ્યાન ધર, અને તેનું જ દ્રવ્યમાં વિહરવાનું છેાડી દે. [૪૧૨] प्रवचनसार ૧૩૯ સ્થાપિત કરી આચરણ કર; અન્ય તારા આત્માને વિષયસુખ : जदि संति हि पुष्णाणि य परिणामसमुब्भवाणि विविहाणि । जणयंति विसयत हं जीवाणं देवदताणं ॥ Jain Education International વિવિધ સુખા પ્રાપ્ત થવાની ઇચ્છાથી કર્યાં હાય, તે તેને પ્રભાવે દેવવર્ગ સુધીના પદાર્થો પ્રાપ્ત થાય છે તથા સાથે સાથે તે) તૃષ્ણા ઊભી થાય છે. [૧,૭૪] ते पुण उदिता दुहिदा तहाहि विसयसोक्खाणि । इच्छंति अणुहवंति य आमरणं दुक्खसंतत्ता || જાગેલી તૃષ્ણાઓવાળા તે જીવા તૃષ્ણાથી દુઃખિત થઈ ને, પછી વિષયસુખની ઇચ્છા કરે છે અને ભરતા સુધી તૃષ્ણાના દુ:ખથી સંતપ્ત થઈ તે સુખે। અનુભવ્યા કરે છે. [૧,૭૫] અનેક પુણ્ય વેશને (તે તે વિષય માટે सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमम् । जं इंदिएहि लद्धं तं सोक्खं दुक्खमेव तथा ॥ પરંતુ, ઇંદ્રિયેથી પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ જ છે; કારણકે, ઇંદ્રિયસુખ હુંમેશાં પરાધીન હોય છે, વિશ્ર્વયુક્ત હાય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162