________________
સુભાષિતા
તે મેાક્ષમાર્ગમાં જ તેનું જ ધ્યાન ધર, અને તેનું જ દ્રવ્યમાં વિહરવાનું છેાડી દે. [૪૧૨]
प्रवचनसार
૧૩૯
સ્થાપિત કરી
આચરણ કર; અન્ય
તારા આત્માને
વિષયસુખ :
जदि संति हि पुष्णाणि य परिणामसमुब्भवाणि विविहाणि । जणयंति विसयत हं जीवाणं देवदताणं ॥
Jain Education International
વિવિધ સુખા પ્રાપ્ત થવાની ઇચ્છાથી કર્યાં હાય, તે તેને પ્રભાવે દેવવર્ગ સુધીના પદાર્થો પ્રાપ્ત થાય છે તથા સાથે સાથે તે) તૃષ્ણા ઊભી થાય છે. [૧,૭૪]
ते पुण उदिता दुहिदा तहाहि विसयसोक्खाणि । इच्छंति अणुहवंति य आमरणं दुक्खसंतत्ता ||
જાગેલી તૃષ્ણાઓવાળા તે જીવા તૃષ્ણાથી દુઃખિત થઈ ને, પછી વિષયસુખની ઇચ્છા કરે છે અને ભરતા સુધી તૃષ્ણાના દુ:ખથી સંતપ્ત થઈ તે સુખે। અનુભવ્યા કરે છે. [૧,૭૫]
અનેક પુણ્ય
વેશને (તે તે વિષય માટે
सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमम् । जं इंदिएहि लद्धं तं सोक्खं दुक्खमेव तथा ॥
પરંતુ, ઇંદ્રિયેથી પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ જ છે; કારણકે, ઇંદ્રિયસુખ હુંમેશાં પરાધીન હોય છે, વિશ્ર્વયુક્ત હાય
For Private & Personal Use Only
www.jainelibrary.org