________________
નિર્જરા જ્ઞાની અને જ્ઞાની પુરુષ ઇદ્રિ વડે (પૂર્વકર્મવશાત) ભેગ જડ-ચેતન દ્રવ્યોને જે ઉપભોગ કરે
છે, તે સર્વ તેને નિર્જરાનું (કર્મક્ષયનું) નિમિત્ત થાય છે. તે દ્રવ્યને ઉપભોગ કરતાં જે સુખદુઃખ થાય છે, તેને તે અનુભવે છે. પિતાનું ફળ આપ્યા બાદ તે કર્મ ખરી જાય છે. જેમ કુશળ વૈદ્ય ચિકિત્સાપૂર્વક વિષને ખાવા છતાં મરણ પામતો નથી, તેમ પૂર્વકર્મોનું પ્રાપ્ત થયેલું ફળ જ્ઞાની ભગવે છે, છતાં તેમાં બંધાતો નથી. જેમ કંટાળાપૂર્વક મા પોતે પુરુષ મત્ત થતો નથી, તેમ દ્રવ્યના ઉપભોગમાં અરત જ્ઞાની પણ બંધાતો નથી. કોઈ પુરુષ વિષય સેવવા છતાં, તેમને વસ્તુતાએ નથી સેવતે ; અને કોઈ પુરુષ વિષયે સેવ ન હોવા છતાં વસ્તુતાએ સેવતા હોય છે ? દાસ ઘરનું બધું કામકાજ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org