________________
બંધ બંધનું સાચું કોઈ પુરુષ શરીરે તેલ ચોળી, ધૂળવાળી કારણ જગામાં ઊભા રહી, શસ્ત્રાદિથી તાડ,
કેળ, વાંસ વગેરે જડ-ચેતન પદાર્થોની કાપાપી વગેરે કરે, તે તેને શરીરે રજ કેમ ચેટે તે વિચારે. તે જ તેની કાયષ્ટાને કારણે નહિ, પણ તેના શરીર ઉપરની તેલની ચીકટને કારણે તેને શરીરે ચોટી, એ વાત સ્પષ્ટ છે. એ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવ અનેક પ્રકારની કાયમનની ચેષ્ટાઓ કરતા રાગાદિ ભાવને કારણે કરજથી લેપાય છે. પેલા ઉદ્યમીના શરીર ઉપર તેલની ચીકાશ ન હોય, તે તેને જેમ તેની કાયચેષ્ટામાત્રથી ધૂળ ચાટે નહિ, તેમ સમ્યગદષ્ટિ પુરુષ અનેક પ્રવૃત્તિઓ કરે, તો પણ તે રાગાદિભાવયુક્ત ન હોય તો તેને કરજ ન ચોટે. [સ.૨૩૭-૪૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org