________________
ક
ત્રણ રત્ના
નિત્ય લીન રહે છે; તથા મૂળ ગુણામાં પ્રયત્નશીલ રહે છે, તેનું શ્રમપણું પારપૂર્ણ કહેવાય છે. ઉપવાસ, નિવાસસ્થાન કે મુસાફરી, પરિચિત મુનિ — એ કશામાં કે વિકથા મુનિએ લીન ન થવું.[પ્ર.૩,૮-૧૫]
માટે, ભાજન કે દેહમાત્ર પરિગ્રહ કે વગેરેમાં પ્રયત્નશીલ
અહિંસા
સુવા, બેસવા અને ચાલવા વગેરેમાં મુનિની સાવધાનતા વિનાની જે પ્રવૃત્તિ
"
એમ. મેદરકારીથી
છે, તે જ તેની હુંમેશ નિરંતર ચાલતી હિંસા છે. કારણકે, ખીજો જીવ મરા કે જીવા’ વનારને હસાનું પાપ ચોક્કસ લાગે સમિતિયુક્ત છે, તથા યત્નશીલ છે, થતા નથી. સાવધાનતાથી ન
છે. પરંતુ, જે મુનેિ તેને હિંસામાત્રથી અધ વનારા શ્રમણ્યે
જીવકાર્યાના વધ કરનારા ગણાય છે; પરંતુ, હંમેશાં પ્રયત્નપૂર્વક વર્તનારા જળમાં કમળની પેઠે નિર્લેપ રહે છે. [પ્ર૩,૧૬-૮]
મુનિની કાયચેષ્ટાથી જીવ ભરતાં, ઉપર જણાવ્યા પ્રમાણે બંધ થાય છે કે નથી પણ થતા; પરંતુ પરિગ્રહથી તે મધ અવશ્ય થાય છે; તેથી. શ્રમણા સન ત્યાગ કરે છે. જ્યાં સુધી મુનિ સર્વસ્વને નિરપેક્ષ ત્યાગ ન કરે, ત્યાં સુધી તેની ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી; અને જ્યાં સુધી ચિત્ત અશુદ્ધ છે, ત્યાં સુધી કક્ષય કેમ કરીને થાય ? પરિગ્રહ કરનારમાં આસક્તિ, આરંભ કે અસંયમ હોવાનાં જ, અને પરદ્રવ્યમાં જ્યાં સુધી રતિ છે,
અપરિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org