Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text ________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩
ર૧ # જે સ્થળે ઉતરવું હોય તે સ્થળે આવેલ સાધર્મિકની અનુજ્ઞા લઈને ઉતરવું જોઈએ.
धर्म चरन्ति- आसेवन्ते इति धार्मिका: । समाना: तुल्या: प्रतिपन्नैकशासनाः सम्यक्त्वादि मुकित साधनसमन्विताः ।
-पूर्वपरिगृहीत क्षेत्रभ्योऽग्रहो याच्यस्तदनुज्ञानाम् हि तत्रासनम् । -પ અનુજ્ઞાપિત પાન ભોજનઃ
# વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેનો ઉપયોગ કરવો તે અનુજ્ઞાપિત પાન ભોજન..
# ભોજન લેવા ગુરુની આજ્ઞાપૂર્વકજજવું જોઇએઆજ્ઞામુજબગયા પછી શાસ્ત્રોક્ત વિધિએ ભોજન પાણી લાવ્યા બાદ ગુરુને બતાવવા જોઈએ પછી ગુરુની આજ્ઞાપૂર્વક તે વાપરવા જોઈએ
अनुज्ञापितम् - अनुज्ञां प्रापितम् - अनुज्ञया स्वीकृतं पानभोजनं सूत्रोक्तेन विधिना कल्पनीयमानीय गुरवे निवेद्यालोचनापूर्वकमभ्यनुज्ञातो गुरुणा मण्डल्यामेकको वा भुञ्जीत । આ પ્રમાણેની ભાવનાથી આત્માને વાસિત કરતો તે અસ્તેય વ્રતને અતિક્રમતો નથી.
બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ:# સ્ત્રી, નપુંસક અને પશુ વડે લેવાયેલ શયન આદિનું વર્જન,રાગપૂર્વક સ્ત્રીકથાનું વર્જન,સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોના અવલોકનનું વર્જન, પૂર્વે કરેલા રતિ વિલાસના સ્મરણ નું વર્જન અને પ્રણીતરસ ભોજનનું વર્જન એ બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ છે.
ब्रह्मचर्यस्य स्त्रीपशुपण्डकसंसकतशयनासनवर्जनम्, राग संयुकतस्त्रीकथावर्जनम्, स्त्रीणां મનોન્દ્રિયોવવર્ગન, પૂર્વરતાનુસ્મરગવર્નનમ્ ! પ્રીત રસોગનવિર્ગતિ સ્વોપજ્ઞ ભાષ્ય
स्त्री रागकथाश्रवणतन्मनोहाराङ्गनिरीक्षणपूर्वरतानुस्मरणा वृष्येष्ठ स्व शरीर संस्कारत्यागा: પર્વે – દિગંબર પરંપરા સૂત્ર ૭૭.
-૧ સ્ત્રી પશુપંડક સેવિત શયનાસન વર્જન
# બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પોતાની વિજાતીય વ્યકિત દ્વારા લેવાયેલ શયન કે આસનનો ત્યાગ કરવો તે
# જયાં સ્ત્રીઓનું કેવિજાતીય વ્યકિતનું ગમનાગમન વધારે હોય,જયાં પશુઓ અધિક પ્રમાણમાં હોય,જયાં નપુંસકો રહેતા હોય, તેવી વસતિ કે સ્થાનનો ત્યાગ કરવો
स्त्री-देवमानुषभेदाद् द्विविधाः । पशुग्रहणात् तिर्यग्जाति परिग्रहाः तत्र वडवा - गोमहिष्यादिषु सम्भवति मैथुनम् । एताश्च सचित्ताः अचिताः स्त्रियः पुस्तलेप्यचित्रकर्मादिषु बहुप्रकाराः । पण्डकास्तृतीय वेदादयवर्तिनो महामोहकर्माण: योषास्यसेवनाभिरता: कलीबा इति प्रसिद्धाः । संसक्तमाकुलं शय्यते यत्रास्यते च तच्छयनासनं प्रतिश्रयसंस्तारकासनादि, तच्च बह्वपायत्वाद् वर्जनीयमित्येवमात्मानं भावयेत् ।
-૨ રાગ સંયુકત કથા વર્જન - ૪ બ્રહ્મચારી એ કામ વર્ધક વાતો ન કરવી તે # સ્ત્રીનના રૂપ,કંઠ, વસ્ત્રાદિ કથા રાગ થી કરવી નહીં તે मोहोद्भवः कषायो रागः तदाकारपरिणामो रागसंयुकतः । स्वीणा कथा स्त्रीकथा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170