Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [8] સંદર્ભ૪ આગમસંદર્ભ-
ગમમારતિય વૃક્ષણહણા, પગાર... I संसप्पओगे परलोगा संसाप्पओगे जीवियासंसप्पओगे मरणासंसप्पओगे कामभोगासंसप्पओगे
જ ૩૫, અ-રૂ. ૭૨૩ # તત્વાર્થ સંદર્ભ-મતિ સર્જેલૂનાં ગોપિતા સૂત્ર. ૭:૨૭ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિત સૂત્ર-ગાથા ૩૩ પ્રબોધટીકા-ભાગ-૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૩)યોગશાસ્ત્ર (૪)ધર્મબિંદુ-શ્રાવકાધિકાર (૫)ધર્મ રત્ન પ્રકરણ
[9]પધઃ(૧) જીવિત ઇચ્છા મરણઇચ્છા મિત્રની અનુરાગતા
સુખતણા અનુબંધ ઈચ્છે કરે વળી નિદાનતા સંલેખણાના પાંચ દોષો ટાળતાં ભલીવાસના વિરતિ અંગે ધર્મેગે થાય સુંદર ભાવના મૃત્યુ જીવિત ચાહવું ન ચઢવું કંટાળી કે લાલચે મોહે જે મમતા સગાં સુદ્ધમાં મિત્રાનુરાગો થયે વેદ્યા તે સુખને વળી સમરવાં સુખનું બંધેય જે
| નિયાણું અતિચાર પાચ જ ગણ્યા સંલેખના દોષને U [10] નિષ્કર્ષ - અતિચારોમાં છેલ્લે સંલેખના વ્રતના જે અતિચાર કહ્યા છે તે અન્ય વ્રતાતિચાર ની તુલના એ સવિશેષ મહત્વના છે. કેમ કે અવ્રતના દોષોના સેવનથી અત્યન્ત અધમ અનંતાનુબંધી સંસારનું ઉપાર્જન થાય છે .જે વ્રતનું ગ્રહણ મોક્ષને માટે કર્યું શરીર ની સાથે વિષય-કષાયની પણ કૃષતા નુધ્યેય હતું તે સ્થાને ફરી એ જ વિષય કષાયના દોષો સેવવાથી અનંતો સંસાર વૃધ્ધિ પામે છે માટે મોક્ષના અર્થી એવા અગારી વતી જીવે આ પાંચે દોષને સર્વથા ટાળવા થકી પોતાના વ્રત-તપના ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરવું.
0 0 0 0 (અધ્યાયઃ-સૂત્ર:૩૩) [1]સૂત્રહેતુ:- આ સૂત્ર થકી દાનની વ્યાખ્યાને જણાવે છે. U [2] સૂત્રમૂળઃ-મનુuહાઈ સ્વસ્થતિનો તાનમ્ U [3]સૂત્ર પૃથક-મનુ દીર્થ સ્વસ્થ - તિ: નમ્
[4] સૂત્રસારસ્વઅનેપરના] અનુહને માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવોતેદાન છે.
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org