Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ૦-સુત્રઃ૬) D [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ વ્રતની માટે સર્વ વ્રતો ને આશ્રીને સર્વ સામાન્ય એવી ત્રીજી ભાવનાને આ સૂત્ર થકી જણાવે છે
[2]સૂત્રમૂળ-મૈત્રીvમોથમીર્થસ્થાન સર્વગુણાધિવત किलश्यमानाविनयेषु | U [3]સૂત્ર પૃથક-ત્રી - પ્રપોઃ - ૭ - માચ્છાનિ - સર્વ - Tufધ - किलश्यामाना - अविनयेषु
U [4] સૂત્રસાર-સર્વજીવ સાથે મૈત્રીભાવ,ગુણથી અધિક હિોય તેવા જીવો પ્રત્યે પ્રમોદ ભાવ,દુઃખ પામતા [જીવો પરત્વે કારુણ્યભાવ,અવિનીત જીવો પરત્વે માધ્યસ્થ [અર્થાત્ ઉપેક્ષા ભાવ [ધારણ કરવો જોઈએ.
I [5]શબ્દજ્ઞાનમરી-મૈત્રી[સ્નેહભાવ પ્રમોર્વ-પ્રમોદ [હર્ષભાવના #ાગ્ય-કરુણા દિયા]ભાવના માધ્યસ્થ- મધ્યસ્થ [ઉપેક્ષાભાવના સર્વ- સર્વ જીવો
મુખધિ- ગુણમાં અધિક હોય તે ૦િમાન- દુઃખ પામતા,દુઃખી જીવો વિયેપુ-અવિનીત,જડપ્રત્યે.
U [6]અનુવૃત્તિ - (१)हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रह (૨)ત માવના:
U [7]અભિનવટીકા:-અહીં સૂત્રકાર મહર્ષિ મૈત્રી,પ્રમોદ,કારુણ્ય અનને માધ્યસ્થ એ ચાર ભાવના ભાવવાનું સૂચવે છે. કોઇપણ સદ્ગુણ કેળવવા માટે મૈત્રયાદિ ચાર ભાવના વધુમાં વધુ ઉપયોગી હોવા થી તે અહિંસાઆદિવ્રતોની સ્થિરતા માં તો ખાસ ઉપયોગી છે જ એમ ધારી નેજ અહીં એ ચાર ભાવનાઓ ઉપદેશવામાં આવેલી છે.
આ ચાર ભાવનાઓનો વિષય અમુક અંશે જુદો જુદો છે કારણ કે તે વિષયમાં એ ભાવનાઓ સાથે તે ચારેના વિષયો પણ સૂત્રકાર મહર્ષિએ જણાવી દીધા છે. આ ચારે ભાવના તથા તેના તેના વિષયોને અનુક્રમે જોડવાથી સમગ્ર સૂત્રનો ભાવ સ્પષ્ટ થાય છે તેથી સર્વપુત્રી સર્વ જીવો પરત્વે મૈત્રી
– શુધિ૬ પ્રમોટું -ગુણવંતો-કે અધિક ગુણવાળા પરત્વે હર્ષ –શ્યિમાનેવું વાળંદુઃખીઆ પરત્વે કરુણા -વિનયે મધ્ય અવિનથી પરત્વે માધ્યસ્થ ભાવના * મૈત્રીભાવના:$ મૈત્રી - અહીં મૂળ શબ્દ મિત્ર છે *દિગમ્બર આસ્નાયમાં મૈત્રીપ્રોગ્યમધ્યસ્થતિ ર સવMષિવર્ધમાનવને -૧ એ મુજબ સૂત્ર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org