Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 114
________________ અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૩ ૧૧૩ काष्ठपुस्तफलमृत्तिकाचर्मादि घटितप्रजननैः कृत कृत्योऽपि च स्वलिङ्गेन भूयो मृनात्येवावाच्यप्रदेश योषितां तथा केशकर्षण प्रहार दान दन्तनखकदर्थना प्रकारै र्मोहनीयकर्मवशात् किल क्रिडति तथा प्रकारा सर्वेषामनङ्गक्रीडा बलवती रागे प्रसूयते - [પતીવ્ર કામાભિનિવેશઃ- કામથી અત્યંત વિહ્વળ થવું # વારંવાર ઉદ્દીપન દ્વારા વિવિધ પ્રકારે કામક્રીડા કરવી તે તીવ્ર કામાભિલાષ રૂપ ચોથા અણુવ્રતનો બીજો અતિચાર કહ્યો છે # છાકટાપણું, તીવ્રકામીપણું,કામભોગોમાં અત્યંત આસકિત,ટાપટીપ,કામોત્તેજક ઔષધો વાપરવા તેવી પ્રવૃત્તિ ઓ કરવી $ વિષય ભોગની અત્યંત આસકિત તે તીવ્ર કામાભિનિવેશ છે. # તીવ્રમોહનીય કર્મના ઉદયથી તીવ્ર મૈથુન આસેવન ઈચ્છા. નોંધ-ચોથું અણુવ્રત પરસ્ત્રી વિરમણ રૂપે સ્વીકારે કે સ્વદારા સંતોષરૂપે પણ તે અગારી વ્રતીને ચોથા બ્રહ્મચર્યાવ્રતના સ્વીકારથી ફકત મૈથુન સેવનનો જ ત્યાગ થાય છે. અનંગ ક્રીડા કરવાનો ત્યાગ થતો નથી. તેજ રીતે તીવ્રકામ કે આસકિતથી મૈથુન સેવનનો પણ સાક્ષાત્ ત્યાગ થતો નથી આ દૃષ્ટિએ અનંગ ક્રીડા અને તીવ્રકામાભિનિવેશબંને થીવ્રતભંગ થતો નથી. –પરંતુ બ્રહ્મચર્યનું ધ્યેય કામની ઇચ્છાને ઘટાડવાનું છે એ ધ્યેયનું પાલન ઉકત બેમાંથી એક દોષના સેવનમાં થતુ નથી, કારણ કે ચોથો-પાંચમો બંને અતિચાર કામભોગની વૃધ્ધિને કરનારા છે તેથી અપેક્ષાએતો આ બંને દોષો પણ વ્રતના ભંગ સમાન બની જાય છે કેમકે જેનો ત્યાગ કરવાનો છે તે કામ સેવન નીજ અહીં વૃધ્ધિ થાય છે આ રીતે અપેક્ષાએ એ વ્રતભંગ અને બીજી અપેક્ષાએ વ્રતનાઅભંગાણાને લીધે આ બંને દોષો અતિચાર રૂપ જ છે तीवकामाभिनिवेश-तीव्रः प्रकर्षप्राप्त: कामेऽभिनिवेश स्तीवकामाभिनिवेशस्तावत् पर्यन्त चित्तता परित्यक्तान्यसकलव्यापारस्य तदध्यवसायिता मुखपोषोपस्थकक्षान्तरेष्ववितृप्ततया प्रक्षिप्य लिङ्गमास्ते मृत इव महती वेला निश्चल चाटकैर इव मुहुर्मुहुश्चटकायामारोहति योषिति | वाजीकरणानि चोपयुंकते जातकलमलकः । अनेनखलुऔषधप्रयोगेण गजप्रसेकीतुरङ्गवमर्दी च भवति આ રીતે ચોથા બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચારો સૂત્રકરે જણાવેલા છેઅગારીવતી એકતના સુવિશુધ્ધ પાલનને માટે આ અતિચારોથી -દોષ સેવનથી સંભવતઃ નિવૃત્ત રહેવું જોઈએ. [8] સંદર્ભ# આગમસંદર્ભ-કરતપિ વગર...રૂરિય પરિહિયા મળે, ગારિપહિયા મળે अणंगकीडा परविवाहकरणे कामभोएसु तिव्वाभिलासो - उपा. अ१-सू.७/४ ૪ તત્વાર્થ સંદર્ભમૈથુનમબ્રહ્મ – ૭:૨૨ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિત સૂત્ર ગાથા:૧૬ અભિનવટીકાર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ (૩)યોગશાસ્ત્ર (૪)ધર્મરત્ન પ્રકરણ અ. ૭૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170