Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્રતભંગનો ભય છે. વ્રત સાપેક્ષતાથી તે અપેક્ષાએ અનાચાર નથી માટે તેને અતિચાર કહેવાય છે.
[8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ-ડું પરિમાપ. ..થઇનમાબાડમેર વહુમાફીમે हिरण्णसुवण्णपरिमाणाइक्कमे दुपयचउप्पयपरिमाणाइक्कमे कुवियपमाणाइककमे
જ ૩૫-જૂ ૭-૫ # તત્વાર્થ સંદર્ભ-મૂચ્છપ્રદ પૂત્ર ૭:૨૨ 0 અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)વંદિતુ સૂત્ર ગાથા ૧૯ પ્રબોધટીકા ૨ (૩)ઘર્મરત્ન પ્રકરણ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૪)યોગશાસ્ત્ર U [9]પદ્ય(૧) ક્ષેત્ર વાતું રૂપું સોનું ધન ધાન્ય જ ધારણા
દાસ દાસી ધાતુ હલકી પંચ દોષજ વારણા સંખ્યા થકી નવિ દોષ સેવે મિશ્ર દોષો દાખવે વત પંચમ મલિન થાતાં શ્રાળુણ ન સાચવે ખેતર મકાન ચાંદી સોનું પ્રમાણ ઓળંગી જાવું પશુ ધન ધાન્ય તણુંયે તેમજ પ્રમાણ છોડી લલચાવ નોકર ચાકર વાસણ કપડાં કુખ્ય પ્રમાણ વટી જવું
પંચમ અણુવ્રત ના એ પાંચ અતિચારો થી રહિત થવું U [10]નિષ્કર્ષ-પાંચમાઅપરિગ્રહાણુવ્રતનાઅતિચારોને અત્રે જણાવતા સૂત્રકાર મહર્ષિ અગારી વ્રતને નિરતિચાર વ્રત પાલન માટે ના દિશા સુચનો કરે છે. સામાજિક રીતે વિચારીએ તો પણ આ વ્રતના યથાયોગ્ય પાલનથી સંતુષ્ટ સમાજ ઉભો થાય છે. ખોટી લાલસા, પટારા ભરવાની વૃત્તિ, તદૂજન્ય કલહ-કંકાસ-કોર્ટ-કચેરીથી સમાજ મુકત બને છે તેમ આ વ્રતને ધારણ કરેલો અગારી વ્રતી લોભ કષાયનો કમશઃ કે પરંપરાએનિગ્રહ કરનારો બને છે. લોભનો નિગ્રહ થાય ત્યારે ક્રોધાદિત્રણનો નિગ્રહ તો અવશ્ય થયેલો જ હોય છે જીવ બારમાગુણઠાણાને વટાવી સયોગી અયોગી કેવળી થઈ મોક્ષને પામે છે.
0 0 0 0 0.
અધ્યાયઃ-સૂત્ર:૨૫ U [1]સૂaહેતુ આ સૂત્ર થકીછ8ાવતનાઅર્થાત પહેલા શીલવ્રતના અતિચારો જણાવે છે U [2] સૂત્રમૂળ ઉદ્ઘતિર્થવ્યતિમક્ષેત્રવૃદિમૃત્યનાનિ
[3]સૂત્ર પૃથક-૩ર્ણ-મધ-તિ તિમ્ ક્ષેત્રવૃદ્ધિ -મૃતિ મન્તર્યાન U [4]સૂત્રસાર-ઉદ્ઘવ્યતિક્રમ અધોવ્યતિક્રમ તિર્થવ્યતિક્રમ,ક્ષેત્રવૃધ્ધિ અને સ્મૃતિ*દિગમ્બર માસ્નાયમાં આ સૂત્ર સર્વાધર્તિવ્યતિમ ક્ષેત્રવૃદ્ધિનૃત્યનરધાનને એ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org