Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 133
________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અપ્રમાર્જિત- ચરવળા આદિથી પ્રમાર્જના કર્યા સિવાય ઉત્સ-પરસેવો, મળ આદિ વસ્તુનો ત્યાગ ગાવાનનિપ- વસ્તુ-ઉપાધિ વગેરે જેવા કે મૂકવા સંતા-ઉપદમા-સંથારો પાથરવો તે અનાવર -પૌષધવ્રતમાં ઉત્સાહનો અભાવ હોવો મૃત્યનુપસ્થાપન-પૌષધમાં હોવાનું કે વિધિનું ભૂલી જવું તે 0 [6] અનુવૃત્તિઃ-(૧)વ્રતશીળું પડ્યું પડ્યું યથાશ્ચમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શડ્ડા Iક્ષા........સૂત્ર ૭:૧૮ થી ગતિવાર: શબ્દ ની અનુવૃત્તિ U [7] અભિનવ ટીકા-શીલવ્રતોમાંના એવા પૌષધવ્રતના દોષો ને અતિચારોને અહીં સૂત્રકાર જણાવી રહ્યા છે. જેમાં મૂળ સૂત્રમાં તો દોષોનું કથન છે. પણ અનુવૃત્તિ થકી સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે આ પાંચ પૌષધવ્રતના જ અતિચારો છે. [૧]અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત ઉત્સર્ગ # નજરથી તપાસ્યા વિના અને ચરવળાદિક થી પ્રમાર્જન કર્યા સિવાય સ્થાન ઉપર મળ-મૂત્રાદિક નાંખવા, ફેંકવા કે છોડવા # કોઈ જીવ-જંતુ છેકે નહીં એ આંખે જોયા વિના તેમજ કોમળ ઉપકરણ વડે પ્રમાર્જન કર્યા વિના કયાંય મળ, મૂત્ર,લીંટ આદિ ત્યાગવા તે અપ્રત્યવેક્ષિત અને અપ્રમાર્જિત ઉત્સર્ગ. 3 દૃષ્ટિથી ભૂમિનેબિલકૂલ જોયા વિના કેબરાબર તપાસ્યા વિના અનેચરવળા આદિથી પ્રમાર્જન કર્યાવિના અથવા યોગ્ય પ્રમાર્જન કર્યા સિવાય મળ, મૂત્ર આદિનો ત્યાગ કરવો તેને દશમાં પૌષધવ્રતનો અપ્રત્યવેક્ષિત અપ્રમાક્તિ ઉત્સર્ગ નામે પ્રથમઅતિચાર. # વડીનીતિ,લઘુનીતિ આદિ પરઠવવાની જગ્યાઅર્થાત્ સ્પંડિલ ભૂમિ તેને લગતી પ્રતિલેખના કે પ્રમાર્જના રૂપ ખાસ ક્રિયા વિધિ ન કરવી કે તેમાં ભૂલચૂક કરવી. अप्रत्यवेक्षिताप्रमार्जिते उत्सर्ग करोति तत: पौषधोपवासव्रतमतिचरति इति । [૨] અપ્રત્યવેક્ષિત -અપ્રમાર્જિત આદાન નિક્ષેપઃ # ઉપર જણાવ્યા મુજબ પ્રત્યુપ્રેક્ષણ કે પ્રાર્થના કર્યા સિવાય કોઈપણ વસ્ત્રાદિક ચીજો લેવી કે મૂકવી. છે એ જ પ્રમાણે પ્રત્યુપ્રેક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ લાકડા, બાજોઠ વગેરે ચીજો લેવી અને મૂકવી તે અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત ચીજ-વસ્તુનો આદાન નિક્ષેપ નામે પૌષધ પવાસ વ્રતનો બીજો અતિચાર જાણવો. $ દ્રષ્ટિથી સંપૂર્ણ જોયા વિના કેબરાબર તપાસ્યા સિવાય તથા ચરવળાથી પ્રમાર્જન ક્ય સિવાય કે બરોબર પ્રમાર્જને Íસિવાય કોઈપણ ચીજ-વસ્તુ ઉપાધિ આદિ લેવા કેમૂવાતે * आदानं ग्रहणं यष्टिपीठफलकादीनाम् । तदपि प्रत्यवेक्ष्यप्रमृज्य च कार्यम् । अन्यथाऽप्रत्यवेक्षिता प्रमार्जितस्यादानमतिचार: નોંધઃ-ગ્રન્થાન્તરમાં આ અતિચારનું અલગ સ્થાન જોવા મળેલ નથી ત્યાં હવે પછીના અતિચારના બે ભાગ અલગ કરવામાં આવેલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170