Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯
અધ્યાય: ૭ સૂત્ર: ૭
U [10]નિષ્કર્ષ-સૂત્રકાર મહર્ષિ અહીં મૈત્રી- પ્રમોદ- કાર્ય અને માધ્યચ્ય એ ચારે ભાવનાને જણાવે છે. આ ચારે ભાવના જૈન જગતમાં અતિપ્રસિધ્ધ છેઅનેકગ્રન્થોમાં તેના ઉલ્લેખો જોવા મળે છે તેમજ મૈત્યાદિ ચાર ભાવનાના સ્વરૂપ વિશે પણ કોઈ વિશેષ નાવિન્ય નથી
તો પછી સૂત્રમાં વિશેષતા શું છે? સૂત્રમાં મહત્વની વિશેષતા બે બાબતે જોવા મળેલ છે (૧)તે-તે ભાવનાનો વિષય-વિષય સ્વરૂપે સ્પષ્ટ થાય છે
જેમ કે અવિનેય પરત્વે માધ્યચ્ય ભાવના. અહીં સ્પષ્ટ થાય છે કે જે માધ્યચ્ય ભાવના ભાવવાની છે તેનો વિષય-ક્ષેત્ર અવિનય જીવો છે
(૨)આ ચારે ભાવના ભાવવા પાછળનું મહત્વનું ધ્યેય કે મુખ્ય લક્ષય અહિંસાદિ પાંચે વ્રતોની સ્થિરતા કે દ્રઢતા છે
| નિષ્કર્મર માટે આબીજો મુદ્દે અતિ મહત્વનો છે મૈત્યાદિ ભાવના ભાવવી. પણ તેનું ફળ તો પાંચેવતોનું સ્થિરીકરણ જ હોય. કેમ કે આ ચારે ભાવનાના બળે જીવમાં હિંસાની વૃત્તિ પ્રગટતી નથી ચોરીનીકે જૂઠબોલવાની વૃત્તિ પ્રગટતી નથી. મૈત્રીથી રાગદ્વેષ વૃત્તિની સમતા સુધીના ભાવોને કારણે અબ્રહ્મના આચરણની રતિ-પ્રિત ઘટે છે અને પરિગ્રહ તરફથી જીવ વિરમે છે.
|_ _ _ _ _ _ _
(અધ્યાયઃ-સૂત્ર:0) [1]સૂત્રહેતુ-વ્રતોની સ્થિરતા માટે સૂત્રકા મહર્ષિસર્વવ્રતો માટેની સર્વસામાન્ય એવી એક વધારે ભાવના અહીં રજૂ કરે છે U [2]સૂત્ર મૂળ “ યસ્વભાવ વ વેરાથાર્થ
[3] સૂત્ર પૃથક-નાન્ - #ાય - સ્વમાવૌ ૨ સંવેગ - વૈરાયાર્થ U [4]સૂત્રસાર - સંવેગ અને વૈરાગ્ય ને માટે જગતના સ્વભાવ અને શરીર ના સ્વભાવની [ભાવના ભાવવી
[5]શબ્દજ્ઞાનઃન'IC-જગતું, પંચ[ષ દ્રવ્યાત્મક લોક -શરીર
સ્વમા-સ્વભાવ,સ્વરૂપ વ-સમુચ્ચયાર્થે
સંવેપા- સંસારનો ભય વર-અનાસકિત
[6]અનુવૃત્તિઃ(૧)
દિનૃતતૈયાવ્રપિરિપ્રદું-મૂત્ર. ૭:૨ (૨)તથૈયાર્થ ભાવની - સૂત્ર. ૭:૩
*દિગમ્બર આખામાં આ સૂત્ર ગાયત્વમાવો વા સંવેગ વૈરાગ્યથાર્થમ્ એ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org