Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ ૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાસેથી અવગ્રહ યાચન અને અનુજ્ઞાપિત પાન ભોજન એ પાંચ ભાવના અસ્તેય વ્રતની છે. * अस्तेयस्यानुवीच्यवग्रह याचनमभीक्ष्णावग्रहयाचनमेतावादित्यवग्रहावधारणं સમાનવેમ્યોગવદિયાનેમનુજ્ઞાપિત પાન મોનનીતિ -સ્વોપજ્ઞ ભાષ્ય શૂન્યા વિમોવતા વાસ પરોપાળમૈસ્મશુદ્ધિ સધવસંવા: પચ્ચે -દિગંબર પરંપરા -૧- અનુવિચિ અવગ્રહ યાચનઃ જ બરાબર વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ અર્થાત્ સ્થાનની માગણી કરવી તે અનુવીચિ અવગ્રહ યાચન # અનુવીચિ એટલે વિચાર. અવગ્રહ એટલે રહેવાની જગ્યા યાચના એટલે માંગણી જે સ્થાને રહેવાનું હોય તેના માલિક પાસે બરાબર વિચાર પૂર્વક જઈ રજા લઈને જ તે સ્થાનમાં વસવું જોઇએ. ઈન્દ્ર, રાજા, ગૃહસ્વામી શય્યાતર અને સાધર્મિક એ પાંચે ગૃહસ્વામી છે તેમની પાસે અવગ્રહ યાચન કરીને વસવાટ કરવો તે ભાવના आलोच्यावग्रहो याचनीयः । स च पञ्चप्रकारः पठितो देवेन्द्र राज गृहपति शय्यातर साधर्मिकभेदेन । अत्र च पूर्वः पूर्वो बाध्य उत्तर उत्तरो बाधकः इति सञ्चिन्त यो यत्र स्वामी स एव याच्यः -૨- અભણાવગ્રહ યાચનઃ & રોગ આદિને કારણે ખાસ જરૂરી હોય તો તે સ્થાનો તેના માલિક પાસેથી તેને કલેશ ન થાય તે માટે વારંવાર માગ લેવા તે અભીષણા વગ્રહયાચન 6 સામાન્યથી અવગ્રહની યાચના કરી હોય છતાં રોગાદિ અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ કરવો પડે તો જયારે જયારે જે-જે જગ્યાનો જે-જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે-તે જગ્યાનો તે-તે રીતે ઉપયોગ કરવાની યાચના કરવી અર્થાત વારંવાર અવગ્રહ યાચના કરવી ___अभीक्ष्णं - नित्यं मुहुर्मुहुः पूर्वलब्धपरिग्रहो ग्लानाद्यवस्थासु मूत्रपुरीषोत्सर्गस्थानानि दातूचित्तपीडापरिहारार्थ: याचनीयानि -૩- અવગ્રહ અવધારણઃ $ માલિક પાસેથી અવગ્રહમાંગતી વખતે જ અવગ્રહનું પરિણામ નક્કી કરી લેવું તે અવગ્રહાલધારણ – અવગ્રહની માગણી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેનો નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલીજ જગ્યાનો ઉપયોગ કરવો ___ एतावत् इति अवग्रहावधारणं, एतत्परिमाणमस्य एतावत् परिमितं सर्वत: क्षेत्रमवग्रहीतव्यं इत्येतदेवावधारणं । -૪ સમાન ધાર્મિક અવગ્રહ યાચનઃ # પોતાની પહેલા કોઈ બીજા સાધમિકતે સ્થાન મેળવી લીધું હોય અને તે સ્થાનનો ઉપયોગ કરવાનો પ્રસંગ આવે તો તે સાઘર્મિક પાસેથી જ તે સ્થાન માગી લેવું તે સાધર્મિક અવગ્રહ યાચના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170