________________
(૩૨)
દાનાદિ પુણ્ય ફળ ઉપર– અથ–“ વ્યવસાય રહિત, આળસુ, દેવપર આધાર રાખનાર અને પુરુષાર્થ રહિત એવા પુરૂષને, વૃદ્ધ પતિને પ્રમદાની જેમ લક્ષ્મી ભેટવાને ઇચ્છતી નથી.' " सर्वकर्मसु सदैव देहिना, मुद्यमः परमबान्धवो मतः । यं विना हृदयवांछितान्यहो, नाप्नुवन्ति नियतं यदि क्षमाः "॥२॥
અર્થ–“સર્વ કર્મોમાં પ્રાણીઓને ઉદ્યમ એજ સદા પરમ બાંધવ સમાન છે, જેના વિના સમર્થજનો પણ મનવાંછિત પામી શક્તા નથી.”
એ પ્રમાણે ચિંતવી, વહાણવટી પાસેથી કંઈક પગાર લઈ, તેની રજાથી તે અલગ કેઈ ભાડુતી ઘરમાં રહ્યો, અને ત્યારથી ઓછી કીંમતના ફળાદિ તે વેચવા લાગ્યું. એટલે દેવગે હળવે હળવે તેણે ધન પેદા કર્યું. કેટલાક વખત પછી તેને વિચાર આવ્યો કે-- “મારા જીવિતને ધિક્કાર છે કે એક કાગની જેમ કુલકમને ત્યાગ કરીને માત્ર પોતાનું ઉદર ભરવામાંજ હું તારે છું.” પછી પિતાના વચનને યાદ કરી, પાત્રદાનની ઈચ્છાથી તે એક સાધમીને જમાડ્યા વિના પિતે કદિ જમતે નહિ. એ પ્રમાણે ધર્મના પ્રભાવથી, સબલ
વ્યવહાર અને બહારશુદ્ધિથી અનુકમે તેણે એક લક્ષ દ્રવ્ય પદા કર્યું કારણ કે-- " पुष्णाति धर्मो धनिनो धनौधैः पुष्णन्ति ते तं सततं धनेश्च । भाग्यं क्वचिद्धर्म धनेश्वराणां, मिथः स्फुरेत्पोषकपोप्यभावः" ॥१॥
અથ–- ધર્મ, ધનસમૂહથી ધનવંતોને પિવે છે, તવંતે તેને ધનથી સતત પિષે છે, કોઈવાર ધર્મીઓના ભાગ્યને લીધે પર પેષક-પષ્યભાવ કુરાયમાન થાય છે.' એકદા તે
– મારે મન પિદા કરવું. તે મોટા વેપાર ના વેપાર ઘર ની શકે. હું પરદેશીને વસ્તુ
ને વ્યાજે વધે, છે કઈ આપે તેમ નથી. તે હવે ફર” એમ ચિંતા ઉસ્તી તેને કોઈવાર પૂર્ણમુખ વણિકે કહ્યું– અહીં એક જ ભિલ નામે યક્ષનો મેટી પ્રતિમા છે. તે કોઈપણ કળાથી વણિકોને ઈચ્છિત ધન આપે છે. સંધ્યાએ તેની પૂજા કરીને માગતાં, પ્રભાતે તે આપે છે. પરંતુ કહ્યા પ્રમાણે વખતસર જે ધન પાછું આપતું નથી, તેને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com