________________
2015
ચાર નિયએ પાળવા ઉપર–= ચડીયાતી, કલ્પલતાની જેમ એનું લેશ ફલ શા માટે ન લઉં ? જે સ્ત્રીના ભેગમાં દેષ કહ્યું, તે પિતાની અને પારકી કે.? અને જે આત્માને તૃપ્તિ નથી તો પારકી અને પિતાની કે પોતાની કે પારકી સ્ત્રીમાં પંચ નું કંઈ વિષેશ નથી. તે કન્યા ભગવ વામાં શે દેષ છે? વળી સુખના ધુક્તિથી મોહિત થયેલા જનેએ એમાં દેષ જોયે છે. વળી સુખના એક સ્થાનરૂપ અને પ્રેમપાત્ર પ્રેમદાનું તે અપમાન નૃજ થાય.” એમ ધારી રાજાએ તેને . અનુમતિ લેવાની ઈચ્છા પ્રિયાને કહ્યું—“હે રમણ ! જે તારી અનુમતિ હેય તે હું જયારે અને તે પછી સર્વ રજા . એની યશ્રીને સ્વાધીન કરૂં.” એટલે કાને આડે હાથ દઈને તે બેલી--“હે સ્વામિન ! લોકશાસ્ત્રથી વિરૂદ્ધ અને બંને ભવને હer : નાર એવું વચન કેમ બેલે છે?” ત્યારે નૈમિત્તિકનું વચન કહીને રાજા બે –“તમે બહુ રમણુએ છતાં લાંબા વખતે પણું પુત્ર ન થયે, આ એક કારણ છે. પુત્ર વિના મારી પાછળ રાજ્ય કેણુ ચલાવશે? નૈમિત્તિકે એને પુત્રવતી કહેલ છે, તે પ્રજા માટે હું એને ઈચ્છું છું. વળી વેદમાં સંભળાય છે કે બ્રહ્માએ પુત્રીને નથી જોગવી શું? કૈપાયને, પુત્રવધુઓને ભેગવી, માટે એ શાસ્ત્ર વિરૂદ્ધ નથી. અને વળી એ ઈષ્ટ પુત્રીની સાથે આપણે, એમ કરતાં વિગ ન થાય. સુનિશ્ચિત હિતકારી કામમાં લોકોક્તિને કણ - સુકારે છે ? કહ્યું છે કે –
" सर्वथा स्वहितमाचरणीयं, किंकरिप्यतिजना बहुनल्पः વિચતિ જ નહિ શકુપાયઃ સર્વોપરિ રોય” 8 ||
અથ–સર્વથા પિતાનું હિત સાર, બહુખનારો શું કરવાના હતા. એવો કોઈ ઉપાય નથી કે જેથી બધાં લેકને સંતુષ્ટ કરી શકાય ?
તમે સપત્નીને ભય લાવશે નહીં. બધા તારે અને મારે વશ છે. તારી અનુમતિ માગું છું, તારા સનેહથી જ હું નિર્ભય રાજા છું.” ત્યારે આને સમજાવવાને હું સમર્થ નથી, મંત્રીઓ સમજાવશે.” એમ ચિંતવીને રાણું બેલી-આ બાબતમાં મંત્રીઓની સલાહ લેવી જોઈએ. રોગીને મિત્ર વૈદ્ય, ભવથી ઉઠેગ પામનારને મિત્ર મુનિ, ગૃહસ્થ અને કામીનો મિત્ર પત્ની અને રાજાને મિત્ર પ્રધાન છે. કહ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com