________________
. .
.
'
ખાઇ
પાર મિત્રાની કથા. ૪૭) " स सिखा साधु न शास्तियोऽषिष,हिती संशृणुते सकिंप्रभुः। सदानुकू लेण्विहं कुर्वते रति, नृपेष्वमात्येमुन सर्वसंपदः " ॥ १ ॥ અર્થ-જે સ્વામીને બરાબર
હિંગમ : આપે, તે મિત્ર અને જે હિત ન સાંભળે, તે ફરવાસી. જે રાજા અને જેમ સદા અનુકુલ હોય, તે સંપદાઓ આવીને પ્રાપ્ત થાય છે. -
હવે પ્રભાતકૃત્ય કરીને રાજાં, જે માં રાજસભામાં બેઠા, તેવામાં વીરમતીએ દાસી મારફતે મંત્રી અને નિવેદન કર્યું. એટલે
હું યથાશક્તિ ઉપાય લઈશારોહન તે રાજા પાસે ગયા અને યોચિત સ્થાને છે. સભા એ રાજ્યનું ભૂષણ છે. પછી પિતાની ઈષ્ટ સિદ્ધિને માટે મંત્રી વિગેરેની અનુમતિ લેવા જતાં રાજા બોલ્યા
* પ્રજા, રાજના કયા સ્થાને ગણાય ? ” ત્યારે તેના અભિસ્મયને સમજતાં મંત્રી કંઈ પણ ન બે, તેવામાં શૂર સેનાપતિએ કહ્યું કે-- પ્રજ, તમારા સંતાન સમાન ગણાય.” રાજાએ કહ્યું- તે તમારી પુત્રીને પરણતાં મને દોષ લાગે કે નહિ ?” સેનાપતિ બોલ્યા–“દેષ ન લાગે. ત્યારે રાજાએ કહ્યું-“તે સ્વપુત્રીનું પાણિગ્રહણ કરતાં પણ દોષ નથી. રાજાના સંતાનપણના સાદ્રશ્યથી હું પુત્રીનું પાણિ ગ્રહણ કરું છું.” એટલે એની રહ્યું-કામિન ! આ અવાઓ ( ન બેલવાનું આલી મરજનેમાં પણ જે અકૃત્ય છે, તે મા ચાયનેક તર્તાવલા ચણા છે. મોટા રાજાએ પણ કાપવાદનું કામ કરવું. આ માત્ર છિદ્રથી પણ વહાણ શું સમુમાં જૂબી જેવું નથીમારી રૂપવતી, લાવણ્યવતી અને સાર લક્ષ ડબાળી ઘણી સારી છે, તે કુલીન કાંતાઓને પરણીને આ અકૃત્યની વરમ પામ. જેમ જીવને ઇંદ્રિયાદિક, તેમ રાજ્યના, નય, પ્રોપ, લતા વિવેક, કીર્તિ, કેશ, બલ, યશ, મંત્ર અને શક્તિ-રક પ્રાણુ છે. રાજ્ય, જીવિત અને ધનથી પણ ધીર જને જે સુભગ કીતિ તે અત્યંત સ્થિર બનાવવા મથે છે, અપવાદ અપાવનાર સ્ત્રીની, ખાતર, એ પિતાની કીતિને શા માટે મલિન કરે છે?’ એ રીતે ઉપરાધંથી રાજનો ક્રોધાગ્નિ વધારે જવલંત થયો. સપને દુધ પાવાથી તેના વિષમાં વધારે થાય છે. સેનાપતિનું કથન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com