Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકોને
વીશમી ભેટ.
સુમુખનૃપાદિ ધર્મ પ્રભાવકેની
કથા.
જેમાં ચંદ્રવી , , ' મ ધન, સિદ્ધદર ન કપીલ અને સુમુખનુપાદિ ચાર મિત્રો વગેરેની ઉપદેશક અને તત્ત્વજ્ઞાનથી ભરપુર
કથાઓ આવેલ છે.)
પ્રસિદ્ધ કર્તા, શ્રી જૈન આત્માનંદ સભા.
ભાવનગર.
વીર સંવત ૨૪૪૯, આત્મ સંવવું ? ૮.
વિક્રમ સંવત ૧૯૭૯
શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાલા નંબર ૪૪ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
- શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકોને વીસમી ભેટ.
શ્રી.
સુમુખનુપાદિ ધર્મપ્રભાવકેની
કથા.
== AS A
(જેમાં ચંદ્રવીરશુભા, ધર્મધન, સિદ્ધદર તેમજ કપીલ અને સુમુખનુપાદિ ચાર મિત્રો વગેરેની ઉપદેશક અને તત્વજ્ઞાનથી ભરપુર
કથાઓ આવેલ છે.) --- --
પ્રસિદ્ધ કર્તા, શ્રી જૈન આત્માનંદ સભા.
ભાવનગર.
આત્મ સંવત ૨૭
વીર સંવત ૨૪૪૯
વિક્રમ સંવત ૧૯૭૯.
ભાવનગર–ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ
ગુલાબચંદ લલુભાઈએ પ્યું.
શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળા નં. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
પવિત્ર જૈન ધર્મની જયપણું, અને પ્રશંસા દરેક કાળમાં એટલા માટે થાય છે કે, આ મહાન ધર્મના આચાર્યોની ઉપદેશક શક્તિ અસાધારણ હતી, વળી તેવા મહાપુરૂષોના હૃદયમાં સ્વધર્મને સ્વપ્રાણી વર્ગના કલ્યાણને અને જ્ઞાનને ઉત્કર્ષ કરવાની પ્રબળ ભાવના હતી. અને તે અભિલાષાપૂર્ણ કરવા માટે ચતુવિધિ અનુયોગને ઉદ્દેશી વિવિધ વિષયોના રસિક લેખ,ને ગ્રંથો જનસમાજના ઉપકાર માટે લખેલ છે. તે ચાર અનુયોગમાં ચરિતાનુયોગ (કથાનુ
ગ)ની યોજના વિશેષ ખેંચાયુકારક બનેલી છે, કારણ કે તેમાં ધર્મ, નીતિ અને વર્તનના એવા ઉત્તમ તો રહેલા છે કે જે તે મનુષ્ય જીવનને ઉચ્ચતમ બનાવે છે. આ સંસારના તાપથી તપી રહેલા અને મેક્ષના અનંત શિતળ છાયાનો આશ્રમ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષોને બહિરંગ અને અંતરંગ સાધન સંપાદન કરવાનું ખાસ સાધન કથાનુયોગના સુબોધક પ્રસંગ છે, અને ગૃહસ્થાવાસમાં રહી ઉચ્ચ જીવન વ્યતિત કરવાની ઇચ્છાવાળા ભવ્યજીવોને ધાર્મિક ઉપદેશક કથાઓમાંથી ઘણુંઘણું શીખવાનું વિચારવાનું અને તે પ્રમાણે સદ્દવર્તન શીખવાનું તેમાંથી મળી શકે છે, જેથી સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂ૫ રેગ પ્રસ્ત જીવોને ચરિતાનુગ (કથાનુયોગ ) એક રસાયન રૂપ છે. આ કથાનુયોગને ગ્રંથ તેજ છે, કે જેમાં પવિત્ર આહંતધર્મના વીર મહાત્માઓની કીર્તિથી તેજોમય, પવિત્ર ધર્મના રસમય ભાવનાથી
રીત ચરિત્ર આકર્ષક અને આલ્હાદ ઉપન્ન કરે છે, કથાનુયોગના રસિક વિષયમાં સુમુખનુપાદિકચાર કથા યુક્ત આ ચરિત્રને લેખ ઉત્કૃષ્ટ પદે આવે છે. આ ઉપદેશક, સરલ, સુબેધક અને રસિક કથાના લેખક ધુરંધર પંડિત મહાન આચાર્ય શ્રીમાન મુનિસુંદરસૂરિ મહારાજ છે કે જેના અનેક ઉમેત્તમ ગ્રંથ પ્રકટ થયેલા છે, કે જે ઉપરથી તેમની અપૂર્વ વિદ્વતા, કૃતિ અને જનકલ્યાણની ઉત્તમોત્તમ ભાવના સિદ્ધ થઈ શકે છે. આ ઉપદેશાત્મક ગ્રંથમાં આવેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
કથાઓ એટલી બધી સુંદર-બેધક અને રસપૂર્ણ છે કે તેને માટે કાંઇપણ વિવે ચન કરવા કરતાં કાઈપણ મનુષ્યને વાંચી જવાની સુચના કરવી યોગ્ય લાગે છે કે જેથી તેની રસિકતા, અને ગ્રંથકર્તા મહાશયની ઉત્તમ પ્રકારની શૈલી ધ્યાનમાં આવી જશે.
આ ગ્રંથ મૂળ બ્લેક ૧૪૫૦] પ્રમાણમાં સંસ્કૃત ઉંચા પ્રકારની ભાષામાં આધિનમાસે દેવકુલ પાટકમાં શ્રીમાન મુનિસુંદરસૂરિ મહારાજે સં. ૧૪૮૪ માં રચેલે છે અને તેનું ધન શ્રી લક્ષ્મીભ નામના મુનિ કે જેઓએ ગુરૂભક્તિ અર્થે કરેલ છે.
આ ગ્રંથમાં મુખ્ય ચાર કથાઓ વિરતાર પૂર્વક આપેલ છે જે હવે સંક્ષે૫માં જણાવીયે છીયે.
૧. શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર ચંદ્ર અને વીરશુભાની કથા પ્રથમ આપવામાં આવેલ છે. જેમાં શરૂઆતમાં મંગલાચરણ રૂપ શ્રી વીરપ્રભુનીસ્તુતિ, સરસ્વતી દેવી અને ગુરૂસ્તુતિ કરવામાં આવેલ છે, જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ જિનધર્મની આરાધના કરવાથી ચંદ્ર અને વીરશુભાની જેમ ઈષ્ટ સંપદાઓ મળે છે તેમ બતાવી કથાને આરંભ કરે છે. પરમાત્માની ભાવપૂજા જેમ ચંદ્રને બેધદાયક થઈ પડેલ છે તે બતાવી તેના અધિકારી કેણુ હોઈ શકે? તે શાસ્ત્રાધારે જણાવેલ છે. આ કથાના નાયક ચંદ્રને વિદેશમાં પણ બીજી સહાયતા ન હોવા છતાં જિનભકત્યાદિ પુણ્યથી પોતાની પ્રતિજ્ઞાને સાધતા તે સંપત્તિ પામે છે અને વીરશુભા અબળા તેમજ પરતંત્ર છતાં, સ્વપરના સંકટમાં ધર્મને સાધતા તે સતી સ્ત્રી જેમ પ્રશંસાપાત્ર થઈ તેમ જૈનધર્મમાં જે દૃઢતા સખે, અરિહંતની ભકિત કરે વગેરે શ્રાવકધર્મના પ્રભાવથી તે મનુબે પણ અનેક સંપત્તિ પામે છે; તેમ જણાવી ચંદ્ર અને વીરશુભા છેવટે જિનપૂજા કરતાં, આવશ્યક સંભારતા, સાતક્ષેત્રે ધન વાપરત', પર્વ દિવસે પૌષધ લેતાં, શુદ્ધ સિદ્ધાંત ભણતાં, અર્થ વિચારતાં, ભવ્ય જીવોને બોધ પમાડતાં (પતાની પ્રિયા સહિત ચંદ્ર) પિતાને જન્મ સફળ કેવી રીતે કર્યો ? અને છેવટે પિતાની સ્ત્રી સહિત ધર્મનું આરાધન કરી તે દંપતિ દેવલેકે ગયા અને અંતે યારિત્ર ધર્મનાગે છેવટે મેક્ષના અનંત સુખ પામશે વગેરે ચમત્કારીક વર્ણન આ કથામાં આપી પ્રથમ કથા સંપૂર્ણ કરવામાં આવેલ છે. આ દષ્ટાંતથી જેઓ શ્રાવક ધર્મની આરાધના યથાયોગ્ય કરે છે તેઓ ચંદ્ર અને વીરશુભાની જેમ છેવટે અક્ષય સુખ પામે છે, તે સચેટ રીતે મંયકાર મહાશયે આ પ્રથમ કથામાં જણાવેલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
જેમ આ
બીજી કથા—દાનાદિપુણ્યના ફપર ધ ધનની કથા આપવામાં આવેલ છે. પ્રથમ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી, દાનાદિ ભેદથી ચાર પ્રકા રના ધર્મ બતાવેલ છે. પાત્રે આપેલ દાન લદાયક થાય છે અને શ્રીસંધ અને મુનિ તે પાત્ર છે. પ્રથમ પાત્ર વધારે શ્રેષ્ઠ છે. વળી જિનપૂજાને લીધેવધારે ઉત્તમ છે, તે પૂજા ચૈત્યાદિકથી હાઇ શકે છે અને તે દાન તથા પૂજાધનથી સધાય છે અને તે ધન જો ન્યાયાપાર્જિત હોય તેા તે ઉત્તમ ગણાય છે; જુગુપ્સા અને ખંડનના ત્યાગથી દાનાદિસળને આપે છે. પાત્રદાનથી પરમકલ્યાણ થાય છે. શુદ્ધ વ્યવહારથી, સાધર્મીના વાત્સલ્યથી, દેવ ગુરૂભક્તિ વગેરેથી આ કથાના નાયક ધધનની લાક અને પરલાકમાં ઇષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે, અકુલીન છતાં શીલથી મનુષ્ય ઇષ્ટકૂળ અને પ્રશંસા પામે છે તે સબધમાં ધ ધનની સ્ત્રીનુ ચરિત્ર પણ સાથે આપેલું ખાસ પાન કરવા યોગ્ય છે. આ ચરિત્ર નાયક ધધન સંસાર સુખા બાગવી અને સંપત્તિ પામ્યા, છેવટે પોતાની બંને સ્ત્રીઓ સહિત બંધુઓને મિત્રાનો રજા મેળવી, પુત્રાને ગૃહકાર્યભાર સોંપી, દેવ ગુરૂની ભક્તિ કરી, જીવદયા પળાવી, ચૈત્યેામાં અન્તિક મહોત્સવ કરી, શ્રી સંધની પૂજા કરી, દીનજનેને દાન આપી, સર્વ પરિગ્રહ–વૈભવના ત્યાગ કરી ચારિત્ર લઇ લાંબે વખત તપ તી, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી દેવલાક ગયા અને તે ત્રણે અંતે સાતમે ભલે કશત્રુના જય કરી મેાક્ષ પામ્યા. એ પ્રમાણે પાત્રદાન, નિર્મૂળ વ્યવહાર, સાધર્મીઓનું પોષણ, શીલ પ્રમુખ ધર્મ વગેરેનું જે મનુષ્ય આરાધન કરે તે આ સ ંસારમાં મનુષ્ય અને દેવસ”ધી અભિષ્ટ સુખા પામી છેવટે મગળશેના પુત્ર આધધન અને તેની સ્ત્રીઓની જેમ અનુક્રમે મેાક્ષને પામે છે એ રીતે શ્રીમાન મુનિસુ ંદરસૂરિ મહારાજે આ રસપૂર્ણ કથા લખી મનુષ્ય -પર જે મહાન ઉપકાર કર્યાં છે જે વાંચી તે પ્રમાણે વતા આત્મા આત્મકલાણુ ખાત્રીપૂક કરી શકે છે.
શ્રાવકધર્મની આરાધના અને વિરાધના ઉપર સિદ્ધદત્ત અને કપિલની ત્રોજી કથા ગ્રંથકાર મહારાજે આ ગ્રંથમાં લખી છે. પ્રથમ અરિહુંત ભગવાનને નમસ્કાર કરી આ લોક અને પરલોકના દૃષ્ટ કયાણને આપનાર એવા આ તધર્મ બુધજનાને સદા આરાધવા લાયક છે, કે જે ધર્માં આશ્રવા થકી દેશથી અને સ`થી વિરતિરૂપ છે. પ્રથમ પાંચ પ્રકારના આશ્રવા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને મુર્છા-પરિગ્રહ તેને ગૃહસ્થ દેશ થકી અને તિ સ થી ત્યાગ કરી શકે છે, અને તે દેવલાક અથવા તેજ ભવે માક્ષે જ શકે છે. તિધર્મમાં આસક્ત રહીને શુદ્ધ વ્યવહાર પ્રમુખ ગૃહસ્થને જે આરાધે છે, તે સિદ્ધદત્તની જેમ અભિષ્ટ સુખ પામે છે અને જે અધમ કુમતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પુરૂષ ધર્મની અવગણના કરે છે તે અત્યંત દુઃખી થઈને કપિલની જેમ ભવસાગરમાં ચિરકાળ પરિભ્રમણ કરે છે. જે સિદ્ધદત અને કપીલની આ ગ્રંથમાં ત્રીજી કથા તરીકે શ્રીમાન મુનિ સુંદરસૂરિજીએ આપેલ છે. જેમાં અનેક ઉપદેશક હકીક્ત આપી આ કથાને ખરેખરી સુબેધક રીતે જણાવી છે. અદત્તાદાનના પરિહારાદિક શ્રાવકધર્મ—દેશ વિરતિથી સિહદતને મળેલ અતુલ સુખ અને છેવટે મેક્ષ તેમજ કપિલને ધર્મ વિરાધનાથી પ્રાપ્ત થયેલ અસહ્ય દુઃખ આ કથાથી જાણી, શુદ્ધ આહંત ધર્મ આરાધવાના પ્રયત્ન માટે ઉપદેશ આપી આ કથા ઉત આચાર્ય મહારાજે પૂર્ણ કરી છે.
સુમુખ કૃપાદિ ચાર મિત્રની કથા–આ ગ્રંથના છેવટના ભાગમાં થી કથા તરીકે આપવામાં આવેલી છે. સુમુખ પાદિ ચાર મિત્રો કે જે પૂર્વભવમાં મણિમય દેશમાં મહુવતી નામની ગરીમાં એક સુસ્થિત નામનાયકહતે; તેના ચાર નોકર સુંદર, મદાર, મંગળ, અને સુભગ નામે હતાં તેમાં સુંદરે તે ભવમાં સુત્રતાચાર્ય નામના મુનિને અન્ય ગૃહસ્થને વંદન કરતા જોઈ, તેણે પણ વંદન કર્યું, જેથી તેના ઉપર દયા લાવી તે મહાત્માએ તેને ધર્મ સંભળાવ્યું અને ૧ જિનદેવને નિત્ય નમન કરવું, ૨ ચારિત્રધારી ધર્મગુરૂને વંદન કરવું, ૩ પંચ નમસ્કારનું ધ્યાન કરવું અને સ્વદાર સંતોષી થઈ શીલ પાળવું. આ ચાર નિયમે ગ્રહણ કરાવ્યા, જેથી તે સુંદરે તે ભવમાં તે ચાર નિયમાનુ અખંડિત રીતે બરાબર રક્ષણ કર્યું, જેથી તે બીજા ભવમાં સુમુખ નૃપતિ થયો અને તેનું અનુમોદન કરવાથી તથા ધર્મ સહાયથી તેના ત્રણ મિત્રો તેના તે ભાતમાં મિત્રો થયા. આ સુમુખ નૃપાદિ ચાર મિત્રોની કથા ઘણાજ વિસ્તારપૂર્વક, વિવિધ ભાવનાઓથી ભરપૂર આપવામાં આવેલ છે. સુમુખરાજા પિતાના અતુલ પરાક્રમથી જગતને યશમય બનાવી સુખે રાજ્ય કરે છે અને પોતાના પૂર્વભવના મિત્રોને પણ ગ્યપદપર સ્થાપન ક્ય છે; દરમ્યાન તે ત્રણ મિત્રોને અભિમાન થયું કે, આપણી સહાયથી આ સુમુખ રાજ સુખ ભોગવે છે, તે હકીક્ત રાજાને કાને પહોંચતાં પોતાના ભાગ્યની અને પુણ્યની પરિક્ષા કરવા, સ્વાવલંબીપણે તે મિત્રોની શુદ્ધ ઠેકાણે લાવવા દેશાંતરમાં ચારે મિત્રો જઈ પોતાના ભુજબળથી લક્ષ્મી ઉપાર્જન કરી પછી ભેગવવું, તે વિચાર કરી પ્રધાનજનોને રાજ્ય સોંપી સુમુખનુપ તે ત્રણે મિત્રો સાથે વસુધા૫ર વિહરવા લાગે. અનેક સ્થળે ફરતાં ફરતાં પૂર્વકૃત પુણ્ય યોગે-ગ્રહણ કરેલા ચાર નિયમ અબાધિત પાળવાથી ઉપાર્જન કરેલી સુત લક્ષ્મીવડે, ધર્મ આરાધનથી અતુલ લમી રાય વિભવ, સુંદર સ્ત્રીઓ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
સુમુખ નૃપને કેવી રીતે પ્રાપ્ત થયું ? તે આ કથા વાંચવાથી હષઁલાસ ઉત્પન્ન થવા સાથે ધર્માંરાધન કરવા અને તે ચાર નિયમે પાળવા દરેક મનુષ્ય તરતજ ઉત્સુક થઇ જાય છે. પ્રસંગે પ્રસંગે ધદાયક હકીકતા, અને વીરપુર નગરના નરિસહુ રાજાની પુત્રી જયશ્રીના પતિ કાણુ થશે ? તે હકીકત તે નરસિંહરાજા નિમિત્તિયાને પુછે છે, જેના ઉત્તરમાં તે જયશ્રી ઉત્તમ લક્ષણોવાળી છે તેમ કહેવા સાથે સ્ત્રીના લક્ષણા અને અલક્ષણાનું વિસ્તારપૂર્વક વર્ણન, સામુદ્રિક ગ્રંથના આધારે તે નિમિત્તિયાએ જણાવેલ છે, જે ખાસ આ સ્થળે વાંચવા ચેાગ્ય છે, છેવટે પેાતાના પુણ્યબળે ભાગ્યશાળી સુમુખરાજા અગણિત લક્ષ્મી, રાજ્ય વૈભવ વગેરે પ્રાપ્ત કરી પેાતાના નગરમાં મિત્રા સાથે આવે છે. અને ત્રણે મિત્રાને પુણ્યબળ તે ઉત્તમ વસ્તુ છે તેમ ખાત્રી કરી આપે છે; પ્રાન્ત સંસાર સુખ ભાગવે છે, દરમ્યાન એકદા ત્યાં તે નગરમાં શ્રી વાષ નામના ચાર જ્ઞાનવત મહાત્મા પધાર્યાં, તેમને પરિવાર સહિત વાંદવા મુમુખરાજા ગયા, ત્યાં ગુરૂંને વંદન કર્યાં બાદ ગુરૂ મહારાજે ધર્માંદેશ આપી સુમુખરાજાના પૂ લવ અને તે લવમાં ચાર નિયમાના આરાધનથી આ ભવમાં મળેલ ઉત્તમેાત્તમ સુખ, વૈભવ અને ધર્માંને કહી બતાવ્યો, જેથો સુમુખરાજા, રાણીયા અને મિત્રાને જાતિમરણુજ્ઞાન પ્રાપ્ત થવાથી હર્ષિત થઇ, પ્રતિાધ પામી, યતિમ પાળવામાં અસમર્થ એવા શ્રાવકધર્મ ગુરૂ પાસે વિધિપૂર્વક ગૃહણ કરી, વિધિવત્ પાળવા લાગ્યો અને ઉત્તરાત્તર સાતમે ભવે પત્નીઓ સહિત મેક્ષ લક્ષ્યો પામ્યા. એ રીતે આ ચાર નિયમોનું પાલન કરનાર કાષ્ઠ પશુ ભવ્ય આત્મા ક માંના જય કરી મુક્તિપદને પામે છે, આ રીતે સુમુખનૃપની કથા અત્યંત ચમત્કારીકપણે અને સાધક ઉપદેશક શૈલીમાં ગ્રંથકાર મહાત્માએ લખી અવનીય ઉપકાર મનુષ્યા ઉપર કરેલા છે.
ધર્મના પ્રભાવ, શિયલ–સદાચારનું મહાત્મ્ય, ભાગનાની ભવ્યતા, આ ચરિત્રામાં પ્રત્યેક પ્રસંગે ઉછળતાં હાવાથી સર્વેને આનંદ સાથે ધ યુક્ત ખેાધ આપે અને સનશાળી બનાવે તેમ છે ધર્મ, વિદ્યા, રસજ્ઞતા, સુશિલતા, કામળતા, મહેતા, ધર્મશ્રદ્ધા વગેરે ઉચ્ચ ગુણાને પોષણ કરનારા આવા સ્થાનુયાગના લેખા જૈન વર્ગ સમક્ષ સરલ અને સાદા અનુવાદરૂપે મુકવામાં આવે તે મહાન લાભ થાય, તેમજ આ લેાક પરલાકની સુખ સંપત્તિના સાધનભૂત આ સુમુખ નૃપાદિ ચાર કથાના પાન પાઠનથી દરેક પ્રાણીઓને અવસ્ય બેષ થશે એવી શુભ પૃચ્છાથી આ પ્રયત્ન કરવામાં આવ્યા છે અને તેથી જ આવું પ્રંચરૂ૫ અમુલ્ય રત્ન આત્માનંદ પ્રાથના” કૃતજ્ઞ ગ્રાહકને બેટ આપવા વ્યપરાયણ થયા છીયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ મૂળ સંસ્કૃતમાં આ સભા તરફથી પ્રસિદ્ધ થયા છે, અને તે અત્યુપયેાગી હાવાના કારણથીજ તેનું ભાષાંતર કરાવી, આ માસિકના ગ્રાહકાને આ ઉત્તમ ઉપદેશક ગ્રંથ ભેટ આપવાની આજ્ઞા જન સમાજના કલ્યાણુ અર્થે શ્રીમાન પ્રવકજી મહારાજ શ્રી કાન્તિવિજયજીના સુશિષ્ય વિદ્વાન મુનિવર્ય શ્રીમાન્ ચતુરવિજયજી મહારાજે કરેલી હોવાથી અમે તેઓશ્રીના ઉપકાર માનીયે છીયે.
આવા ઉપદેશક ગ્રંથ પ્રકટ કરવા માટે શ્રીમાન્ મુનિરાજશ્રી કપૂરવિજયજી મહારાજના ઉપદેશથી શ્રી વઢવાણુ કાંપના શ્રી સંધ મારફત જ્ઞાન ખાતાની ઉપજમાંથી એક રકમ મળેલ છે, તેમજ આ ગ્રંથ છપાયા પછી સાદ્યંત વાંચી જવાની કૃપા જે બતાવી છે તે માટે ઉક્ત મહાત્માને પણ આ સ્થળે ઉપકાર માનીયે છીયે.
હજુ સુધીપણુ કાગળ તથા પાઇની મોંધવારી ચાલતી હેાવાથી, જ્યારે દરેક પેપર–માસિકાના સંચાલકાએ તેનું લવાજમ વધાર્યા છતાં આ સભાએ જન સમાજને ઓછી કીંમતે વાંચનના બહેાળા લાભ આપવાની ખાતર શ્રો “આત્માનંદ પ્રકાશ” માસિકનું લવાજમ તેનું તેજ રાખેલ છે, અને દર વર્ષે ભેટ તરીકે આવા સુ ંદર સુખોધક ગ્રંથી આ માસિકના ગ્રાહાને ભેટ આપવાના ક્રમ હજી સુધી આ સભાએજ માત્ર ચાલુ રાખેલ હાવાથી આ વીશમા વર્ષની માસિકની ભેટ તરીકે આ અપૂર્વ ગ્રંથ અમારા માનવતા ગ્રાહકાને પ્રેમ પૂર્વક અણુ કરીએ છીયે, જેની કદર અમારા સુજ્ઞ ગ્રાહકેા કર્યાં સિવાય રહેશેજ નહિ. આ ગ્રંથમાં પ્રેસ દોષ કે દૃષ્ટિ દોષથી કાઇ સ્થળે સ્ખલના રહી ગયેલ હાય તા તે માટે ક્ષમા યાચીયે છીયે.
લેખક,
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ-ભાવનગર.
સેક્રેટરી.
•••
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
કથાનુક્રમણિકા.
નામ
૨૦
નબર.
પાનું ૧ શ્રાવકધર્મના પ્રભાવ ઉપર શ્રી ચંદ્ર અને વિરઘુભાની કથા ૧ ૨ દાન પુણ્યના ફલ ઉપર શ્રી ધર્મધનની કથા. ૩ શ્રાવકધર્મની આરાધના વિરોધના ઉપર સિદ્ધદત અને
કપિલની કથા. ૪ ચાર નિયમ પાળવા ઉપર સુમુખ પાદિ ચાર મિત્રોની
કથા. ૫ પ્રશસ્તિ .
-
~--
શુદ્ધિપત્રક.
લીટી.
શુદ્ધ,
અશુદ્ધ. દાના ગુણોથી
દાનાદિ ગુણોથી
તને
તેને
વત્સ!
તેણીને કપા
વત્સ ! તેણીની કપાળે તથા
થતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
કિ
ના
!
॥ न्यायांभोनिधि श्रीमद्विजयानन्दसूरीश्वरेभ्यो नमः ।।
श्रीमन्मुनिसुन्दरसूरि विरचितश्रावक धर्मना प्रभावपरજ એને વીરશુમાની થા..
–
–
મની ધર્મવિદ્યાથી આંતરિક અને બાહ્ય શત્રઓની જયલક્ષ્મી 4 પ્રાપ્ત થતાં ભવ્ય જને સદા સુખી થાય છે એવા શ્રીવીર "જ જિનની હું (કર્તા સ્તુતિ કરું છું.
છે જેના કાવ્યરૂપ પુને પ્રાપ્ત કરી માળીની જેમ - બુધજનો ગ્રંથ રૂ૫ માળા ગુથે (ર ) છે એવી સરસ્વતી
રૂપ કલ્પલતાને હું આશ્રય લઉં છું. ભારતી અને સંયમલક્ષ્મીએ જેમનામાં પોતાની કાંતિ અને પ્રીતિ વધારી એવા ભાગ્યના નિધાન શ્રી દેવસુંદર સદ્દગુરૂને હું વંદન કરું છું.
જેમની પાસેથી જ્ઞાનરસ મેળવીને શિરૂપ જળધરે પૃથ્વીને પ્રસન્ન કરે છે એવા અમિત ગુણધારી શ્રી જ્ઞાનસાગર સુરિની હું સ્તુતિ કરું છું.
- જેમના જ્ઞાનરૂપ સૂર્ય ઉદય થતાં અન્ય દર્શનીઓ અત્યારે તારાઓ જેવા ભાસે છે એવા શ્રીમાન સેમસુંદરસૂરિ ગુરૂને હું વંદન કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
(૫)
wwwwww
શ્રાવક ધર્માંના પ્રભાવ ઉપર—
કથા મારંભ
(પ્રથમ)
આ
લાક અને પરલેાક સંબંધી કલ્યાણને ઈચ્છિતા તથા કાર્યો ને જાણતા એવા મુધ (ચતુર) જનોએ સદા શ્રી જિનધની આરાધના કરવી. તે ધમ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે. તેમાં તત્ત્વમેધ તે જ્ઞાન, સમ્યક શ્રદ્ધા તે દન અને દેશથી કે સ`થી આશ્રવના ત્યાગ તે ચારિત્ર. એ ખધામાં દર્શોન પ્રધાન ( શ્રેષ્ઠ ) છે, કારણકે તેના વિના બીજા ટકી શકતા નથી. માટે જે જ્ઞાનવાન દર્શન (સમ્યકત્ત્વ)માં દઢતા રાખીને દેશ થકી પણ વિરતિને આદરે છે, તે બુદ્ધિમાન મેાક્ષપદને મેળવે છે, તેના વિઘ્ના બધા વિનાશ પામે છે. દેવતાએ તેને વશ થઈને રહે છે અને ચંદ્ર તથા વીરજીભાની જેમ તેને ઈષ્ટ સ`પદાઓ આવીને ભેટે છે.
પુત્ર પ્રધાન છે.
----------
એ ધર્મનુ મૂલ તે જિનેશ્વર છે, તે શ્રી જિનની અંગપૂજા, મંત્રપૂજા અને ભાવપૂજા- -એમ ત્રણ પ્રકારે પૂજા કરવી, તેમાં ભાવ
કહ્યુ છે કે-
“ સર્ચ પ્રમાણે પુન્ન, સહસં ૨ વિજ્રનને યસાહશ્તિયા માા, અનંત નીયવાÇ '' || સ્ ॥
અ—‘સ્નાત્રપૂજાથી સેાગણુ પુણ્ય, વિલેપનથી હજારગણું, માળા પહેરાવતાં લાખગણુ અને ગીત–વાજીંત્રથી અનંતગણું પુણ્ય બધાય છે.
પ્રથમની એ પૂજા માત્ર કરનારનેજ ઉપકારક થાય છે અને ગીત, નાટ્યાદિક ભાવપૂજા તા મિથ્યાઢષ્ટિને પણ હિતકારક થાય છે. જિનદત્તે કરેલ ભાવપૂજા જેમ ચંદ્નને એધદાયક થઈ પડી. કાતુકથી ચૈત્યાદિમાં આવેલા પણ કેટલાક લેાકેા બેષ પામી જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
- ચન્દ્ર અને વીરભાની કથા.
(૩) તેટલા માટે ભાવપૂજાની પ્રવૃત્તિ કરવા ચૈત્યમાં નટને દાન આપવા જતાં તે ચંદ્રને ઈષ્ટ ફલદાયક થઈ પડ્યું.
એ ધર્મને અધિકારી પુરૂષ સાધી શકે અને તે આગમમાં કહેલ અક્ષકત્વ વિગેરે ગુણે સહિત હોય તેજ સાધવાને સમર્થ હોઈ શકે. તે અથી હાય, ધર્મની ગવેષણ કરનાર તથા સમર્થ હોય કે જે ધર્મને આરાધતાં અન્ય ધમી માતા, પિતા, કુળગુરૂ અને સ્વામી થકી કદી ભય ન પામે.
કહ્યું છે કે" होइ समत्थो धर्म, कुणमाणो जो न बीहइ परेसिं । माइपिइसामिगुरुमाइयाण धम्माउ भिन्नाणं " ॥१॥
અર્થ– જે સમર્થ હોય તે ધર્મ સાધતાં અન્યધર્મી એવા માબાપ, સ્વામી કે કુળગુરૂથી કદી ભીતિ ન પામે.’
આગમમાં કહ્યા પ્રમાણે અશુદ્ધ, રૂપવાન, સ્વભાવે સામ્ય, સારા પક્ષ સહિત, દાક્ષિણ્યવાન, દક્ષ, લોકપ્રિય અને વિનયી ઈત્યાદિ ગુણે સહિત હોય. એમાં મુખ્ય સમર્થ હોય. કારણકે સામર્થ્ય—એ ધર્મનું શ્રેષ્ઠ અંગ છે. તે વિના બીજા ગુણે વિદ્યમાન હોવા છતાં પ્રાય: કાર્યસાધક થતા નથી. ધર્મ સાધવાના સામઐથી ચંદ્રની જેમ માણસ મનવાંછિત મેળવે છે અને વીર શુભાની જેમ સ્ત્રી તે સ્વ–પરને તારે છે.
જૈનધીઓ સાથે સંબંધ રાખતાં પણ ચંદ્રની જેમ તે માણસને હિતકારી થાય છે. અથવા તે અછતા ધર્મને આપતાં પણ ચંદ્રની જેમ પુરૂષ કુળને ઉદ્ધાર કરી શકે. કામાદિના કારણે પણુ મુખે પ્રાપ્ત થયેલ જિનધર્મ, ઈષ્ટ દાન આપવાથી ચંદ્રની જેમ ૫રિણામે હિતકારી થાય છે. એટલા માટે શ્રાવકે અન્ય ધમની સાથે સંબંધ માત્ર પણ ન રાખવું જોઈએ. જિનદત્તે આહત (શ્રાવક) એવા ચંદ્રને જ પોતાની સુતા (કન્યા) આપી. વિદેશમાં પણ બીજી સહાયતા ન હોય છતાં જિનભકત્યાદિ પુણયથી પોતાની પ્રતિજ્ઞાને સાધતાં માણસ ચંદ્રવત્ સંપત્તિને પામે છે. પોતે અબલા અને પરતંત્ર છતાં સ્વપરના સંકટમાં ધર્મને સાધતી એવી કોઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
(૪)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર– સ્ત્રી, વીરશુજાની જેમ પ્રશંસા પાત્ર થાય છે. જેનધર્મમાં જે દઢતા રાખે, અરિહંતની ભક્તિ કરે, ચૈત્યમાં ગીત-નાટય કરનારાઓને જે દાન આપે તથા તુકને લીધે પણ જે હકમી જિન મંદિરમાં આવે છે તેને ચંદ્રની જેમ ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે.
એ પીઠ પ્રકારોમાંના પર્ષદાને યોગ્ય કઈ એકાદ પ્રકાર લઈને પાપથી મુક્ત થવા માટે ચંદ્ર અને વીરભાનું ચરિત્ર કહીએ છીએ.
ભરતક્ષેત્રના ભૂષણરૂપ તથા ત્રણે લેાકના ધર્મ, અર્થ અને કામના સારથી જાણે બનાવેલ હોય એવી અયોધ્યા નામે રમણીય નગરી છે. જેમાં સાક્ષાત્ પુણ્યનું ફલ જોઈને લોકો સુકૃત કરે એમ ધારીને જ જાણે વિધાતાએ જેને સ્વર્ગના એક નમુનારૂપ બનાવી છે. ત્યાં યથાર્થ નામવાળે જિતશત્રુ નામે રાજા હતા, જેના પ્રતાપની સ્પર્ધાથી જ જાણે રિપુઓ દૂર દિશાઓમાં ભાગી ગયા. કામ દેવની જેમ તેને રતિ ઉપજાવે તેવી રતિ નામે પ્રિયા હતી, જેણે દેવીઓને પોતાના રૂપથી જીતીને ખેદ પમાડી હતી. હવે તે નગ. રીમાં શ્રેષ્ઠ ગુણે યુક્ત, જીવ, અજીવાદિ નવતરને જાણનાર તથા સંઘમાં અગ્રેસર એવો જિનદત્ત નામે શ્રાવક શ્રેષ્ઠી હતો. તેના ઘરમાં ત્રાદ્ધિ જોઈને ચતુર જને કુબેરને રંક સમાન માનતા અને તેના ચતુરાઈ જોઈને બહસ્પતિને મૂર્ખ સમાન સમજતા હતા. પોતાની પ્રજ્ઞાથી શારદાને સતાવનાર એવી વીરશુભ નામે તેની પુત્રી હતી, જેના મનરૂપ સરોવરને ધર્મ રંગરૂપ હંસ કદી તજતે ન હતું. જેણે પિતાના રૂપથી તિરસ્કારેલી લક્ષ્મી પરાભવના તાપને લીધે હજી પણ જલ–પને સંસર્ગ મૂકતી નથી. તે સુભગાએ બાલ્યાવસ્થામાં ચોસઠ કળાઓનો અભ્યાસ કરી લીધો. તેઓમાં સદ્ધર્મની કળાથી તેણે પોતાનું અનંત ભાગ્ય વધારી દીધું. તે દક્ષ છ આવશ્યકને સંભાળી પ્રતિદિન ત્રણવાર જિનપૂજા કરતી, અને સિદ્ધાંતમાં કુશળ બનીને બાલ્યવયમાં પણ તે એક ધર્મની મૂર્તિ જેવી બની ગઈ. વળી તે વખતે રૂપ–સંદર્યમાં તે બધી સુંદરીઓ કરતાં ચડીયાતી હતી. નેત્રના નિમિષ (પલકાશ) માત્રથી જ તે દેવીઓથી અલગ પડતી હતી.
હવે એજ નગરીમાં સાગર નામે એક શ્રેણી હતું, જે પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર અને વીરશુભાની કથા.
(૫) સુવણૅ સમૃદ્ધિથી સાગરની સાથે સ્પર્ધા કરતા હતા, તે રાજાને માન્ય, જ્ઞાતિમાં અગ્રેસર, દાનાગુણાથી પ્રખ્યાત અને મોટા પિર વાર સહિત હતા; પરંતુ મિથ્યાઢષ્ટિએમાં તે મુખ્ય હતા. કુળને દીપાવનાર અને વિનયથી શેાભાયમાન એવા ચંદ્ર નામે તેને પુત્ર હતા. જેના રૂપથી તિરસ્કાર પામેલ કામદેવ પેાતાના રૂપને દેખા ડતા નથી. સદા દોષના સ ંસર્ગ નિવારતાં તેણે બહેાંતર કળાઓને ધારણ કરી હતી, એક વખતે પવિત્ર તાણ્ય અને અગણ્ય લાવશ્યના સ્થાનરૂપ એવા તેણે મિત્રા સાથે ખેલતાં અને સ્વચ્છાએ નગરમાં ભમતાં, જિનદત્તના ગૃહ-ઉદ્યાન પાસે આવતાં ભવ્ય જનાના ભાગ્યનિધાન સમાન એવા ઉજ્જવલ જિનચૈત્યને આનંદપૂ વક જોયુ. જ્યાં નટીએ નૃત્ય કરી રહી છે, એવા તે મનોહર જિનાલયમાં તે ચંદ્રે ગીતનાદથી આકર્ષાઇને કૌતુકથી પ્રવેશ કર્યાં અને ક્ષણવાર ત્યાં ગીત-નાટયથી મનને રમાડીને તે ચૈત્યની રમણીયતા જોવા માટે તે ગર્ભગૃહ (ગભારા)માં ગયા. એવામાં વીરશુભા ખાલા ત્યાં જિનપૂજા કરવાને આવી હતી અને વિધિપૂર્વક જિનપૂજા અને ચૈત્યવંદન કરી ક્ષણવાર ધ્યાનથી જિનમુખમાં પેાતાની દૃષ્ટિ સ્થાપીને મત્રથી સ્તબ્ધ થયેલ દેવતાની જેમ તે માયાડ્સમાં નિશ્ચલ ઉભી રહી. એટલે તેને જોતાં—— અહા ! કારીગરાની કુશળતા ! ’ એમ વખાણતાં ચન્દ્રે દેવીપ્રતિમાની બ્રાંતિથી તેને નમન કર્યું ત્યારે મિત્રા હસ્યા, એટલે તે એહ્યા અરે ! તમે કેમ હસેા છે ? કારણ કે દેવતાઓની બધી પ્રતિમાએ શ્રીમાનાને વંદનીય છે. ' ત્યારે મિત્રા મેલ્યા— આ દેવ પ્રતિમા નથી, પણ એ તે જિનદત્તની પુત્રી છે. આકૃતિ એની સર્વગુણાત્મક પ્રકૃતિને કહી બતાવે છે. ’એમ મિત્રવચન સાંભળીને તે લજજા પામ્યા . અને વિસ્મયપૂર્વક ખરાખર તેની સાંદ્ર લક્ષ્મીને જોતાં તે ક્ષણવાર સાનુરાગ થઇ ગયા...અહા ! એનું રૂપ ! અહેા ! કાંતિ ! અહા ! અદ્ભુત લાવણ્ય ! અહા ! સૈાભાગ્યની સીમા ! અહા ! સ્ત્રીની કોઇ નવી સૃષ્ટિ ! હું ધારૂં છું કે--મધ્યવયમાં પણ તેણીની પેાતાના દેવપર જેવી ભક્તિ છે, તેવુ જ એનું પરમ ભાગ્ય હશે. તે:વિના પ્રાણીઓને આવી ભક્તિ આવે નહિ.’ એમ ચિંતવી વજ્રપરથી તેને કન્યા સમજીને તે અભિલાષી તેણી થકી પેાતાની
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
(૬)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર– દષ્ટિ નિવારી ન શકે. “દેવતાઓ પણ જેની ચાહના કરે એવી તેણની સાથે જે ભેગ ન ભેગવું તે મારું જીવિત, ધન, રૂપ અને વન નિષ્ફલ છે.” એમ ચિંતાતુર થતાં તેના મિત્રોએ બાથ આકારપરથી અભિપ્રાય જાણીને હસતાં હસતાં કહ્યું કે-“હે બંધ! એને તું પરણવા ચાહે છે? એ શ્રાવકની સુતા છે, માટે તું અશ્રાવકને જિનદત્ત એ કન્યા આપનાર નથી, તે દુર્લભ વસ્તુને મેહ મૂકી દે. કહ્યું છે કે
" साहीणेसु न रच्चसि दुल्लहलंभेसु वहसि अणुरायं । हरिनाहिकमलकंखिर ! रे भसल ! सुदुकरं जियसि" ॥१॥
અર્પ–સ્વાધીન વસ્તુમાં રાચતો નથી અને દુર્લભ વસ્તુમાં અનુરાગ ધરે છે. હરિનાભિના કમલને વાંછનાર હે ભ્રમર! તારે જીવવું મુશ્કેલ થઈ પડશે.'
ત્યારે ચંદ્ર –“હે મિત્ર! જે હું એ સ્ત્રીને ન પરણું, તે અગ્નિ અગર વ્રતને આશ્રય લઈશ, આ મારી નિશ્ચલ પ્રતિજ્ઞા છે.” આ પ્રમાણે તેને વિચાર જાણવામાં આવતાં મિત્રે અન્ય વાર્તાવિનેદથી, મન્મથને લીધે વ્યાકુલ થયેલ તેને મહાકટે શરીર માત્રથી ઘરે લઈ ગયા. ત્યારબાદ કાયોત્સર્ગ પારીને મન્મથ સમાન મને હર એવા તે યુવકમાં ભાવ લાવતી વીરશુલા પણ પિતાના ઘરે ગઈ. હવે વીરભાને મેળવવાની ચિંતાના તાપથી વ્યાકુલ અને કામબાણથી વીંધાયેલ એવા ચંદ્રને ક્યાંઈ શાંતિ ન મળી. પદશા તેને ચિતા સમાન લાગી, ચંદન દહન (અગ્નિ) સમાન અને ચંદ્રકાંતિ તેને ભાલા સમાન ભાસવા લાગી. કારણકે મદનાતુ. રને બધું વિપરીત જ લાગે છે. સ્નાન, અંગરાગ અને ભેગથી વિરક્ત તથા શૂન્ય બનેલા તેને, વીરભાની આશામાં ભેજનાદિ ભાવતા ન હતા. પોતાના પુત્રની આવી સ્થિતિ જોઈને સાગરે તેનું કારણ પૂછયું, પણ તે બે નહીં, એટલે મિત્રને પૂછવાથી તેને જાણ વામાં આવ્યું. પછી તેને ધીરજ આપતાં સાગર –“હે વત્સ! આ બાબતમાં તું જરાપણ ચિંતા કરીશ નહિ. હું અતિવત્સલ તાત છતાં તને કંઈપણ દુર્લભ નથી. હે પુત્ર! જિનદત્ત પાસે એ દભ સુતાની માગણી કરીને હું તારે મને રથ તરત પૂરો કShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર અને વીરસુભાની સ્થા.
(૭)
રોશ. માટે આનંદમાં રહે.” આ પ્રમાણે તાતના વચનથી પ્રિયાના આગમનને માની, આનંદ પામીને સ્વસ્થ મનથી તેણે તરત - જન કર્યું.
હવે સાગરે પિતાની સ્ત્રીને જિનદત્તની પ્રિયા પાસે મેકલીને સગપણની વાત કરતાં તેના હૃદયને ભાવ જાણું લીધો. પછી એક વખતે ચતુર બ્રાહણેને પ્રથમ જિનદત્તના ઘરે મેકલી, પાછળથી સાગર પણ ઈષ્ટ સાધવાને અલ૫ પરિવાર લઈને ગયે. એટલે તે મિથ્યાષ્ટિ છતાં ઘરે આવતાં આહત ધર્મને જાણનાર જિનદત્ત પણ તને યોગ્ય સત્કાર કર્યો. કહ્યું છે કે
" गेहागयाण उचियं, वसणावडिआण तह समुद्धरणं । સુફિયા હયા તો, સહિં સગો ધમો” છે ? ..
અર્થ ‘અભ્યાગત (ઘરે આવેલા) નું ઉચત સાચવવું, સંકટમાં આવી પડેલાનો ઉદ્ધાર કરો અને દુ:ખીની દયા રાખવી. એ બધાને સામાન્ય ધર્મ છે
પછી ત્યાં બ્રાહણે બેયા-અહે! જુદા જુદા દેશમાં ભમતાં આવા સજજનેને ભેગ ક્યાંઈ અમારા જેવામાં ન આવ્યું. જે સગપણ કરતાં તમારામાં એ વેગ કઈ રીતે સ્થિરતા પામે તે ઉત્તરાનિલ (ઉત્તર પવન) અને મેઘના યુગની જેમ અવનીને આનંદકારી થઈ પડે.” એટલે બધું સારૂં થશે ” એમ જિનદસના કહેવાથી ઉચિત આલાપ કરતાં જરા આનંદ પામીને સાગર પિતાના ઘરે ગયે. ત્યારબાદ એક દિવસે સાગરે પ્રગટ રીતે પોતે કન્યાની માગણી કરી, ત્યારે જિનદત્ત શ્રાવક આગામી હિત ચિંતા વવા લાગ્યું–લોકિક શાસ્ત્ર પ્રમાણે કુળ, શીલ, શરીર, વિદ્યા, વય, ધન અને કુટુંબ–એ ગુણે તે વરમાં જેવા જ જોઈએ. શીલ એટલે ધર્મ, તે વિશેષથી જેવાને છે. તે સમાન કે અધિક ભલે હોય, પણ હીન કે વિષમ તે નજ હાય. ધર્મહીન કુલ કરતાં નરકમાં વસવું સારું, કારણ કે નરકમાં વસતાં પાપ ક્ષીણ થાય અને ધહીન કુળમાં પાપને વધારો થાય. ધર્મ ભિન્ન હોય તો બે વેવાઈ વચ્ચે પ્રીતિ ન જામે અને દંપતીમાં પણ પ્રેમની જમાવટ ન થાય. માટે સમાન ધમીને વેગ પ્રશસ્ત કહેવાય. દ્રવ્યાદિહીન છતાં ધમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
(૮)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર–
કુળમાં કન્યા આપવી તે સારી. કારણકે ધર્મથી ત્રણ વર્ગ સુલભ છે અને તે વિના તે ચિરકાળ આપદાજ છે.” એમ ચિંતવીને જિનદત્ત બોલ્યા–“હે શ્રેષ્ઠિન ! તારા પુત્રમાં એક આહંત ધર્મ વિના બધા ગુણ છે; પરંતુ વિધમી કુળમાં મારા સંતાનને હું આપું તેમ નથી.” આ પ્રમાણે સાંભળતાં સાગર વિલક્ષ થઈને પિતાના ઘરે ચાલ્યા ગયા. તે વાત સાંભળવામાં આવતાં ચંદ્ર પણ ચિંતવવા લાગ્યું કે અહો ! આચારની નિપુણતા! જ્યાં માત્ર ધર્મનીજ માગણું છે, પણ અર્થ અને કામનું તે નામ પણ નથી.” એ પ્રમાણે તેના અનુરાગથી ગુરૂપાસે આહંત ધર્મ સાંભળતાં મેહના ક્ષયે પશમથી પ્રબોધ પામીને તેણે ધર્મને સ્વીકાર કર્યો, અને જીવાજીવાદિ તત્વજ્ઞાન પામી દઢચિત્તથી ધર્મને એક નિધાન સમાન માનતે તે અનુક્રમે બહુ આનંદ પામવા લાગે.
એ રીતે કન્યાના લાભને માટે તથા કાંઈક પુત્રના અનુરોધથી તેના પિતાએ પણ બાહ્યવૃત્તિથી આહંતધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે ચંદ્રને શ્રેષ્ઠ શ્રાવક સમજીને સંબંધથી ધર્મ સ્થિરતા વધારવાને જિનદત્ત સર્વગુણ એવા તેને પિતાની કન્યા આપી. ત્યારબાદ બંને પક્ષમાં હસવથી વિવાહ સમાપ્ત થતા અનુક્રમે ધર્મની એકતાથી દંપતીની પ્રીતિ પરસ્પર વધવા લાગી; પરંતુ મિથ્યાત્વની હઠ વાસનાને વશ હેવાથી સાગર શ્રેષ્ઠીએ ધમમતને ત્યાગ કર્યો, એટલે ધર્મમાં અલગ પડવાથી બંને હાથ છુટા થતાં જેમ જળ સરી જાય, તેમ પિતા પુત્રની પ્રીતિ ચાલી ગઈ
હવે કેટલેક વખત જતાં ત્રણે પુરૂષાર્થ સાધતાં વીરભુભા અનુક્રમે સગર્ભા થઇ. એવામાં એક વખતે ચૈત્યમાં મહાપૂજાના અવસરે વાજીંત્ર અને ગાનતાનથી મને હર મહત્સવ થતાં શ્રી સંઘની અંદર બેઠેલ ચંદ્ર જિનગુણુના ગાન સાંભળીને તે ગાનારાએને લાખ સોનામહોર આનંદ પૂર્વક દાનમાં આપી દીધી. તે સાંભળતાં ક્રોધાયમાન થયેલ સાગરે તેને ઠપકો આપે કે- અરે ! મૂહ ! ધનને આમ વાયુની જેમ કેમ વાપરી નાંખે છે! અરે પરની કમાણી પર તાગડધિન્ના કરનારા ધન કમાવવાના કષ્ટને તે તું જાણતાજ નથી.” ત્યારે ચંદ્ર બોલ્યા-મેં સારા ક્ષેત્રમાં ધન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #18
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર અને વીરશુજાની કથા. (૯) વાવ્યું છે, તેને નાશ નથી કર્યો. હે તાતજિનભક્તિ કરતાં શું બીજું કોઈ ઉત્તમ છે? કે જ્યાં એક પુષ્પ માત્ર વાવતાં પણ કલ્પવૃક્ષ સમાન ફળદાયક થાય છે. ” એટલે જિનધર્મના ષી પિતાએ કહ્યું કે–પંડિતમાની ! ચાલ્યો જા; મારા ઘરે આવીશ નહિ. મારે તારું કંઈ કામ નથી.” ત્યારે ખેદ પામેલ ચંદ્ર-જ્યાં સુધી કટિ દ્રવ્ય ન કમાઉં, ત્યાં સુધી તારા ઘરે ન આવું' એવી પ્રતિજ્ઞા કરીને બહાર નીકળી ગયા. તે જાણીને ચંદ્રિકાની જેમ વીરથભા પણ તેની પાછલ ચાલી નીકળી. કુલીન કાંતાઓએ પતિને જ અનુસરવું જોઈએ. રસ્તામાં મળેલ સાર્થવાહની સાથે ચાલતાં કેટલાક દિવસે પત્ની સાથે ચંદ્ર એક અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં એકવાર વીરશુભાને જોતાં દુષ્ટ સાર્થવાહે તેને સ્વાધીન કરવા રાહની જેમ કર બનીને ચંદ્રને મારી નાંખવાને વિચાર કર્યો. બાહ્યાચેષ્ટાથી તેના એ અભિપ્રાયને જાણીને વીરથભાએ ચંદ્રને સમજાવ્યું, એટલે ત્યારથી તે પોતાની સ્ત્રી સહિત ભયને લીધે સાર્થ થકી દૂર દૂર સુતે.
એક વખતે વડવૃક્ષની નીચે સુતાં રાત્રે ચંદ્રને સર્ષ ડો. ત્યાં જાગ્રત થયેલ વીરશુભા તેને મૂચ્છિત જોઈને દુખથી રૂદન કરવા લાગી. પછી સ્વસ્થ થઈને તે વિચારવા લાગી કે-જે સાર્થવાહ પાસે જાઉં, તે તેને ભાવતું જ થયું. અત્યારે અહીં બીજું કેઈ સહાય કરનાર નથી, માટે તેમને અને એને એક ધર્મજ શરણ રૂપ થાઓ.” એમ ચિંતવીને તે બેલી– હે વનદેવીએ ! સાંભળા–મને અને આ મારા પતિને જે સમ્યકરવ નિશ્ચલ હોય તે એને જીવવાને કઈ ઉપાય તરત બતાવે, નહિ તે કાર્યોત્સર્ગ હું પારીશ નહિ.”એમ અતિ નિશ્ચલતા પૂર્વક બેલીને કાર્યોત્સર્ગ લઈ જેટલામાં તે ધ્યાનમાં લીન થઈ, તેવામાં તે બંનેના સમ્યકત્વથી સંતુષ્ટ થયેલ દેવીએ પ્રગટ થઈને પ્રભાતે તેને સર્વ વિષને હરે તેવું રત્ન આપ્યું અને કહ્યું કે- આ રત્નનું જળ એને છાંટવાથી સજીવન થશે અને પછી આ રત્ન તારા પતિને આપજે કે જેથી દુએ એને સતાવી શકશે નહિ.” એમ કહીને તે દેવી અંતર્ધાન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
-
,
આગળ
એ
ક
નગર
મવૃષ્ટિ
(૧૦). શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર– એટલે તેણુએ તે પ્રમાણે કર્યું, અને ચંદ્ર તરત સજીવન થયે, ત્યારે બનેલ વૃત્તાંત બધો વીરશુભાએ તેને કહી સંભળાવ્યું. પછી તે બંને સંતુષ્ટ થયા, અને તે રત્ન લઈને પોતાની રમણી સહિત ચંદ્ર આગળ ચાલ્યો, સાર્થથી અલગ થયા છતાં અરયમાં રત્નના પ્રભાવથી તેને ભય ન થયે. અનુક્રમે તે પુપપુરમાં આવ્યું અને
ત્યાં ઉફાનમાં પોતાની પ્રિયાને મૂકીને નગરમાં પ્રવેશ કરતાં તેણે પશ્વનિ સાંભળ્યો-“કુસુમસાર રાજાના કુસુમવૃષ્ટિક પુત્રને સર્પ દર્યો છે, માટે જે તેને જીવાડે તે મનમાનતું પામી શકે.' એમ વૃત્તાંત જાણવામાં આવતાં તે રાજ પુરૂષ સાથે રાજા પાસે ગયે અને ત્યાં કુમારને મૂછવશ જે. એટલે–“રાજા વિગેરેમાં આ ડંબર માન્ય થઈ પડે છે” એમ ધારી કંઈક આડંબર બતાવીને તે મણિના જળથી ચંદ્ર કુમારને સાવધાન કર્યો. એટલે જાણે સુઈને ઉધ્યો હોય તેમ પોતાના પુત્રને સ્વસ્થ જોતાં આનંદથી રોમાંચિત થતાં રાજાએ તેને ચુંબન અને આલિંગન કર્યું. હે વત્સ! તને સર્ષ દયે હતે, આ સજજને તને જીવાડ્યો છે” એમ બોલતાં રાજાએ તેને જન્મના જે મહત્સવ કર્યો. પછી ચંદ્રને આલિંગન આપી, પિતાના અર્ધ આસન પર બેસારીને રાજાએ કહ્યું કે હે વત્સ! તું કોણ છે ? અને અમારા સુકૃતેને લીધે કયાંથી આવી ચડ? હે નરરત્ન ! તારી આકૃતિ, પ્રકૃતિ અને વાણીથી સર્વે ત્તમ કુળ ઓળખાઈ આવે છે, માટે કૃપા કરીને નિવેદન કર. ત્યારે ચંદ્ર બે –પિતાના કેપથી મારે નીકળવું પડયું, અને ત્યારે પ્રિયાને બહાર મૂકેલ છે.” એટલે રાજાએ વરઘુભાને તેડાવી અને પિતાની પુત્રી સમાન માની. “પુણ્યહીન જન શીયાળવાની જેમ અન્યનું લાવેલ ખાય છે અને ધીર પુરૂષ સિંહની જેમ પોતે મળવેલ એટલે પોતાના બળથી પ્રાપ્ત કરેલ ને ભગવે છે” એમ દ્વિપૂર્વક વિચારીને રાજાએ નગર, અશ્વાદિ આપ્યા છતાં ચંદ્ર તે લીધા નહીં. તેથી સી સહિત ચંદ્રપર અધિક સનેહ ધરતે રાજા જપા કાર્યોમાં તેને પુત્ર સમાન સમજીને પિતાની પાસે બેસારતે.
એક દિવસે ઉધાનમાં ભમતાં નિધાનના લક્ષણને જાણનાર ચંદ્રને તિલકાની નીચે ખંજન પક્ષીના નૃત્યથી નિધાન ભાસ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર અને વીરભાની કથા. (૧૧) એટલે કેતુકથી પેદતાં તેને નિધાનકુંભ હાથ લાગ્યા. ત્યારે તેણે તે રાજાને નિવેદન કર્યું. એટલે રાજાએ તેનિધાન તેને જ અર્પણ કર્યું, પછી સારે મુહુર્ત પૂજાદિક વિધિથી તે કુંભનુ તેણે ગ્રહણ કર્યું. તેમાં પચાશ લાખ સોનામહોર હતી. તેમાંથી સાત ક્ષેત્રોમાં, દીન જનને દાન આપવામાં, ગૃહસાધનામાં અને ચેલે ભાગ તેણે વ્યવહાર (વેપાર) માં જેડી. અહે! સજજનેની બુદ્ધિ કેવી ઉદાર હોય છે?
એક વખતે ચંદ્ર નિવાસને માટે રાજા પાસે ઘરની માગણી કરી, એટલે રાજાએ મંત્રીને કહીને તે અપાવ્યું. ત્યારે મંત્રીએ ચંદ્રને નિવેદન કર્યું કે-“આ નગરમાં આઠ કેટી દ્રવ્યને ધણી એક કૃપણ શેઠ હતું, તે જૈન હોવા છતાં ધનમાં વ્યાકુલ હોવાથી ધર્મભાવનાથી હીન હતું. તે દ્રવ્યને કયાંક દાટી મૂકીને ભગવતે. કે આપતું ન હતું. તેમજ પુત્રાદિકને પણ કહ્યા વિના તે મરણ પામીને અધમ દેવ થયા, અને મેહને લીધે ઘરમાં આવીને કુટુંબને વ્યાધિ, ભય અને ભયંકર રૂપ બતાવીને ઘરથી હાર કહાડયું. દુષ્ટ શું અકૃત્ય નથી કરતા ? તેના ભયને લીધે આ શૂન્ય મકાનમાં અદ્યાપિ કેઈ રહેવા આવતું નથી. હે વત્સ ! જે તારામાં હિમ્મત હોય તે તે મકાન લે.” તે સાંભળીને પોતાના ભાગ્યની પરીક્ષા માટે ચંદ્ર તે સાત માળનું મકાન લીધું. ભાગ્યવંતને ભયજ કયાંથી? પછી તે મકાનને સાફ કરાવી, તેમાં જિનબિંબને સ્થાપી, તેનું પૂજન કરી, સાંજે આવશ્યક કર્મ કરી, એગ્ય અવસરે દેવ, ગુરૂની સ્તુતિપૂર્વક પંચ નમસ્કારને સંભારતાં નિર્વિશંક હદયથી તે મુખ્ય પલંગ પર સુતે, એટલે મનુષ્યના ગંધને સહન ન કરનાર તે વ્યંતર તેને જોઈને બે
હે મૂર્ખ ! તું કોણ છે? મારી અવગણના કરીને અહીં સુતે છે, તેથી મરવાનો છે.” એમ બોલતાં તે ભય ન પામે, ત્યારે કોપથી ભયંકર રૂપ કરી, ચરણથી પૃથ્વીને કંપાવતે તથા હસ્ત તાલથી જાણે આકાશને ફડતે હોય એવા તે વ્યંતરે આવીને--
જે ન જતે હેાય, તે અહીં મર” એમ બેલતાં તેણે ચંદ્ર ઉપર જવાલામય અગ્નિને વરસાદ વરસાવ્યું. એટલે--જે મારા હદShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થી જ આકાથી આઠ મ
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
....
...........
--
---
--
-
-
(૧૨)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપરયમાં અરિહંત દેવ સ્થિર હોય, ચારિત્રધારી ગુરૂ અને જૈનધર્મ સ્થિર હોય, તે આ અગ્નિ મને સંતાપ ન પમાડે.” એમ ચિંતવીને ચંદ્ર જેટલામાં પરમેષ્ઠીનું સ્મરણ કરે છે, તેવામાં અગ્નિ, મેઘની જેમ તેના પ્રભાવથી બધે તાપ રહિત થઈ ગયે તેથી અધિક ક્રોધાયમાન થતા દેવે પોતાની શક્તિથી, ભયંકર કુંફાડા મારતા, કાલદંડ (યમદંડ) સમાન ચોતરફ સર્પો છેડ્યા. તે બધા ચંદ્રને વીટી વળતાં અને વારંવાર દૃશતાં મણિ રહિત અને ભગ્ન દાંતવાળા થઈ ગયા, તથા ફણું અને હાડકાં પણ તેમના ભાંગી ગયાં. તે સર્પો સમ્યકત્વશાળી ચંદ્રનું એક રેમ પણ ભેદી ન શક્યા. વિશુદ્ધ ધર્મને મહિમા કોણ માપી શકે? પછી તેણે અનુક્રમે ભયં. કર હાથીઓ અને સિંહે વિમુર્થી, પરંતુ તે તેવીજ રીતે બધા નકામા થઈ પડ્યા. એટલે વ્યંતર વિચારવા લાગ્યું કે –“અહો ! આના હદયમાં કઈ દેવ અથવા ધર્મ નિશ્ચલ છે, કે જેથી એના અસાધારણ મહિમા આગળ મારૂં કંઈ ચાલતું નથી, માટે એને પહારે પહોરે સમસ્યાપદે આપું, કે જેથી એ નિદ્રામાં આવતાં એની પાદપૂતિથી એના તે દેવ અને ધર્મ જણાઈ આવશે,” એમ ધારીને દેવે તેને કહ્યું--અહો ! તારે મહિમા અદ્ભુત છે. હવે તને પ્રતિકૂલ નહીં કરું, તું મારી સમસ્યા પૂરી કર.” ત્યારે ચંદ્ર બાલ્યો--“તારી બધી ઈચ્છા પ્રમાણ છે. કારણ કે જૈનમાં અહં. કાર અને ભયની બહુલતા ઓછી હોય છે. એટલે—
દેવ --“ચાતાં પંપત્તિી ” ચંદ્ર –“સતનુમતાં પૂર્વાનુમાવાતુ ”
એટલે—–“સર્વ પ્રાણીઓને સંપત્તિ અને વિપત્તિ પૂર્વક ર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.'
- એ પ્રમાણે સાંભળીને દેવ, રાત્રિના પહેલે પહેરે ચાલ્યા ગયે. એટલે શ્રમને લીધે ચંદ્ર નિર્ભય થઇને થોડી નિદ્રા લીધી. હવે બીજે પાર થતાં તે વ્યંતરે આવીને કહ્યું- “સુતે છે કે જાગે છે?' એટલે નિદ્રા તજીને તે બે --જાણું છું.”
દેવ --“ બ ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર અને વીરભાની કથા.
(૧૩)
ચંદ્ર બે –“સુર્ય વિપઢિ તનમાં વૈર્યરયા દિ સંપત
એટલે–વિપદા આવતાં પ્રાણીઓએ એક ધીરજ પકડી રાખવી. કારણ કે સંપત્તિ ધીરજને વશ છે.'
પછી ત્રીજે પહેરે દેવ બોલ્ય--“ો મૃથ” ચંદ્ર બ --“મા ત્રિભુવનરાર મુરિવાથી પ્રયત્નાત”
એટલે–ત્રણે ભુવનના શરણરૂપ અને મુક્તિને આપનાર એવા એક પરમાત્માની પ્રયત્નપૂર્વક શોધ કરવી.'
ત્યાર બાદ એથે પહોરે દેવ બેલ્ય—“ સર્વત્ર " ચંદ્ર ––“કૃતિ વિધવાવિ મૈનમઃ”
એટલે—“વિધિપૂર્વક એક જૈનધર્મનું આરાધન કરતાં તે સર્વત્ર રક્ષા કરે છે.'
એ પ્રમાણે સંપૂર્ણ લેક સાંભળતાં દેવ ચમત્કાર પામીને ચિંતવવા લાગ્ય–આ જૈન છે, અને જિનદેવ તથા જિનધર્મને અદ્ભુત મહિમા પણ મારા જેવામાં આવી ગયે. કે જેના પ્રભાવથી મનુષ્ય પણ દેવને જીતી શકે. અહા ! મને ધિક્કાર છે કે પૂર્વ ભવમાં એ દેવ તથા ધર્મ પામ્યા છતા મેં આરાધ્યા નહીં અને દ્રવ્યની મૂછમાં મસ્ત બનીને નરજન્મ વૃથા ગુમા, તેથી આ અધમ દેવપણાને પાપે અને પાપને લીધે પાછો સંસારમાં ભ્રમણ કરીશ. માટે એને ગુરૂ કરીને આહંત ધર્મને આશ્રય લઉં.” એમ નિશ્ચય કરીને દેવ બે -“હે ભદ્ર! તારા સત્ત્વ અને ધર્મતત્વથી હું અત્યારે પ્રસન્ન થયે છું. માટે હે ધીમદ્ ! વર માગ.” એટલે ચંદ્ર બે –સમસ્ત ઈષ્ટ ફલને આપનાર આ ધમ વૃક્ષ પ્રાપ્ત થતાં મારે કંઈ માગવા જેવું નથી. છતાં આ કંઇ માગું છું–જિનદેવ, ચારિત્રવાન ગુરૂ, અને તેમણે કહેલ દયા પ્રધાન ધર્મને તું સ્વીકાર કર, કે જેથી વાંછિતને પામે. તું પોતે દેવ હોવાથી તારે મનુષ્યની જેમ ધનનું કંઈ પ્રયોજન નથી, તે તેની ખાતર પાપ આચરતાં સંસારના દુ:ખને શામાટે ઉપાર્જન કરે છે? દેવતા પણ મરણું પામે છે, નાના પ્રકારની નિઓમાં ભમે છે અને પરને પરિતાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
(૧૪)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર—
"
ઉપજાવવાના પાપથી તે અનુક્રમે નારક પણ થાય છે. હૈ ભદ્રે ! નરજન્મની જેમ દેવપણાને વૃથા હારી જતાં કષાયને વશ ન થા, પ્રતિબંધ પામ અને તારૂં હિત સાધી લે. ' એ પ્રમાણે સાંભળતાં પ્રતિબધ પામેલ અને જિનધર્મના અભિલાષી એવા તે દેવને ચંદ્રે વિસ્તારથી સમ્યકત્ત્વ વર્ણવીને મંગીકાર કરાવ્યું. પછી દેવ ખેલ્યા— આ દુનીયામાં ધર્મ દાતા સમાન ખીજે કાઈ ઉપકારી નથી. હે મિત્ર ! તારા ઋણથી મુક્ત થવાય તેમ નથી, છતાં મારા લાયક પુ છું. વિમાન સમાન આ ઘર હું તને આપું છું. એના ખુણાઓમાં રહેલ આઠ કેટિ ધન પણ તારૂ જ છે. ' એમ કહીને દેવ અંતર્ધાન થયા અને ચદ્રે પોતાની શય્યા મુકી. તે વખતે સૂર્યોદય પણ થયા અને પદ્મો પણ વિકસિત થયા. એટલે દેવપૂજન વિગેરે પ્રભાત કૃત્ય કરીને દેવના વચન પર લક્ષ્ય આપી તેણે રાત્રિના વૃત્તાંત વીરજીભાને કહી સંભળાવ્યા, ત્યારે તે આન ંદ પામતી ખેાલી– રાજા, ચક્રી, મહેંદ્ર અને માક્ષના સુખ આપનાર જૈન ધર્મરૂપ પવૃક્ષનું આ શું માત્ર તમાને સાત્ત્વિકને ફળ મળ્યું ? ' પછી ચંદ્રે તે ધનકેટિ લઇને તેને પુરૂષાર્થ માં જોડી અને પરિવાર વધારીને પ્રિયા સાથે ભાગ વિલાસ કરવા લાગ્યા. તે વૃત્તાંત આ બાલગોપાલ બધે પ્રસિદ્ધ થઇ ગયા અને તેથી- અહા ! ચંદ્રનું ભાગ્ય ! મહેા ! એનું સત્ત્વ ! ' એમ લેાકેા પ્રશંસા કરવા લાગ્યા. એવામાં અવસર થતાં વીચ્છુભાએ સારા લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યા, એટલે ધર્મોત્સાહી ચદ્રે તેના માટા જન્મમહાત્સવ કર્યો.
,
હવે સાગર શ્રેષ્ઠી ક્ષણવાર પછી ક્રોધ શાંત થઈ જતાં પુત્રના વિયેાગાગ્નિથી તસ થઈને માણુસા પાસે તેની શેાધ કરાવવા લાગ્યા, તેઆ વન, ગામ અને નગરાદિકમાં બહુ ભમ્યા, પરંતુ સમુદ્રમાં જેમ રત્ન ખોવાયા પછી ન મળે, તેમ તેના પત્તો મેળવી ન શક્યા. ત્યારે લાંબે વખત શૈાચ કરીને પાંખ વિનાના પંખીની જેમ ધન કમાવવા જતાં પેાતાને અપુત્રી માનવા લાગ્યા. પછી મોટા સાર્થ રચી, ઘણાં કરિયાણા અને ચાર કેાટી મૂલ દ્રવ્ય લઈને ને ચાલતા થયા, જુદા જુદા દેશમાં ભમતાં, વેપારથી બહુ ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર અને વીરસુભાની કમા.
કમાવતાં અનુક્રમે તે પુપપુર તરફ ચાલ્યું. એટલે દૂર થકી તેને આવતે જાણી, સ્વાભિમાની ચંદ્ર પિતાની પ્રતિજ્ઞા યાદ કરીને રાજા પાસેથી શુલ્કમંડી (જકાતનું સ્થાન ):લઈ લીધી અને– “જે સાચું બોલશે તે અર્ધ જકાત આપી મુક્ત થશે અને જે અસત્ય બોલશે, તેનું બધું લુંટી લેતાં બંધનાદિથી સજા પામશે.” એમ રાજાની અનુમતિથી તેણે જાહેર વ્યવસ્થા કરી. અને તેથી બધા વ્યવહારીયા તેને સત્યજ કહેતા હતા.
એક દિવસે મોટા સાથ સહિત સાગર ત્યાં આવ્યું, અને ભેટશું લાવીને ચંદ્રને બધી વસ્તુ નિવેદન કરી. એટલે ઓળખાઈ જવાની બીકથી પિતે દેખાવ ન આપતાં “કુલ એકંદર તારું કેટલું છે?” એમ માણસે મેકલીને શેઠને પૂછાવ્યું. ત્યારે લગભગ બે કટી હશે” એમ શ્રેષ્ઠીએ જણાવતાં ચંદ્ર કહેવરાવ્યું–જે અધિક હશે, તે તને દંડ થશે. ” આ વાત સાગરે કબુલ રાખી. પછી લખત કરાવી, તે બધાની અર્ધ જકાત લઈને ચંદ્ર શેઠની સાથે પિતાના પંચ મેકલ્યા. પોતાના સ્વામીની શિક્ષાથી બધી વસ્તુઓની બારીકાઈથી બરાબર તપાસ કરી, તે ચાર કટિ પ્રમાણે સમજીને તેમણે ચંદ્રને નિવેદન કર્યું. એટલે તેનું સર્વસ્વ લુંટી લઈ બંધનમાં નાખી અને પરિવાર રહિત કરીને ચંદ્ર તેને કેદખાનમાં નખાવ્યો. ત્યારે તેના સ્વજનેએ રાજાને અરજ કરી. એટલે રાજાએ કહ્યું- હું કંઈ જાણતા નથી.” પછી સાગરની અનુમતિથી તેમણે ચંદ્રને વિનંતી કરી–આ બધું ધન લઈ મહેબાની કરી તમે સાગરને મુક્ત કરે.' ત્યારે ચંદ્ર કહ્યું-“હું શ્રેષ્ઠીને નજરે જોઈને મેગ્ય લાગશે તેમ પોતે કરીશ, હવે તે ગયા એટલે સાગરને બંધન રહિત કરી, તેડાવી સ્નાન કરાવી, ગેરવથી ભેજન કરાવી, આસન પર બેસારીને ચંદ્ર પલંગ પર બેઠે બેઠે કહેવા લાગ્યો-“હે શેઠ! શું તું અસત્ય બે ?” શ્રેષ્ઠીએ કહ્યું – અભાગ્યના વશથી,” ચંદ્રે કહ્યું—“તે હવે તારી શી ગતિ?' સાગર બે –તું જ મારી ગતિ છે. ચંદ્ર કહ્યું- “તું પોતે વૃદ્ધ છતાં કેમ દેશાંતરમાં ભ્રમણ કરે છે? એટલે પુત્રને વિયોગ યાદ આવતાં આંખમાં આંસુ લાવીને તેણે કહ્યું--કુબુદ્ધિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર
પુત્રને વૃથા કહાડી મૂક, તેથી આમ કરવું પડે છે,” ચંદ્ર બે –“તારો પુત્ર કે હતે ?” શેઠ બોલ્યા-તે તારા જેવા ગુણ અને આકૃતિવાળો હતા, પણ તે તું જ છે, એમ અસંભાવનાને લીધે હું કહી શકતું નથી.” એમ કહેતાં અભીષ્ટ પુત્ર યાદ આવતાં શેકથી રેતા સાગરને જોઈને ચંદ્ર દયા લાવી બે —“હે તાત! તેજ હું તમારે પુત્ર છું, મારે અવિનય માફ કરજે.” એમ કહી તરત ઉઠીને ચંદ્ર સાગરના પગે પડ્યો, એટલે તેને ઓળખીને નેત્રજળથી હવરાવતાં સાગર તેને ગાઢ આલિંગન આપીને સ્નેહથી કહેવા લાગ્યું- હે વત્સ ! મારા ભાગ્ય ઉઘડયાં કે તું આજે નજરે ચડ. કુપિતાને અપરાધ ક્ષમા કરજે. તું અસાધારણ ગુણવાન છે,” ત્યારે પોતાના તાતને પલંગ પર બેસારી, પિતે હર્ષથી તેના ચરણ ચાંપતાં આગળ બેસીને બોલ્યા- હે તાત ! આઠ કેટિ ધન કમાવવાથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, એ આહંત ધર્મનું માહાસ્ય જુઓ. હજી પણ તમે તેને સ્વીકાર કરે,” પછી પિતાએ વૃત્તાંત પૂછતાં ચંદ્ર બધે કહી બતાવ્યું, તે સાંભળતાં આશ્ચર્ય અને આનંદમાં મગ્ન થતા સાગર બે -“હે વત્સ ! તું ધન્ય છે કે નિશ્ચલતાના પ્રભાવથી આજ ભવમાં સાક્ષાત ફલ બતાવતાં તે જૈનધર્મનો મહિમા વધાર્યો. સંકટમાં તને દેવીની સહાયતા મળી, મણિ અને નિધાનને લાભ થયે. ઉપકારથી રાજા વશ થયો, અને દેવ તારો દાસ બની ગયે. જે ધર્મના પ્રભાવથી એક કોટિની પ્રતિજ્ઞા કરતાં આઠ કોટિ તેં પેદા કરી તેથી મને ખાત્રી થવાથી હવે તારા ધર્મને હું સ્વીકાર કરીશ.'
પછી ચંદ્રની આજ્ઞાથી વીરશુભા પુત્ર સહિત આવીને સસરાને નમી, એટલે તેણે પ્રશંસા પૂર્વક ખમાવીને વિદાય કરી. ચંદ્ર અને બુધની જેમ પિતા પુત્રને મળેલા જાણુને બંનેને પરિવાર ત્યાં આનંદપૂર્વક આવ્યું. એટલે કુલીન અને વિનયી ચ પિતાને કહ્યું કે —–“હે તાત ! આ બધું તારું જ છે. મને એક દાસ સમઅને ઈચ્છાનુસાર આજ્ઞા કર.” ત્યારે તાત બોલ્યા- હે વત્સ ! મારે દ્રવ્યનું શું પ્રયોજન છે? તું મળતાં આજે મારા બધા મનેરથ પૂર્ણ થયા. હવે અયોધ્યામાં આવી, તારી માતાને આનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
શબ્દ અને વીરગુણોની કથા.
(૧૭) પમાડી અને ઘરને ભાર ઉપાડી લે કે જેથી આ છેલ્લી વયમાં નિશ્ચિત થઈને હું હેત ધર્મનું આરાધન કરું? તાતના એ વચનને સ્વીકાર કરી, રાજા પાસે આવીને ચંદ્ર બધો વૃત્તાંત કહી બતાળે, એટલે સાગર આનંદ અને આશ્ચર્ય પામ્યા ત્યારે આ સાગર ધન્ય છે કે જેને ભાગ્યનિધાન આ ચંદ્ર સમાન પુત્ર છે. અને આ ચંદ્ર ધન્યતમ (વધારે ધન્ય) છે કે જેની ધર્મમાં દઢ શ્રદ્ધા છે.” એ પ્રમાણે લેકેથી પ્રશંસા પામતા અને ત્રણે પુરૂષાર્થને સાધતા તે બંને સાથે ત્યાં કેટલીક વખત આનંદપૂર્વક રહ્યા.
પછી એક દિવસે લાવેલ વસ્તુઓ બધી વેચીને સારે ચંદ્રને જણાવ્યું હે વત્સ ! હવે આપણે ઘરે જઈએ. કારણકે તારી માતા દુઃખે દિવસે ગાળતી હશે. ત્યારે ચંદ્ર ચિતરવા લાગે કે –અહા! મને ધિકાર છે, કે માબાપને હું દુખકારી થશે. જે માતપિતાનું પાલન ન કરે તેવા પુત્રથી પણ શું? ” એમ ધારી માતાને મળવાની ઉત્કંઠાથી ચંદ્ર કેઈ વણિક પુત્રને ભળાવી સાર વસ્તુ લઈ, રાજાની રજા મેળવીને પિતાના પિતા, વધુ તયા પુત્ર સહિત ઘણું પરિવારથી તે પોતાની નગરી તરફ ચાલ્યા, એટલે મેટા સાથ સહિત અને પુત્રાદિ સાથે જતાં સાગર અનુક્રમે અશ્ચામાં આવ્યું અને પોતાની સ્વજનોને તેથી બહુ આનંદ થયે. પછી રાજાને ભેટણથી સંતુષ્ટ કરી, પિતનાં પુત્રને વૃતાંત જણાવી તેણે પ્રીતિથી આપેલ હાથી વિગેરે લઈને પિતાના સંબ. ધીઓ તથા નાગરે સાથે સાગર ઉલાનમાં આખ્યા. ત્યાં ત્ર ચામરથી શોભતા ચંદ્રને હાથી પર બેસારી નાટક, ગીત, વાછત્ર ના વનિ સાથે બંદીબા જયનાદપૂર્વક તથા વૃદ્ધ સ્ત્રી બાબા મંગલ સાથે સતત દાન આપતાં, પરસ્પર પ્રશંસાપૂર્વક પુરો અમે સ્ત્રીઓ જેને આદરથી જોઈ રહ્યા છે. પાલખીમાં બેલપુર સહિત વીરશુભાથી, જયસિંહ ઈંદ્રાણીથી ઇંદ્ર સમાન શેમાં પામતાં તેને આનંદપૂર્વક જ્યાં રસ્તાઓ પર ચંદનના છોટ ક્ય છે, ધજાઓ અને તારણે લટકાવેલા છે. એવી અમાવતા સમાન શોભતી નગરીમાં તે પ્રવેશ કરાવ્યો. ત્યાં દેવ, ગુરને નબી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
(૧૮)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર
સ્ત્રી પુત્રસહિત ઘરે આવીને ચંદ્ર પરસ્પર અત્યંત સ્નેહથી હર્ષ અને ઉત્કંઠાપૂર્વક માતાને નમ્યું. એટલે ઘણા આશીર્વાદ આપતી, પુત્રને હર્ષથી આલિંગન અને મસ્તકે ચુંબન કરતી માતાને બહુ આનંદ થયે. પછી સ્વાગત પ્રનથી વધુને સંતોષ પમાડી, ત્રિને આદરથી હૃદય સાથે ચાંપીને તે પોતાના જીવિતને ધન્ય માનવા લાગી.
હવે કુશલ પ્રીને કરતાં તેઓ બેઠાં છે, એવામાં ઘણું નગરજને વધામણી કરવા આવ્યા. તેમને સત્કાર કરીસંતોષ પમાડીને સાગર અને ચંદ્ર રાજાને નમ્યા, અને તેણે તેમને સારે સત્કાર કર્યો ત્યારબાદ ચઢે ચૈત્યમાં જિનપૂજા કરી, ગુરૂને વાંદ્યા, દીનાદિકને દાન આપ્યું અને સ્વજને સત્કાર કર્યો. એમ કેટલાક દિવસ ઓચ્છવમાં ગાળીને સાગરે પોતે તથા પુત્રે કમાવેલ ધન ઘરમાં નાંખ્યું. પછી કુટુંબ સહિત ભદ્રબાહુ ગુરૂ પાસે તેણે શ્રાવક ધર્મને ભાવથી મહોત્સવ પૂર્વક સ્વીકાર કર્યો, અને અનુક્રમે તે નવતત્વને જાણનાર, વિશેષજ્ઞ, સાત ક્ષેત્રે ધન વાપરનાર તથા છ આવશ્યક સાચવનાર ઉત્તમ શ્રાવક થયા. એમ લાંબુ આયુષ્ય પાળી શ્રાવકધર્મના પ્રભાવથી તે તથા તેની સ્ત્રી દેવકે ગયાં. એટલે સ્વજનોએ ભાગ્યનિધાન તથા શુદ્ધ ધર્મધારક એવા ચંદ્રને શેઠના પદ પર સ્થાપે, અને તે પિતાના કુળરૂપ આકાશમાં ચંદ્રમાં સમાન શેભવા લાગ્યું. તેના ભાગ્ય અને દાનાદિક ગુણેથી રંજિત થતા લેકે બધા તેની મુક્તકંઠે સદા પ્રશંસા કરવા લાગ્યા. એમ રાજાથી માંડી સાધારણ જનસુધી તેના ગુણોની પ્રસરતી પ્રસિદ્ધિથી રાજાએ તેને યોગ્ય સમજીને પિતાને મિત્ર બનાવ્યે, અને તેના પર પ્રાસાદ કર્યો. ત્રણે પુરૂષાર્થમાં લીન અને સત્કલાની ગ્યતા જાણનાર એવા તેને મહાસાગરને નદીઓની જેમ લક્ષમી પિતે આવીને ભેટી પડી. ભદ્રબાહુ ગુરૂના ચરણની સેવાથી અનુક્રમે તે પ્રિયા સહિત જિન પ્રવચનમાં કુશલતા પામે. ઉપદેશ આપવામાં ચતુર એવા તેણે રાજાને પ્રતિબંધ પમાડયે. ચંદનવૃક્ષના સંગથી પર્વત પણ સુગંધિ થાય છે. અનુક્રમે રાજાની રતિ નામે રાણી સાથે વીરશુભાની મિત્રાઈ થઈ અને તેને રાણીને જૈનધર્મને
બોધ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ચન્દ્ર અને વીરજીભાની કયા.
( ૧૨ )
હવે પ્રતિદિન ત્રિકાલ જિનપૂજા કરતાં, છ આવશ્યક સભારતાં, સાત ક્ષેત્રે ધન વાપરતાં, પદિવસે પાષધ લેતાં, શુદ્ધ સિદ્ધાંત ભણતાં, તેના અર્થ વિચારતાં અને ભવ્યજનાને ખેાધ પમાડતાં ચદ્રે પેાતાની પ્રિયાસહિત જન્મને સફલ કર્યો, એમ ચિરકાલ ત્રણ વર્ગ સાધી, અવસરે કુટું અભાર પુત્રને સાંપી અને ધ મય પેાતાનુ આયુ: પૂર્ણ કરીને ચંદ્ર સ્રીહિત દેવલેાકે ગયા. ત્યાં લાંબા વખત અપાર સુખ લાગવી, નરજન્મ પામીને તે ખને ચારિત્રધમ ના ચેાગે મેાક્ષના અનંત સુખને પામશે.
એ પ્રમાણે શ્રી જિનભક્તિરૂપ વીજળીથી વિરાજીત એવા શ્રાવક ધ રૂપ મેઘ દુ:ખત્રય રૂ૫ તાપને શાંત કરીને પ્રાણીઓને અક્ષય અને અનંત સુખલક્ષ્મી આપે છે. જિનભક્તિ, ચેાગ્ય દાન અને આપદામાં પણ ધર્મની દઢતાને ધારણ કરતાં પ્રાણી ચંદ્રની જેમ વાંછિતા અને કામાદિ પુરૂષાર્થ મેળવીને પણ ધર્મ પામે છે. આ ચ'દ્ર અને વીરજીભાના દૃષ્ટાંતથી જેએ શ્રાવકધર્મની આરાધના કરે છે. તેઓ આ લેાકની ઇચ્છા સલ કરીને પરલેાકની અક્ષય. સુખ લક્ષ્મીને પામે છે.
એ રીતે શ્રી મુનિસુ ંદરસૂરિએ પેાતાના અને પરના ઉપકારને માટે (૧૪૮૪)ની સાલમાં ચંદ્ર અને વીરજીભાની કથા રચી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૦)
દાનાદિ પુણ્ય ફળ ઉપર
કયા રે જી.
દાનાદિ પુણ્યના ફલપર ધર્મ ધનની કથા. પરસ બલ અને આનંદરૂપ, જગતને પૂજનીય તથા તત્વના ઉપદેશક એવા શ્રી જ્ઞાન સભપ્રભુ કલ્યાણ આપો.
જે આ બ્રરતભૂમિમાં રાપેલ ધર્મરૂપ કલ્પવૃક્ષ અદાપિ ઈષ્ટકલને આપ્યા કરે છે, તે શ્રી વીરની કલ્યાણને માટે અમે સ્તુતિ કરીએ છીએ. શા માર્ગમાં માતાની જેમ જે બાલકને પદભ્યાસ ક્રમ બતાવે છે, તથા કવિઓને કલ્પલતા સમાન વરદાન આપનારી એવી શ્રી શારદાની હું સ્તુતિ કરૂં છું.
અહો જેમના સ્વામિત્વરૂ નામથી પણ વાણી વિકસિત થાય છે તે શ્રી દેવસુંદરસૂરિ ગુરૂ જયવંત વરતે.
લેક અને પરલોકની કલ્યાણલક્ષમીને ઈચ્છતા અને આ કાર્ય–અર્થના જાણ એવા પંડિત જનોએ જૈનધર્મ
આરાધવાને સદા યન કરવું જોઈએ. તે ધર્મ દાનાદિ ભેદથી ચાર પ્રકારે છે. માત્ર આપેલ દાન
ફલદાયક થાય છે, શ્રી સંઘ અને સુવિ તે પાત્ર છે, તેમાં પણ પ્રથમ પાત્ર શ્રેષ્ઠ છે. તે જિનપૂજાને લીધે વધારે ઉત્તમ છે, તે પૂજા ચેત્યાદિને લઈને હોઈ શકે. અને તે દાન અને પૂજા ધનથી સધાય તેમ છે, તે ધન જે ન્યાયપાર્જિત હોય તે શ્રેષ્ઠ ગણાય. જુગુપ્સા અને ખંડનના ત્યાગથી દાનાદિ સત્કલને આપે છે. ગુણોથી વિભૂષિત શ્રાવકધર્મ મેક્ષસુખને આપે છે.
અથવા પાત્રદાનથી પરમ કલ્યાણ થાય છે અને એના ખંડનથી તે ખંડિત થઈ જાય છે. શુદ્ધ વ્યવહારથી, સાધમીના વાત્સત્યથી,ત્ય કરાવવાથી, અને દેવ-ગુરૂની ભક્તિથી ધમધનની જેમ આ લોક અને પરલોકમાં ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે.
અથવા પગની પ્રેરણાથી પાત્ર દાન કરતાં પણ અદભુત સં૫હાઓ પ્રાપ્ત થાય છે. મુનિઓની જુગુપ્સા કરવાથી નીચ કુલારિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ધમાનની યા.
પ્રાપ્ત થાય છે. અમુલિન છતાં શીલથી મનુષ્ય ઈષ્ટ ફલ અને પ્રશંસા પામે છે, એ સંબંધમાં પધનની સ્ત્રીનું દાંત આ પ્રમાણે છે.
જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં ત્રિગત નામના દેશમાં વિજયસ્થલે નામે નગર છે, તેની રિવર્ગલમીથી હારીને જાણે અમરાવતી આકાશમાં ચાલી ગઈ. તે નગરમાં પુણ્યરૂચિ, સરલ, સભ્ય, સ્થિર અને પંડિતેનો મિત્ર એ મંગલ નામે મેટે શેઠ હતે. જીરાવાદિતત્વને જાણનાર, ધર્મની સર્વ ક્રિયામાં તત્પર અને રાજાથી માંડીને સાધારણ માણસ સુધી તે પરમ શ્રાવક તરીકે પ્રખ્યાત હતું. તેના ઘરમાં એકવીશ કેટિ સુવર્ણ હતું અને સમુદ્રમાં જળની જેમ બીજા ધનને તે પાર પણ ન હતું, વિરુને લસીની જેમ તેને શ્રીદેવી નામે સ્ત્રી હતી. જેના સોભાગ્યાદિ ગુણે બધાને આનંદકારી થઈ પમ. તેમના બધા મરથ સર્વ રીતે પૂર્ણ થતા, પરંતુ એક સંતાનને મરથ તેમને લાંબા વખતથી સતાવતો હતો. પુત્રની ખાતર તે દેવ-ગુરૂની પૂજા કરતા, દીને દાન આપતા તથા ઉપવાસાદિક પણ બહુ કરતા હતા.
- હવે એ શેઠને મધ્યમ વય પ્રાપ્ત થતાં એકદા રાત્રે સુતેલ તેની પ્રિયાએ સ્વપ્નમાં સર્વ લક્ષણવાળા હાથીને જે. એટલે જગ્રત થઈને આનંદથી તેણે પતિને કહ્યું, ત્યારે તે બોલ્યો-“આપણને મેટા હસ્તી સમાન લક્ષમીના સ્થાનરૂપ પુત્ર થશે.” આ વચન સત્ય માની, હર્ષ પામીને તે ધર્મમાં તત્પર થઈ, અને ત્યારથી તેને ગર્ભ રહ્યો. ધર્મથી શું સિદ્ધ થતું નથી ? ઉચિત અવસરે દીન જાને દાન આપવા વિગેરેના દેહુલા ઉત્પન્ન થયા, તે શ્રેષ્ઠીએ પૂરા કર્યા. ભાગ્યવંતને શું દુર્લભ હેય?
હવે પૂર્ણ દિવસે થતાં સારસ મુહૂરે અને સારા દિવસે પૂર્વ દિશા જેમ સૂર્યને ઉત્પન્ન કરે, તેમ તેણે એક દેદીપ્યમાન પુત્રને જન્મ આપે. નેત્રને સુધાસમાન, સેમ્ય
અને સુલક્ષણ, એવા પુત્રને જોતાં ચંદ્રબિંબને જોતાં ચકેરીની જેમ તે અનિર્વાય (જે શબ્દોમાં ન કહી શકાય) આનંદ પામી. પછી દાસીએ પુત્ર જન્મની વધામણી આપતાં, શ્રેણીએ
હર્ષથી એટલું દાન આપ્યું કે જેથી તેનું દાસત્વ ટળી ગયું. ત્યાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
દાનાદિ પુણ્ય લ ઉપર~
ખાદ અક્ષતપાત્રા લાવી તરૂણીએ જયાં મંગલ ગાઈ રહી છે, યાચક જ્ઞાતિજના, અને નગરજના જ્યાં સત્કાર પામી રહ્યા છે, રત્ના અને મુક્તાલેાથી જ્યાં વધામણાં થઇ રહ્યા છે, પુષ્પ, ફળ, અલકાર અને વસ્ત્રો જ્યાં પરસ્પર અપાય છે, મંગલ વાજીંત્રનાદ અને મનહર વિવિધ નાટક જ્યાં થઈ રહ્યા છે, મેાતીના સાથીઆ અને અષ્ટ મંગલની જ્યાં શાભા દેખાય છે, દાનથી સંતુષ્ટ થતા અથીજના જ્યાં આશીર્વાદ આપી રહ્યા છે, એ પ્રમાણે શ્રેષ્ઠીએ અજ્ઞ-સુજ્ઞાને આશ્ચર્ય ઉપજાવે તેમ પુત્રના જન્મ મહાત્સવ કર્યાં. પછી છઠ્ઠી જાગરણાદિક મહાત્સવ કર્યા બાદ પિતા વિગેરે વડીલે એ અવસરે ધમ ધન એવું તેનું નામ રાખ્યું. હવે તે વૃદ્ધિ પામતાં અવસરે તેણે પૂર્ણિમાએ જગતના નેત્રને માનદ પમાડનાર ચંદ્રમાની જેમ બધી કળાએ ધારણ કરી. અનુક્રમે ચૈાવનને લીધે તે અદ્ભુતરૂપ પામ્યા. જે રૂપ લેતાં માનુષી સ્રીએ પણ નિર્નિમેષ નેત્રવાળી ખની ગઈ, એટલે શ્રેષ્ઠીએ સ્ત્રીએમાં મુગટ સમાન, બધું. દત્ત શેઠની સુદના નામે કન્યા તેને પરણાવી. તેણીની સાથે પોતાની સ ઇચ્છાને અનુકૂલ ભાગ ભોગવતાં, ધર્મના રંગથી વિચિત્ર એવા કેટલાક કાલ તેણે નિમન કર્યાં.
હવે તે નગરમાં દ્રવ્ય, કામ અને કલાના સ્થાનરૂપ એવી લાલાવતી નામે પ્રખ્યાત વેશ્યા હતી. તેણે એકદા નિષ્કલંક કલાયુક્ત, જાણે ખીજની ચંદ્રલેખા હાય અને વધતી કાંતિવાળી એવી એક પુત્રીને જન્મ આપ્યા. જાણે જગતની સ્ત્રીએના રૂપના સારમાંથી બનાવ્યું હોય તેવા અદ્ભુત અંગને ધારણ કરતી તે ખાલા પણ અનંગવતી એવા નામથી વિખ્યાત થઇ. અવસરે જાણે સંકેત કર્યો હોય તેમ બધી કળાઓ ઉત્સુકપણાથી તેના અંગમાં આવીને વસી. ચાવન પ્રાપ્ત થતાં તેના અંગમાં કોઇ એવી અદ્ભુત રૂપલક્ષ્મી દાખલ થઇ કે જેને પ્રાપ્ત કરવાને લક્ષ્મી હિરને અને પા તી શકરને રોવે છે. લાવણ્યરૂપમાં જાણે તેના અંગ (અવયવ) તરતા હાય તેવા શાભતા, પરંતુ યુવાન ત્યાં મગ્ન થયેલા પેાતાના મનના નિસ્તાર કરી ન શક્યા. ઘણા પુરૂષાને જોતાં પેાતાને લાયક રૂપ ન દેખાવાથી તે ખષાની અવગણના કરીને તે પુરૂષદ્વેષણી થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ધર્મધનની કથા.
(૨૩)
એક દિવસે પોતાના મિત્રોની સાથે નગરમાં સ્વેચ્છાએ વિલાસ કરતો ધમધન, ગવાક્ષમાં બેસતી તેણીના જોવામાં આવ્યું. એટલે લોચનરૂપ કૈરવને ચંદ્ર સમાન તથા કાંતિના નિધાન એવા તેને જોતાં જ સ્નેહ રસથી છલકત તેણુને હૃદયરૂપ સાગર ઉલ્લાસ પામે, અને પૂર્વસંસ્કાર જાગ્રત થતાં તરત નેહરાગના વશથી રસતરની વિસ્મૃત્તિ થતાં તેનામાં તેને બહુજ ઉત્સુકતા પ્રાપ્ત થઈ. એટલે તેના દર્શનરૂપ પવનથી માનરૂપ નિબિડ વાદળાં વિખરાઈ જતાં તેના હૃદય રૂપ આકાશમાં કામરૂ૫ સૂર્યને તાપ પ્રગટી નીક. તેના ઇગિતાકારથી તે સ્વરૂપ જાણીને લાવતીએ પિતાની દાસી મેકલીને ધર્મધનને સ્નેહથી બેલાબે, પણ વેશ્યાના ઘરે આવવાની તેની મરજી ન થઈ. ત્યારે વેશ્યાએ તેના મિત્રને બેલાવી સંતુષ્ટ કરીને કહ્યું–ધમધનને ગમે તે રીતે અંહી સત્વર લઈ આવે.” આ તેનું વચન કબુલ રાખી, તેને પ્રમેદ પમાડી, તેઓ ઘરે ગયા અને ધર્મધનની આગળ અનંગવતીને ગુણે વારંવાર વખાણવા લાગ્યા. તે શ્રાવક છે કે તેને ઈચ્છતો ન હતો, તથાપિ બીજા ઉપાય તથા બાના બતાવીને તે મિત્રો તેને વારંવાર તેણીના ઘર આગળથી લઈ જવા લાગ્યા. એટલે અનંગવતી પણ તેના દર્શનામૃતના સિંચનથી વિયેગાગ્નિના તાપને વારંવાર શાંત કરવા લાગી. એક દિવસે કોપાયમાન હાથી સામે આવતું હતું, તેના ભયને લીધે મિત્રો ધમધનને બલાત્કારથી નજીકના તે વેશ્યાના ઘરમાં લઈ ગયા. મેઘને જોતાં મયુરીની જેમ તેને જોઈને અનંગવતી આનંદ પામી અને એવી ચતુરાઈથી તેની બરદાસ કરી કે જેથી તે પ્રેમાળ બની ગયું. પછી નેત્રરૂપ પાત્રથી તે તેણીનું લાવણ્ય જેમ જેમ પિતે ગયે, તેમ તેમ તેના સંગમરૂપ અમૃતને પિપાસુ બનતે ગયે. તેણુના કટાક્ષરૂપ વિજળી સહિત નેહરસની વૃષ્ટિથી તેના ક્ષેત્ર (શરીર) માં રોમાંચના મિષથી રાગના અંકુરે ઉત્પન્ન થયા. તે જાણુને–અમે જેટલામાં એક કામ કરીને આવીએ, તેટલીવાર તું અહીંજ બેસજે” એમ કહીને મિત્રો ચાલ્યા ગયા. એટલે સજજડ નેહપાશથી અંદરના ઘરમાં લઈ જઈને તેણએ આનંદ પૂર્વક તેને દિવ્ય પલંગ પર બેસાય. અને કહ્યું કે “હે પ્રભે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
દાનાદિ પુય ફિલ ઉપર–
સુકૃતથી મારા જન્મ સફલ થયો. આજે કુલદેવી પ્રસન્ન થઈ કે જેથી નયનામૃત સમાન તમારાં દર્શન થયા.” ત્યારે ધર્મધન બાલ્યા–“હે સુંદરી ! તારું રૂપ જોતાં આજે મારા નેત્ર સફલ થયાં, તારા વિયેગમાં આટલા દિવસો ગયા, એ અંતરમાં સાલે છે.”
એ પ્રમાણે આલાપ-અમૃતથી સ્નેહરૂપ વૃક્ષનું સિંચન કરતાં દાસીએ તૈયાર કરેલ સામગ્રીથી અનંગવતીએ તેને કુશળતાથી
સ્નાન કરાવ્યું, અને અવસર થતાં સુધા સમાન સ્વાદિષ્ટ વિવિધ રસવતીથી સનેહપૂર્વક તેને ભેજન કરાવ્યું. પછી પુષ્પશામાં બેસારી, તાંબુલ આપી અને બાવનાચંદનથી અંગે લેપ કરીને ગીતાદિકથી અનંગવતીએ તેને પ્રસન્ન કર્યો. એમ ચતુર જનેને ઉચિત એવા વિદથી તેણીએ આનંદ પમાડતાં તેણે ક્ષણવારની જેમ દિવસ વિતાવ્યું. પછી અવસરે વિમાન સમાન, કામના સર્વ ગુણ સહિત એવા વાસણમાં દિવ્ય પલંગપર અનંગવતી સાથે તે સુતે, અને નવિન ભોગવિલાસ કરતાં રતિશ્રમથી નિદ્રા પામતાં તેણે તે ત્રિ ક્ષણવારની જેમ સુખમાં વ્યતિત કરી. પછી પ્રભાતે વણના નાદ સહિત દાસી એના મધુર સંગીતથી જાગ્રત થતાં તેણે મુખ શિચાદિ પ્રાતઃકૃત્ય કર્યું. એ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતા ભેગરસથી, કમલિનીમાં અમરની જેમ અનંગવતિમાં રકત થઈને તેણે કેટલોક કાલ વીતાવ્યું. તે સ્વરૂપ જાણતાં-આ વનને ઉચિત છે” એમ ધારી પગના પ્રેમથી પિતાએ પણ તેની કેટલોક કાલ ઉપેક્ષા કરી. હવે કેટલોક કાલ જતાં તેને અત્યાસક્ત જાણું, મિત્રો મારફતે બોલાવીને પિતાએ તેના વિદ્યાગુરૂ પાસે શિખામણ અપાવી-“હે વલ્સ! આહંત ધર્મથી પવિત્ર આ નિર્મળ કુળમાં તું જમે છે, તે વેશ્યાવ્યસનરૂપ પંકથી તો તેને કલંક્તિ ન કર. કારણ કે
"गणयंति नापशब्द, न वृत्तभंगं व्ययं न चार्थस्य । रसिकतया व्याकुलिता, वेश्यापतयश्च कवयश्च " ॥ १ ॥
અથ– રસિતાથી વ્યાકુલ થયેલા વેસ્થાપતિ અને કવિઓ અપશબ્દ, વૃત્ત (સદાચાર છંદ) ભંગ કે અદ્રવ્યના વ્યયની દરકાર કરતા નથી.”
વળી મા, માંસ, અને રસનાથી મલિન એવી વેરાયા પુરૂષના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ધમધનની કથા.
(૨૫) હૃદયમાં વાસ કરે, એટલે લજજાહીન હૃદયમાં દેવ, ગુરૂ અને ધર્મ ને સ્થાન મળતું નથી. નટ, જાર, અકુલીન, શિકારી, જુગારી અને ચારની સાથે એક રાજા જેવા સમજીને હાવભાવ બતાવનાર લોભી ગણિકાને સંગ કેણ કરે? જે પુરૂષ પોતાની કુલિન કાંતાને તજીને સુખની આશાથી વેસ્થાને સેવે છે, તે હાથમાં રહેલ શ્રેષ્ઠ પીણુને તજીને તૃપ્તિને માટે અગ્નિશિખાનું પાન કરવા જેવું કરે છે. જે વેશ્યા ઈશુદંડ સમાન પુરૂષને પોતાના હૃદય અને ભુજયુગલમાં પીડી સાર કહાડીને ઈસુયંત્રની જેમ પિતે કુચા સમાન સમજીને તેને તરત ફેંકી દે છે, માટે તેને ત્યાગ કર. સારી સગુણ કુલાંગનાઓ તને ઘણી મળી શકે તેમ છે. તે હે વત્સ ! ધર્મપત્નીમાં રક્ત થઈને ત્રણ વર્ગને સાધ.” એ પ્રમાણે વિદ્યાગુરૂની શિક્ષા તેણે માથે ચડાવી. લજજા કે ગુરૂવાણી કુલીનને
એક બંધનરૂપ ગણાય છે. ત્યારથી લજજાને લીધે શરીરથી તે પિતાને ઘરે રહ્યો, પણ તેનું મન તે અનંગવતી પાસે જ હતું. એટલે તેની બધી કિયાઓ મન વિનાની જાણીને પુત્રના પ્રેમને લીધે તેની માતાએ એકવાર પતિને કહ્યું – “હે નાથ! ઘરમાં બહુ કોટી દ્રવ્ય છે, તેથી શું ? એક પુત્રની ઈચ્છા ફરવી જોઈએ. કારણકે ધનનું તે દાન અને ભેગ એજ ફળ છે.” ત્યારે શ્રેષ્ઠીએ-“બધું સારૂં થશે” એમ કહીને વિચાર કર્યો કે –માતાના આશય પરથી એ પુરા વ્યસનથી અટકે તેમ નથી. જેમ વાયુની સહાયતાથી વનને બાળ અગ્નિ અટકાવી ન શકાય, તેમ માતાએ એને ધન આપીને વધારે વ્યસની બનાવ્યું છે.” એમ ધારીને એકદા વિશિષ્ટ બુદ્ધિવાળા શ્રેષ્ઠીએ પરિણામે હિતકારી શિક્ષા આપતાં મધુર વાણીથી પુત્રને કહ્યું –
હે મહાશય ! કુલાદિ સામગ્રી સહિત નરભવ પ્રાણીઓને દુર્લભ છે. માટે મહાભાગ્ય પ્રાપ્ત થયેલ એ ભવને કૃતાર્થ કર. હે પુત્ર ! ધર્મ, અર્થ અને કામથી એની સાર્થક્તા છે, તેમાં પણ ધર્મ એક સાર છે. કારણ અન્ય બનેનું મૂલ ધર્મ છે. માટે સંકટમાં પણ તારે ધર્મ તજ નહિ. તેમાં પણ દેવ-ગુરૂની ભક્તિ, સુપાત્રે દાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
(૨૬)
દાનાદિ પુણ્યફળ ઉપર——
અને વ્યવહાર શુદ્ધિ વિપદામાં પણ ગૃહસ્થ ધર્મના એ ચાર રસ્તે છે—આ તત્વ તારે ધારી રાખવું. ’ એ પ્રમાણે પિતાની શિક્ષા માથે ચડાવીને તે એકવાર દારડીથી ખેંચાયેલ બળદની જેમ પ્રેમથી ખેચાઈને મન ગવતીના ઘરે ગયા. તેણીની સાથે પૂર્વની માફ્ક વિનાદથી ભાગસુખ ભાગવતાં તેણે ઘણુંાવખત કહાડી નાંખ્યા. ત્યાં રહ્યા છતાં તેના ઇષ્ટ પિતા વેશ્યાએ મેકલેલ દાસી મારફતે ધન પૂરતા; કારણકે સ્નેહમાં વિચારને અવકાશ નથી. કેટિ દ્રવ્યથી ઇચ્છા મુજબ વિષયસુખ ભાગવતાં, દોડુ દક દેવની માફ્ક જતે! વખત તેણે જાણ્યે નહિ. કોઇવાર પણ અંતરની પ્રતિકૂલતા ન ખતાવતી તેણી સાથે ભાગ ભાગવતાં ખાર દિવસેાની જેમ તેણે બાર વરસ કહાડી નાંખ્યા.
એક દિવસે બહુ મ ંદવાડને લીધે પિતાએ લાવ્યેા; છતાં લ જ્જાને લીધે તે આવ્યા નહિ અને શ્રેષ્ઠી કાલધમ પામ્યા. ભેાગરસમાં આસક્ત હોવાથી પિતાના મરણની પણ તેને ખખર ન પડી, રસ તા તેજ કે જેમાં ખીજા રસનું વેદન ન હેાય. એ પ્રમાણે સતત્ ભાગ વિલાસ કરતાં તેને પુત્રપ્રેમને લીધે માતા પણ ઇચ્છાનુસાર દ્રવ્ય માકલવા લાગી. હવે શ્રેષ્ઠીએ દ્રવ્ય કમાવવાને નાના પ્રકારના કરિયાણા લઇને વિણકપુત્રાને પરદેશમાં મેાકલ્યા હતા, તે મંગલશેઠ મરણ પામેલ અને પુત્રને વ્યસની સમજીને શ્રીદેવીને ખાટા જવાબ મોકલી, પલટાઇને ત્યાંજ રહ્યા. અને વેશ્યાને વારવાર આપવાથી ઘરનું ધન ખલાસ થયું, એટલે શ્રીદેવીએ પાતાના નામથી અંકિત આભૂષણ માકળ્યુ. ત્યારે લેાલાવતીએ તેને નિન જાણીને ધર્મ ધનના ત્યાગ કરવાની પુત્રીને ભલામણ કરી. કારણકે વૈશ્યાએ કાઈની થઈ નથી. છતાં પૂર્વભવના સ્નેહુને લીધે તેના ગુણામાં આસક્ત થયેલ અનંગવતી તેના કઇરીતે ત્યાગ કરી ન શકી.
એક વખતે અન`ગવતીએ માતા પાસે મળતા માગ્યા એટલે તેને બેધ આપવા તેણીએ તે રસ વિનાને આપ્યા. ત્યારે... આને શું કરૂ' ? ’ એમ પુત્રીએ કહેતાં માતા મેલી— હે વત્સે ! જો એટલુ જાણે છે, તે આ નિન કાંતને શામાટે સેવે છે? ' પછી જ્યારે તેણીએ શેલડી માગી, ત્યારે તેના કુચડા આપતાં તે બેલી• આ શુષ્ણેાથી કાંઇ નીરસ નથી. એટલે અનંગવતી માન ધરી રહી,
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ધર્મધનની કથા.
(૨૭)
•-•••••••••••••••••••
એકદા ધન ન આવવાથી ખેદ પામતી લલાવતીએ સુતાને કહ્યું-“હે વત્સ ! આપણે કુલાચાર પ્રસિદ્ધ છતાં તું કેમ સમજતી નથી ? જેમ ભમરી સ્લાન કમળને, હંસી શુષ્ક સરોવરને અને ૫ક્ષિણી જેમ ફલહીન વૃક્ષને તજી દે, તેમ વેશ્યાઓ નિર્ધન પુરૂષને તજી દે છે. શું તું એની કુલપત્ની છે? વૃથા જન્મ ન ગુમાવ. આ નિર્ધન અને નીરસ પર પ્રેમ રાખતાં તું લક્ષ્મીની આવકને અટકાવે છે. ધન, રૂપ અને ગુણમાં અધિક એવા ઘણા યુવાને છે. તેમાંથી ગમે તેમાં નેહ લાવીને અમને આનંદ પમાડ.” ત્યારે અનંગવતી બેલી-હે માત! આ કાનને કડવું લાગે તેવું શું બોલે છે ? હું દ્રવ્યની ખાતર નહિ પણ ગુણને માટે એને એવું છું. જેમ તે જનું સ્થાન ચંદ્રમા, કલ્પવૃક્ષેનું સ્થાન મેરૂ પર્વત, મણિઓનું સ્થાન મહાસાગર, તેમ એ એકજ ગુણનું સ્થાન છે. બીજે ક્યાં તેવા ગુણે નહિ જ હોય. એના પ્રસાદથી આપણું ઘરે સાત પેઢી સુધી ચાલે તેટલું ધન છે. માટે અનર્થના મૂળરૂપ અકૃતજ્ઞપણને તજી દે અને દુર્લભ ગુણેમાં ચિત્ત લગાડ. તારા કુલાચારને હું માન આપવાની નથી, એને તજીને બીજાને આશ્રય નહીં કરું. પશ્ચિની સૂર્ય વિના અને કેરવિણ ચંદ્ર વિના અન્ય પતિને સેવતી નથી.” ત્યારે લલાવતીએ વિચાર કર્યો કે–અતિરાગને લીધે આ ધર્મધનને તજવાની નથી. માટે એની અવગણના કરું કે જેથી પિતે એ ઘરમાંથી ચાલ્યા જાય.” પછી તેણએ શિખવેલ પરિવાર
સ્નાન, ભેજના અને શય્યાદિકમાં તેનું પગલે પગલે અપમાન કરવા લાગી. તેથી ધમધન કંઈક બહાનુ કહાડીને તેના ઘરમાંથી નીકળી ગયો. માની જને જીવતાં માનખંડન સહન કરતા નથી. કંઈક અધિક બાર વરસ જતાં તે વિષરહિત સર્પ અને દંતરહિત હાથી જેવો થઈ ગયો. ત્યારે બીજે કયાં જઈ શકાય તેમ ન હોવાથી તે પિતાના ઘર ભણી ચાલ્યું. ત્યાં ઘરમાં પેસતાં–તું કેણ છે?” એમ બેલતાં તેને દ્વારપાલે અટકાવ્યું. એટલે-“હું મંગળશેઠને પુત્ર છું. માબાપને મળવાની ઉત્કંઠાથી પિતાને ઘરે જતાં મને તું શા માટે અટકાવે છે?' એમ તેણે કહ્યું. દ્વારપાલ બે –આ મકાનમાં તારા માબાપ રહેતા નથી, પણ દેવદત્ત સાર્થવાહ ભાડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
(૨૮)
દાનાદિ પુણ્ય ફલ ઉપર– રહે છે.” ત્યારે ધર્મધન – મંગળશેઠ ક્યાં છે? તે જે ખબર હોય તે કહે” તેણે કહ્યું-“શેઠ સ્વર્ગે ગયે અને તેને પુત્ર વેશ્યાના પ્યારમાં પડી ગયો, એટલે તેની સ્ત્રી પીયરમાં ગઈ. ત્યારે પૂર્વના ધનની આશા તજી નિર્ધન બિચારી શ્રીદેવી પોતાની આજીવિકાને માટે ઘર ભાડે આપીને પોતે પરિવાર વિનાની બીજા પાડામાં જઈને રહી. તે ભાડું લેવાને કઈ કઈવાર અહીં આવે છે. જે તારે જવું હોય તે મહેરબાની દાખલ તેનું મકાન બતાવું.” વાપાત તુય તે સાંભળતાં, માબાપની બંને અવસ્થા અને પેતાને અપરાધ ચિંતવત ધર્મધન મુક્તકંઠે રોવા લાગ્યું. ત્યારે દ્વારપાલે સમજાવતાં તે રૂદન બંધ કરીને વિચારવા લાગ્ય-અહા! મારા જન્મને ધિક્કાર છે કે હું માબાપને દુઃખકારી . હું ગભમાંજ ગળી કેમ ન ગયે ? અથવા બાલ્યવયે મરણ કેમ ન પામ્યા? મારા જીવિતને ધિક્કાર છે કે દુરાચારીઓમાં હું એક દષ્ટાંતરૂપ થયે. જેની આસક્તિથી મારા પિતાદિ તથા પિતે આવા દુ:ખને પામ્યા, તે વેશ્યાએ પણ આવું કર્યું. અહા ! મારી દુષ્ટ બુદ્ધિની ચેષ્ટાને ધિકક્કાર છે. માટે હવે કઈ ઉપાયથી સત્વર મરી જાઉં, કારણકે માનધનથી ભ્રષ્ટ થયેલાઓને જીવિત કરતાં મરણ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે" वरं प्रविष्टं ज्वलिते हुताशने, दुमालये पुप्पफलादि भोजनम् । तृणेषु शय्या वरजीर्णवल्कलं, न बंधुमध्ये धनहीन जीवितम् " ॥१॥
અથ–બળતા અમિમાં પેસવું સારું, વૃક્ષ નીચે વાસ કરી પુષ્પ ફલાદિનું ભોજન કરવું સારું, ઘાસ પર સુવું અને જીણું વલ્કલ પહેરવું સારું, પણ બંધુઓમાં ધનહીન થઇને જીવવું સારું નહિ.'
અથવા જે મરણ પામું, તે માતાને જીવનપર્યત દુઃખ થાય માટે એને મળી ને પરદેશમાં જઈ ધન કમાવું. અથવા માતાને નજ મળું. કારણકે અત્યારે લજા થાય છે. વેશ્યાથી પણ પરાભવ પામેલ હું મુખ શીરીતે બતાવું? મળવા જતાં પરસ્પર દુ:ખની વાતથી પૂર્વનું દુ:ખ બમણું થશે. અને મૃત સમાન ધનહીન મારાથી માતા અને સ્ત્રીને શું સંતેષ થશે ? અથવા બાંધ અંતરમાં લજજા પામશે. સજજાને ખેર થશે, જેને મશકરી કરશે અને સ્ત્રીઓ ભાંબી લાંબી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #38
--------------------------------------------------------------------------
________________
ધધનની કથા.
(૨૯ ) વાતા કરશે, માટે ધન કમાઈને માતા અને પત્નીને સ ંતેષ પમાડું જો ભાગ્ય પાંસરૂ હશે, તેા સંપત્તિ સુલભ છે, નહિ તેા જીવિત શું કામનું ? અને વળી ધીમાન્ પુરૂષે સર્વ અવસ્થાઓમાં પેાતાનુ સત્ત્વ તે તજવું નજ જોઇએ. સત્ત્વથી લક્ષ્મી આવે છે અને તે વિના હાય તે પણ ચાલી જાય છે. વળી તેના સારરૂપ ચાર ધ પિતાએ મને સમજાવ્યા છે, જેને આરાધવાથી વિદેશમાં પણ મને લક્ષ્મી સુલભ થશે. વૃક્ષ છેવા છતાં મૂલ હોય તેા જળ સિંચતાં તે પલવિત થાય છે. સેાળમી કળા હેાવાથી ચંદ્રમા ગયેલ કળાએને પાછી પ્રાપ્ત કરે છે. તેમ પુણ્યનું રક્ષણ કરતાં સુજ્ઞજન ગયેલી લક્ષ્મીને પણ પામી શકે છે. માટે પિતાએ કહેલ ધર્મનું દેશાંતરમાં પણ આરાધન કરીશ. કારણકે—
{{
छिन्नोऽपि रोहति तरुः क्षीणोऽप्युपचीयते पुनचंद्रः । इति विमृशंतः संतः सन्तप्यन्ते न विधुरेऽपि " ॥ १ ॥ અ— છેદાયેલ વૃક્ષ પણ પાવિત થાય છે, ક્ષીણ થયેલ ચદ્રમા પશુ પાછા પૃણું થાય છે—એમ વિયારતાં સજ્જતા સંકટમાં પણ કી
॥
॥
સતપ્ત થતા
,
નથી.
સા
6
મે જેટલું ધન બગાડયું, તેટલું કમાતાં મારી બહાદુરી શી ? માટે ગમે તે ઉપાય લઇને તે કરતાં બમણું ધન કમાઇશ. એ પ્રમાણે વિચારી પાતાના પુણ્યની પરીક્ષા કરવા ત્ત્વિક શિરામણિ એવા ધીમાન ધર્મ ધને દેશાંતર જવાના નિશ્ચય કરીને દ્વારપાલને કહ્યું— હૈ બધા ! તું મારી માતાને કહે જે કે--તારા ધમ ધન પુત્ર, લજ્જાને લીધે તને મળ્યા વિના ધન કમાવવાને દેશાંતર ગયેા છે. તે બેતાલીશ કોટી ધન પેદા કરીનેજ તને મળવાના છે. માટે ત્યાંસુધી તુ વધુસહિત સુખે રહેજે. દ્વારપાલે કબુલ કર્યું, એટલે સ્વાભિમાની તે ચાલતા થયા અને કર્મ તથા દેહની સહાયતા સાથે તે પાંડુવન નગરમાં ગયા. ત્યાં જતાં પિતાના વણિકપુત્ર ( આડતીયાએ ) જોતાં એળખી પેાતાના ઘરે લઇ જઈને સ્વામીભક્તિથી તેને બહુજ સત્કાર કર્યાં. ત્યાં કેટલાક દિવસ તેના ઘરે રહેતાં, એક વખત દુકાનપર કુડા માપથી વેપાર કરતા તેને જોઈને તે એન્શ્યા કે મૂઢ ! આછા
' tion
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
(૩૦)
દાનાદિ પુણ્ય ફલ ઉપર– માપથી કેમ આપે છે અને અધિક માપથી કેમ લે છે? આ મુગ્ધ જનોને છેતરતાં પાપ શા માટે બાંધે છે ? કહ્યું છે કે
ત્વા ક્ષધું નૈ –ાળાનાં, દ્વિીપસ્કેવેવ પાથરે શ્રીઃ अवश्यमेकं त्ववशिष्यते तन् मालिन्यमुच्चैर्जनितं तयायत्" ॥१॥
અર્થ– પ્રદીપલેખાની જેમ લક્ષ્મી, નેહદશા અને ગુણને ક્ષય કરીને પલાયન કરી જાય છે. પરંતુ તેણે કરેલ મલિનતા તે એક અવશ્ય કાયમ જ રહે છે.”
માટે હે ભદ્ર ! ધન, દેહ, સ્વજન અને આયુષ્યની અસ્થિરતાને વિચાર કરી દુર્ગતિમાં નાખનાર અશુદ્ધ વ્યવહારનો ત્યાગ કર” ત્યારે વણિકપુત્ર બોલ્ય–શુદ્ધ વ્યવહાર સાચવવા જઈએ, તે લક્ષ્મી કયાંથી ? તથાપિ યથાશકિત તારૂં વચન પાળવાને વિચાર કરીશ ” વળી લુબ્ધ વણિકપુત્ર ચિંતવ્યું કેઆવો ઉપદેશ ચાલતાં હું આનું વચન પાળવાને સમર્થ નથી. અને આ શ્રાવકપુત્ર ઉપદેશ થકી અટકવાનું નથી. તે લેકે સાંભળીને કોઈવાર મારી દુકાનને ત્યાગ ન કરે, માટે પ્રભાતે એને કંઈ આપીને રવાના કરી દઉં” એમ ચિંતવીને તે સુતો. એવામાં તે રાત્રે ચેરેએ તેના ઘરમાં ખાતર પાડયું. તે જાણું નિરાશ, ખિન અને લજિત થઈ પોતાના કર્મવિપાકને નિંદતે ધર્મધન દેશાંતર ચાલ્યો ગયો અને અનુક્રમે તે મંગલપુરમાં આવ્યું. ત્યાં તેના પિતાના વણિકપુત્રે તેજ પ્રમાણે પિતાના ઘરે તેડી જઈને તેને સારો સત્કાર કર્યો. એકવાર તેની દુકાને સારી ચીજોમાં હલકી ચીજોનું મિશ્રણ જોઈ તાતની શિખામણ યાદ કરીને તેણે ઉપદેશ આપે–એટલે ત્યાં પણ તેજ પ્રમાણે જવાબ મળતાં તેજ રાત્રે અગ્નિથી તેનું ઘર બળી ગયું. તે જોઈ અધિક ખેદ માને ત્યાંથી નીકળી ગયે, અને અનુકમે તામલિતિ નગરી ત્યાં પણ તેજ પ્રમાણે વણિકપુત્રે ઘરે તેડી જઈને કેટ અત તેને સારે સત્કાર કર્યો. તે સુવર્ણ અને માણિકયને વેપાર કરતાં અજાણ લોકોને બેટા ભાવથી છેતરતે હતે. એટલે તેના અવિશ્વાસથી લોકોએ હાટપર બેઠેલા ધર્મધનને પૂછ્યું, ત્યારે તે સત્ય છે, અને પૂર્વ પ્રમાણે તેણે ઉપદેશ આપતાં વણિકપુત્રે પ્રથમવત્ ચિંતવ્યું, પરંતુ રત્નાદિકની પરીક્ષામાં તેને કુશળ જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ધર્મધનની કથા.
(૩૧) કઈવાર પિતાના ઘરની ચિત્રશાળામાં તે બેઠે હતો, ત્યારે વણિકપુત્રે તેને વેત રત્નાવલીહાર દેખાડીને તેની કીંમત પૂછી. ધમધને તેનું સવા લાખ મૂલ્ય બતાવ્યું. એટલે તે હારને એક પાત્રમાં મૂકીને કંઈ કામસર ઘરની અંદર ગયે, એવામાં ભિંતપરથી ચિત્રમયૂર ઉતરીને તે હાર ગળી ગયે અને પાછા ચિત્રસ્થ થઈ ગયે. તે જોઈને ધર્મધન ચિંતવવા લાગ્યો-- અહા ! કર્મના પ્રભાવથી આ ન સંભવે તેવું અહીં મારા પર આવી પડ્યું, કે જે ક્યાં જેવામાં કે સાંભળવામાં પણ નહિ આવ્યું હોય. કહ્યું છે કે
" यन्मनोरथगतेरगोचरो, यत्स्पृशन्ति न गिरः कवेरपि । स्वप्नवृत्तिरपि यत्र दुर्लभा, हेलयैव विदधाति तद्विधिः" ॥२॥
અર્થજે મનને અગોચર છે, જેને કવિની વાણી કલ્પી ન શકે અને જ્યાં સ્વપ્નવૃત્તિ પણ પહોંચી ન શકેદેવ તે લીલામાત્રમાં કરી બતાવે છે.”
અહા ! મારા કર્મવિપાકને ધિક્કાર છે, કે જેના વેગે સ્થાને સ્થાને આ નવાં નવાં દુ:ખે ઉપસ્થિત થાય છે. પિતાનું મરણ, ધનને નાશ, અધમ સીથી પરાભવ, માતાને વિયોગ, પરદેશમાં પરાભવ અને આ ચેરીનું કલંક માથે આવશે. હવે વણિકપુત્ર હાર માગશે ત્યારે તેને હું શું જવાબ આપીશ ? આવું અસંભવિત નજરે જોયા વિના કેણ માને ? માટે અહીંથી તરત નીકળી જાઉં. કારણ કે કલહ કરવામાં હું કાયર છું.’ એમ ધારીને તે ઘર અને નગરમાંથી પણ તરત બહાર નીકળી ગયો, અને અનુકમે તે દરિયા કિનારે આવ્યો. તે સિંહલદ્વીપ તરફ જનાર વહાણ જોઈને તેના માલિકની નોકરીથી તે તેમાં ચડી બેઠે. અને ધર્મ–કર્મના સંયેગથી તે સિંહલદ્વી પહોંચે. ત્યાં એક વ્યવહાર (વેપાર) જાણું–જોઈને તેના લાગે–
કે મારૂં અશુભ કર્મ હવે ખલાસ થી આવ્યું છે, કાર
માં આ વહાણ કુશલે અહી પહોચી આવ્યું. માટે હવે કે છેક ઉદ્યમથી વ્યવસાય કરું. કાલાદિક સામગ્રી મળતાં વૃક્ષે પણ ફળે છે. કારણ કે-- “અવ્યવસાયિનમાં , વૈવપરં પુરુષRપરિહીનYI
प्रमदा इव वृद्धपति, नेच्छत्यवगुहितुं लक्ष्मीः " ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩૨)
દાનાદિ પુણ્ય ફળ ઉપર– અથ–“ વ્યવસાય રહિત, આળસુ, દેવપર આધાર રાખનાર અને પુરુષાર્થ રહિત એવા પુરૂષને, વૃદ્ધ પતિને પ્રમદાની જેમ લક્ષ્મી ભેટવાને ઇચ્છતી નથી.' " सर्वकर्मसु सदैव देहिना, मुद्यमः परमबान्धवो मतः । यं विना हृदयवांछितान्यहो, नाप्नुवन्ति नियतं यदि क्षमाः "॥२॥
અર્થ–“સર્વ કર્મોમાં પ્રાણીઓને ઉદ્યમ એજ સદા પરમ બાંધવ સમાન છે, જેના વિના સમર્થજનો પણ મનવાંછિત પામી શક્તા નથી.”
એ પ્રમાણે ચિંતવી, વહાણવટી પાસેથી કંઈક પગાર લઈ, તેની રજાથી તે અલગ કેઈ ભાડુતી ઘરમાં રહ્યો, અને ત્યારથી ઓછી કીંમતના ફળાદિ તે વેચવા લાગ્યું. એટલે દેવગે હળવે હળવે તેણે ધન પેદા કર્યું. કેટલાક વખત પછી તેને વિચાર આવ્યો કે-- “મારા જીવિતને ધિક્કાર છે કે એક કાગની જેમ કુલકમને ત્યાગ કરીને માત્ર પોતાનું ઉદર ભરવામાંજ હું તારે છું.” પછી પિતાના વચનને યાદ કરી, પાત્રદાનની ઈચ્છાથી તે એક સાધમીને જમાડ્યા વિના પિતે કદિ જમતે નહિ. એ પ્રમાણે ધર્મના પ્રભાવથી, સબલ
વ્યવહાર અને બહારશુદ્ધિથી અનુકમે તેણે એક લક્ષ દ્રવ્ય પદા કર્યું કારણ કે-- " पुष्णाति धर्मो धनिनो धनौधैः पुष्णन्ति ते तं सततं धनेश्च । भाग्यं क्वचिद्धर्म धनेश्वराणां, मिथः स्फुरेत्पोषकपोप्यभावः" ॥१॥
અથ–- ધર્મ, ધનસમૂહથી ધનવંતોને પિવે છે, તવંતે તેને ધનથી સતત પિષે છે, કોઈવાર ધર્મીઓના ભાગ્યને લીધે પર પેષક-પષ્યભાવ કુરાયમાન થાય છે.' એકદા તે
– મારે મન પિદા કરવું. તે મોટા વેપાર ના વેપાર ઘર ની શકે. હું પરદેશીને વસ્તુ
ને વ્યાજે વધે, છે કઈ આપે તેમ નથી. તે હવે ફર” એમ ચિંતા ઉસ્તી તેને કોઈવાર પૂર્ણમુખ વણિકે કહ્યું– અહીં એક જ ભિલ નામે યક્ષનો મેટી પ્રતિમા છે. તે કોઈપણ કળાથી વણિકોને ઈચ્છિત ધન આપે છે. સંધ્યાએ તેની પૂજા કરીને માગતાં, પ્રભાતે તે આપે છે. પરંતુ કહ્યા પ્રમાણે વખતસર જે ધન પાછું આપતું નથી, તેને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ધર્મ ધનની કથા.
(૩૩) તરત મારી નાંખે છે. પ્રાયઃ જેની પાસેથી લઈ શકે, તેને જ તે ધન આપે છે. એ પ્રમાણે ધનને ઉપાય સાંભળતાં તે એક દિવસે યક્ષના મંદિરમાં જઈને સાંજે તેની વિધિથી પૂજા કરી. અને એકનું સેગણું કહીને તેણે ધન માગ્યું એટલે પ્રભાતે યક્ષના હાથમાંથી તેને એક કટી સોનામહોરની ગાંસડી મળી. યક્ષે આપેલ ધન જાણીને બીજા વેપારીઓ વિશ્વાસ પામીને તેને જે જોઈએ તે આપવા લાગ્યા. પછી તેણે મુક્તાફલ, મણિ, સુવર્ણ અને પરવાલા વગેરે વસ્તુઓનો માટે વેપાર ચલાવ્યું, તે વખતે પિતાના વચનને યાદ કરતાં બહુ લાભમાં પણ તેણે વ્યવહાર શુદ્ધિ ક્રી મૂકે નહી અને તેથી તેની ખ્યાતિ વધી પડી. એટલે જાણે કે અજાણુ બધા વ્યવહારીઓ નિઃશંક થઈને એક તેની સાથેજ મેટા મોટા વેપાર કરવા લાગ્યા. એ રીતે ધર્મ અને ન્યાયથી પ્રસિદ્ધિ પામતાં અને વેપાર કરતાં તે કળાએથી ચંદ્રમાની જેમ પ્રતિદિન ધનથી વધવા લાગ્યા.
એકદા ત્યાં તેણે ચિત્ય કરાવ્યું, અને તેમાં પૂજાદિ સામગ્રી સહિત જિનેશ્વરની પૂજા કરીને જ તે સાધમઓ સાથે ભેજન કરતો. સામગ્રીના અભાવે પણ ભક્તિથી ગુરૂના ગુણગાન કરતાં અને તેમણે ફરમાવેલ ધર્મ આરાધતાં તે શુદ્ધબુદ્ધિ નિશ્ચયશ્રાવક થયે-કારણ કે“સામમિા સમાવેવિ હું, વસો વિ મુદ્દે વિ ત૬ ૩ વિ
નરસ ન હાય ધર્મો, નિજીયો ના તં સ૮” + ? |
અર્થ-સામગ્રીના અભાવે, સંકાના સુખમાં કે કુસંગમાં પણ જે ધર્મને ન તજે, તે નિશ્ચય શ્રાવક જાણું.'
ધન કમાવતાં તે જેમ જેમ ધર્મને પિષતે ગયે, તેમ તેમ તે ધર્મ સ્પર્ધાથી તેને ધનસમૂહ વધારતે ગયે. એ પ્રમાણે વેપાર કરતાં દશ વર્ષમાં ત્યાં તેણે તાલીશ કેટી ધન લીલામાત્રથી પેદા કરી લીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
~~~•
• -
- - - -
-
-
(૩૪) દાનાદિ પુણ્ય ફળ ઉપર–
પછી એકદા તેણે યક્ષને પૂજીને વ્યાજ સહિત કોટિ દ્રવ્ય અર્પણ કર્યું. એટલે યક્ષે સંતુષ્ટ થઈને તે હાર અને બીજા સારા અલંકારે તેને લાવી આપ્યા. પછી અનુકમે બધાનું દેવું આપીને તેણે કીંમતી રત્નથી એક વેત રત્નાવલી હાર કરાવ્ય; ત્યારબાદ પિતે કરાવેલા ચિત્યમાં બહુ ધને મેટી પૂજા રચાવી, સાધર્મિકાને સત્કાર કરી પિતાના નેહી જનની રજા મેળવી, નકર ચાકરેને સારા દાનથી સંતુષ્ટ કરી, એગ્ય પરિવાર લઈ, સારી સારી વસ્તુએથી સાત વહાણ ભરી, સારા મુહૂર્તે સમુદ્રનું પૂજન કરીને તે પિતાના દેશ ભણી ચાલે અને કેટલેક દિવસે તે તામ્રલિમિ નગરીમાં આવી પહોંચ્યું. એટલે માણસને વહાણ પર મૂકી તેણે રાજાની આગળ આવીને મેટું ભંટણું ધર્યું. તેથી રાજાએ તેની જકાત મૂકીને સત્કાર કર્યો, તેને લીધે તે નગરમાં પ્રખ્યાત થયે. તેને કોઈ મેટે શ્રીમંત આવેલ સાંભળીને તે વણિકપુત્રને વિચાર થયે કે“મારા સ્વામીના પુત્રના નામથી એ કેણું માનીતું થયું છે?” એમ તે ચિંતવતું હતું, તેવામાં બંદીજનેના નાદથી ગવાતે અને અશ્વોના પદાઘાતથી પૃથ્વીને કંપાવતે તે ધર્મધન તેના ઘરે આવ્યું. એટલે “અહો ! આ તે તેજ ધમધન ઉંચી દશાને પામે છે!” એમ સમજીને વણિકસુત એકદમ તેની સામે આવ્યું. ત્યારે નામીચા અશ્વથી ઉતરીને ધમધને, પગે પડતા તેને ભેટીને તેનું બહુમાન કર્યું. પછી વણિકપુત્રે કહ્યું કે-“હે સ્વામીન ! તને આટલી બધી લક્ષ્મી કયાંથી મળી ગઈ?” તે બે -- • પિતાએ શિખવેલ ચાર પ્રકારના ધર્મથી. ” એટલે - અહ! તારું ભાગ્ય !” એમ પ્રશંસા કરતાં વણિકપુત્રે સ્નાન–ભેજનાદિકથી તેને અતિશય સત્કાર કર્યો. તે વખતે કંઈ કામ પ્રસંગે તેની સ્ત્રી ચિત્રશાલામાં ગઈ. તેણે ભિંતના ચિત્ર મયુ. ૨ના મુખમાં તે રત્નમાળા જે તે લઈને તે વૃત્તાંત કહેવા સાથે પતિને આપી એટલે તેણે વિસ્મય પામીને તે ગ્રહવ્યંતરનું કર્મ માની લીધું, અને વલ્લભાને કહ્યું કે- આ વાત કોઈને કહીશ નહિ” એમ તે મળવાથી ધમધનના ભાગ્યને વખાણુતાં તેણે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ધમધનની કથા.
(૩૫) છુપાવી રાખી. હવે તેના ગેરવથી રંજિત થઈ ધર્મધને ભેજના કરી, ચિત્રશાળામાં પલંગ પર બેસીને વણિકસુતને કહ્યું
હે મિત્ર! તને યાદ છે કે તે વખતે બંધુ ભાવથી તને પૂછયા વિના હું નિધન મૂળ ધનને માટે તારે રત્નાવલી હાર લઈને ચાલ્યા ગયે હતે. એના ગે મેં લક્ષમી પેદા કરી. માટે હવે એ લઈ લે.” એમ કહીને પોતે કરાવેલ રત્નમાલા તેને આપી. એટલે વણિકસુતે તે લઈ, બરાબર તપાસીને વિચાર કર્યો કે“અહે! આની તે કેઈ નવીન ઉત્તમતા કયાં જોવામાં કે સાંભળવામાં પણ આવી નથી. અત્યારે જ મારી પત્નીએ રત્નમાલા આપી. અને એણે તે કલંકના ભયથી આ પિતાને હાર આપે લાગે છે. હું એના પિતાનું દ્રવ્ય ખાઈને અધમ થઈ રહ્યો, અને આ તે બહુજ સદાચારી છે. અહિ ! પુરૂષત્વમાં પણ કેટલું અંતર ? અથવા તે
" सर्वोपकारो गुणदोषदृष्टय-दृष्टी परेषां न कदापि गर्वः । માથર્ચવાર શુદ્ધિહારીયાનામિતિ ઋક્ષણાનિ” III
અર્થ–“સર્વ તરફ ઉપકાર બુદ્ધિ, ગુણ દૃષ્ટિ, પરના દોષની ઉપેક્ષા, કોઇવાર ગર્વ નહિ, પિતાના ભાગ્યની શક્તિ અને વ્યવહાર શુદ્ધિ-એ મહા શયના ખાસ લક્ષણ છે.'
એમ ચિંતવને વણિક બે-“હે પ્રભો ! આ તે મારી નથી.” તે બે –ખરેખર ! આ તેની નકલજ કરાવી છે. તે વખતે તેને વેચીને લક્ષ્મી કમાવવા માટે મૂલ ધન કરવું પડયું.' ત્યારે વણિક બેલ્ય- પ્રભે! મને વૃથા શા માટે છેતરે છે? કારણ કે તે તે પ્રથમથીજ મારી પાસે છે. એમ કહી તેણે પિતાની માળા તેને બતાવી અને બીજી તેને પાછી સંપીને મયૂરનો વૃત્તાંત કહી બતાવ્યું. ત્યારે ધમધન બેલ્યા- હે ભદ્ર! તે વખતે મયૂરને ગળી જતે મેં જોયે, તે અસંભવિત ધારી, તે વાત ન કરતાં મેં મારી શુદ્ધિને માટે આ બીજી માળા કરાવી.' એટલે મોટું ભંટણું કરી, તેના પગે પડીને વણિક બે -“હે સ્વામિન !
આજથી તમારે હું દાસ છું. જે કામ હોય, તે ફરમાવે.” ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
દાનાદિ પુણ્ય ફળ ઉપર
ધર્મધને તેને સત્કાર કરી, તેને પ્રથમ પદે નીમીને ભેટશું લીધું. સજજને અવસરે તિરસ્કાર અને સત્કાર–એને સહન કરે છે. પછી વહાણમાંની વેચવાની બધી વસ્તુ તેણે શિખામણ સંભળાવીને તેને જ સુપ્રત કરી, અને સાથે લેવાની વસ્તુ તૈયાર રખાવી.
પછી એક દિવસે તે વસ્તુઓ ગાડામાં લઈ, વણિકની રજા માગી, સેવાને માટે મોકલેલ તેના પુત્ર સહિત તથા બીજા નાના મેટા પરિવાર સહિત ધર્મધન આગળ ચાલ્ય, અને લક્ષ્મીને વધારતે તે અનુક્રમે મંગલપુરમાં આવ્યું. ત્યાં યોગ્ય કૃત્ય કરી પ્રથમની જેમ વણિકપુત્રના ઘરે ગયે. એટલે તેણે પ્રથમ પ્રમાણે તેને સત્કાર કર્યો. તે વખતે વણિકે લીધેલ ગામમાં વૃષ્ટિના અભાવે પાક સુકાતે હતે. એવામાં તે જ દિવસે વરસાદ થયો. ત્યારે– આ જાણે રત્નવૃષ્ટિ થઈ. આ ખરેખર ! ભાગ્યવાન છે.” એમ ચિંતવતા તે વણિકે તેને મેટી ભેટ કરીને કહ્યું –“તારા તાતને પ્રથમથી સેવક છું અને હવેથી તારે દાસ થ.” એટલે ધર્મધને પ્રસન્નતાપૂર્વક સત્કાર કરીને તેને પૂર્વ સ્થાને સ્થાપે. ત્યાં તે શિક્ષા સાથે વેચવાની વસ્તુ આપતેના પુત્રની સાથે તે પાંડુવર્ધન નગરમાં આવ્યા ત્યાં પણ પ્રથમની માફક વણિકપુત્રે તેને આદરસત્કાર કર્યો, અને તેને અશ્વ બાંધવાને ખીલ ખેડવા જમીનને ખોદવા જતાં ત્યાં નિધાન પ્રગટ થયું, એટલે ધર્મધનના ભાગ્યને માનતાં તે નિધાન લઈ એને મેટી ભેટ કરીને તેણે દાસત્વ સ્વીકાર્યું. ધર્મધને તેનો સત્કાર કરીને પ્રથમના પદે સ્થાપે. એવામાં પોતાને દેશ પાસે હોવાથી માતાને મળવાની તેને અતિશય ઉત્કંઠા થઈ. તેણે ચિંતવ્યું કે–
તે વખતે લલાવતીએ નિધન થતાં મારે પરાભવ કર્યો. પરંતુ પ્રાણપ્રિયા અનંગવતીને વૃત્તાંત તે હું જાણતા જ નથી. તેણે તે વચનથી પણ લેશમાત્ર પ્રતિકૂલતા મને બતાવી નથી. મન, વચન અને કાયાને સનેહથી તે કઈવાર પણ ચુકી નથી. માટે અહીં રહીને જ કોઈની પાસે તેને વૃત્તાંત જાણીને તેના અનુસારે મળવા જતાં સકારાદિ કરીશ.” પછી તેને વૃત્તાંત જેવાને માટે તેણે પિતાના કલ્યાણ માત મિત્રને સમજણુ પાડી, લક્ષ ધન આપીને
તરત મોકલ્યા. તે ત્રિગર્ત દેશમાં, વિજ્યસ્થલ નગરમાં આવ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ધમધનની કથા.
(૩૭) અને ત્યાં લલાવતીના મકાન પાસે ભાડુતી ઘરમાં રહ્યો. આ વખતે ફાગણ માસમાં ખરી ગયેલ પત્રવાળા વન સમાન અને પુરૂષના ગમનાગમનથી રહિત એવું લલાવતીનું ઘર તેના જોવામાં આવ્યું. હવે અનંગવતીનું સ્વરૂપ જાણવાને તેની દાસી સાથે મિત્રાઈ કરીને એક વખત તેણે પૂછયું. એટલે તે બેલી–અહીં ધમધન કુમાર અનંગવતીને પ્રિયતમ હતું, તેણે બાર વરસમાં એને સેળ કટિ ધન આપ્યું. તે નિર્ધન થતાં લલાવતીના અપમાનથી ચાલ્યા ગયે. તેને ન જેવાથી અનંગવતી બહુ દુઃખી થાય છે. સ્નાન, ” વિલેપન તજીને આજ ત્રણ દિવસ થયા તેણે ભેજન નથી કર્યું. એટલે લેલાવતીએ વ્યાકુલ થઈને તેને બહુ રીતે સમજાવી, પણ જ્યારે તેનાથી તે ન સમજી, ત્યારે તેની સખીઓ તેને સમજાવવાને કહેવા લાગી—
હે મૂઢે ! તે નિર્ધનની ખાતર સંતાપ પામે છે, શું આપણા આચારને તું જાણતી નથી ? કારણ કે –
વયં વાળે હિંમતખિમનિ યૂનઃ પરિળતા–
वपीच्छामो वृद्धान् परिणयविधिस्तु स्थितिरियम् । त्वयारब्धं जन्म क्षपयितुममार्गेण किमिदं ?
ન નો ગોગે પુત્રિ ! વિપિ તાંછનમમૂત” | ૨
અર્થ–“હે પુત્રી ! આપણે તો બાયમાં બાળકને, તરુણવયે યુવાનોને અને પાછી વયે વૃદ્ધોને પણ ઇચ્છીએ, એજ અ પણ પરણવાની વિધિ અને સ્થિતિ. તે આ અમાર્ગે જન્મ ગુમાવવાને શું આદર્યું છે? આપણું ગેત્રમાં કોઇવાર સતી થવાનું લાંછન લાગ્યું જ નથી.'
જે કામે (વિકારે) શાસ્ત્ર તથા લેકમાં અર્થ (દ્રવ્ય) ને નાશ કરનાર ગયા છે, તેજ કામ સર્વ રીતે જેમાં સુલભ અને ઈશ્વાર્થ સાધક છે. વળી સર્વજનને પ્રિય, સ્વતંત્ર, સદા ઈદ્રિાના સુખરૂપ, નિષ્કલંક અને રાજાઓને માન્ય એવે વેશ્યાજન્મ ક્યાં ખરાબ છે? માટે મિષ્ટ આહાર અને યુવાને સાથે ભેગ ભેગવ. આવી સામગ્રી મળવી દુર્લભ છે. કદાગ્રહથી વૃથા દુ:ખી ન થા.”
એટલે ચોસઠ કળાઓમાં દક્ષ, વિવેકને લીધે શુદ્ધ દષ્ટિ, વિવિધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
-
-
*
*
*
(૮) દાનાદિ પુણ્ય ફળ ઉપરશાસ્ત્રોના અર્થ તથા તત્વને જાણનાર એવી અનંગવતી બેલી
હે સખીઓ ! હું તમારા કુલાચારના ગુણને જાણું છું, પણ તેનાથી મારે કાંઈ પ્રજન નથી. જે બંને લોકના હિતને હણે, તેવા કાર્યમાં કયે વિવેકી મન કરે? વળી પરતંત્રતાદિથી સ્ત્રીઓને જન્મ તે સદા નિંદનીયજ છે, તે મહાપાપને લીધે જ મળે, તે વેશ્યાઓના જન્મનું તે કહેવું જ શું ? જેના નામથી, દૃષ્ટિથી અને સંગતિથી પણ સજજને લજજા પામે છે અને જેને તજે છે, તે વેશ્યાને જન્મ દુનીયામાં શા કામને ? જેને બધા ભેગવે, જેના પ્રત્યે બધા ગમન કરે, જે અભિભાવના સ્થાનરૂપ અને સદા સ્વામી રહિત એવી વેશ્યા, તે ગધેડીની જેમ અત્યંત નિંદનીય છે. પાપી જાર પુરૂષ સાથે સર્વ અશુચિ રસને ઉપભેગા કરીને જે નિંદ્ય ગર્તા શુકરી (ખાડાની ભૂંડણ) ની જેમ સદા કામરૂપ પંકમાં સુવે છે. દુ:શીલતામાંજ એક સુખની બ્રાંતિને લીધે જાર પુરૂને પરાધીન એવી વેશ્યા, પાપોથી પિતાના ત્રણે જન્મને નિંદનીય કહી સમજાવે છે. મરણ પામી ઘેર નરકમાં વેશ્યા, અગ્નિમય પુરૂષના સંગમાદિકથી પોતાની દુશીલતાના પાપનું ફળ લાંબા વખત સુધી ભગવે છે, દુઃશીલ સ્ત્રી તિર્યંચમાં ગધેડી, ઉંટડી, ઘોડી, મૃગલી, ભુંડણુ અથવા બકરી થાય અને ભાર ઉપાડવાના ભારે દુ:ખને તે ભગવે. તેમ કરતાં કદાચ મનુષ્ય જન્મ પામે, તો પણ તે વંધ્યા, નિંદુ (જેના બાલક મુવેલા જમે તે) વિષ કન્યા, બાલરંડા, કુરંડા, દુર્ગધા અથવા દુર્ભગા થાય. તેમજ કુરૂપા, કટુ બેલી, મેનિના રેગવાળી, કઢ રેગ યુક્ત, હીન અંગવાળી, કળા કે આધાર રહિત, અને તે દુષ્કલા તથા અભિભવનું સ્થાન થાય. દુષ્ટા, અલ્પ આયુષ્યવાળી તથા પિતાના ઈષ્ટ પુત્રાદિથી વિયેગી,-એ રીતે સ્ત્રી દુઃશીલતાદિને લીધે દીર્ઘ દુઃખને ભેગવે છે, અશુચિ અંગની ઈચ્છાથી કામ નિંદનીય છે, પણ વેશ્યાના અશુચિ સંગધી આ લેકમાં અપવિત્રતા અને પરલેકમાં દુર્ગતિ મળે છે. હું કઈ કર્મથી નીચ કુળ-સમુદ્રમાં પડી છતાં હે સખીઓ શીલરૂપ નાવથી મરણત સુધી હું મારે
ઉહાર કરીશ. અને વળી હું જીવતાં જે પ્રિયતમ આવી જાય, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ધર્મધનની કથા.
(૩૯). કલંક સમજીશ. કારણકે મરણ વિના વિયેગી નેહી જનને સ્નેહ પરખાય નહિ. જે મરણ થાય, તે તે આવતાં પણ તેના સમાગમનું સુખ ન મળે, અને તેના વિરહમાં કષ્ટ થાય છે. અહા ! બહુ વિકલ્પોથી મારું મન દેલાયમાન થાય છે. ત્યારે સખીઓ વિચારવા લાગી કે–અહે! તાવથી તે આ કુલાંગના જ છે. કેઈ દુષ્ટ દૈવગે એ વેશ્યાના કુલમાં ઉત્પન્ન થઈ છે. માટે સતીવ્રતથી પ્રતિ. કૂલ વાણીમાત્રથી પણ એ મરણ પામશે. પતિ વિના સતીના પ્રાણ શા કામના ? કારણકે
મૃાં ન રોમેન, શોધનામિમન ૨ | मानेन च त्यजन् प्राणान्, धीरो नैव विचारयेत् " ॥ १ ॥
અર્થ “બહુ ક્રોધથી, સ્નેહ કે લેભથી, અભિભવ કે માનથી પ્રાણુને ત્યાગ કરતાં પણ ધીર પુરૂષ વિચાર કરતા નથી.'
વિશ્વમાં અદભુત ગુણવાન એવા ધર્મધન ઉપર એનો રાગ બંધાઈ ગયા છે. માટે સત્સંગના આશયવાળી એને કેઈ ઉપાયથી સમજાવવી.” એમ ધારીને સખીએ બોલી-“હે વત્સ! તું ખેદ ન પામ, હે મનસ્વિનિ ! તું ધન્ય છે કે અહે ! વેશ્યાના કુળમાં પણ સદાચારને ધારણ કરે છે. તારે અનુરાગ એગ્ય સ્થાને છે, તે સર્વ ગુણએ શ્રેષ્ઠ છે. અમે તારા પતિને ગમે ત્યાંથી શોધીને લઈ આવીશું, તું અત્યારે ભેજન કર. કારણ કે જીવતે મનુષ્ય કલ્યાણ જુએ, બંને લેકના હિત સાધે અને પ્રિય સમાગમને પણ પામે. માટે ક્ષુધાથી વૃથા મર નહિ. જ્યાં સુધી તે તને મળે નહિ, ત્યાં સુધી પ્રાણેને ધારણ કરતી તે પતિવ્રતાના આચારને આચર.” ત્યારે અનંગવતી બેલી–“જે માતા વિદ્ધ નહીં કરે, તે એ પ્રમાણે કરીશ.” એટલે સખીઓ બેલી-અમે એ બાબતમાં તારે પક્ષ કરીશું.” તે બલી- ભલે, તે એમ કરીશ.”
ત્યારપછી તેઓ લલાવતી પાસે આવીને ઉપાલંભ પૂર્વક કહેવા લાગી-બાર વરસમાં જેણે તને સેળ કેટી ધન આપ્યું મૂઢે ! તે જંગમ કલ્પવૃક્ષને તે કેમ કહાડી મૂક ? અને કલ્પલતા
સમાન પોતાની પુત્રીને પણ શા માટે મરણ પથારીએ પહોંચાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
(૪૦)
દાનાદિ પુણ્ય ફળ ઉપર
>
'
છે ? જે એને જીવતી રાખવી હાય તા પ્રતિબંધ ન કર. ' ત્યારે તે પશ્ચાત્તાપ કરતી ખેલી– તમે જે કહેા, તે મારે પ્રમાણુ છે. ’ પછી ધર્મ ધનની તેમણે તપાસ કરતાં પણ કયાં મળ્યો નહીં. તેની માતાને પૂછતાં, દ્વારપાલ પાસેથી જાણવામાં આવેલ સમાચાર મ્હી સંભળાવ્યા. તે ખખર સાંભળી અનગવતી ભોરના સગમની આશાથી માનદ પામી, અને પ્રાણ રક્ષાને માટે લેાજન કરીને તેણે લેાલાવતીને કહ્યું— હે માતા ! હું તારી આજ્ઞાથી સાસુ પાસે જઈને રહું છું. ” ત્યારે ખીજે કાંઈ ઇલાજ ન હેાવાથી લેાલાવતીએ તે કબુલ રાખ્યું. પછી અન ગવતી દાસી મારફતે પોતાના વૃત્તાંત જણાવીને તેની અનુજ્ઞા મળતાં તે શ્રીદેવી પાસે ગઇ. ત્યાં તેના પગે પડીને ખેલી કે—' હું તારી અનુચર વધુ છું. તારી સેવામાં સદા તત્પર રહીને પતિવ્રતાના આચારને ધારણું કરીશ. તારા પુત્ર એટલે મારા પતિએ મને બહુ ધન આપ્યું છે. માટે હું દાસીની સાથે પેાતાના ઘરે આવીને તમે સુખે રહેા. ત્યાં દીન જનને દાન આપવાના પુણ્યાથી મારા પતિનુ આગમન થતાં આપણાં બધાં મનારથ સિદ્ધ થશે. ’ ત્યારે શ્રીદેવી ચિતવવા લાગી— અહા ! મારા પુત્રના અનુરાગ તા ચેાગ્ય સ્થાને હતા. મહા ! આચારથી તે। આ બધી કુલીન કાંતા કરતાં ચડીઆતી છે. પ્રાય: સમાન કુલ અને શીલ હાય, ત્યાં પ્રીતિ થાય એ સત્ય છે. ચંદ્ર અને રાણિીની જેમ આ યાગ કે।ને સ ંમત ન હાય ? માટે આ વિનીત અને સુભગા સતીની મારે અવગણુના ન કરવી. પુત્ર દેનની માફ્ક એનુ દર્શોન મારે સદા સુખકારી છે. એના માંગલિક આગમનથી પુત્રનુ આગમન સમજું છું’ એમ ધારીને શ્રીદેવી ખાલી— હે વત્સે ! તુ સદા મારે પ્રમાણુ છે. આથી અનંગવતી બહુ માન પામીને તેની સેવા કરતી ત્યાં રહી, અને ગુપ્ત રીતે પોતાનુ ધન લાવીને તેને બહુ આપવા લાગી. એટલે તે ધનથી. શ્રીદેવી પોતાના પ્રથમના ઘરમાં આવીને રહી, ત્યાં દાનાદિ કરતાં અને સુખે રહેવા લાગી.
"
>
હવે પતિના વિયેાગમાં અન`ગવતી પતિવ્રતાના આચારને ધારણ કરતી, શ્વેત વસ્ર પહેરી, શરીર સંસ્કારને તજતી, પુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ધમ ધનની કથા.
(૧) સાથે આલાપ ન કરતી અને એકાંતમાં વિશેષથી તજતી, નખ, ક્રુત, શિરકેશના સંસ્કાર અને આભરણાદિને પરિહરતી, પૂર્વ ક્રીડાનું સ્મરણ, કામકથા, હીંચકાની રમત, પુરૂષના ગાયન સાંભળવાનુ નાટક, નર–તિ ચના સભાગનુ જોવુ, શય્યા, તાંબુલ, દહીં વિગેરેના ઉપસેગ, પરગૃહે જવાનું, પેાતાના ઘરમાં પુરૂષના પ્રવેશ, પેાતે એકલા ઘરથી બહાર નીકળવું, દુરાચારી લલનાઓના સંગ, દર્પણ જોવુ, ઉપાનહ પહેરવાં,—એ વિગેરેના ત્યાગ કરીને તે નિરંતર દેવ, ગુરૂની ઉપાસનામાં તત્પર રહેવા લાગી. પરમામાને ચેાગિનીની જેમ પતિનુ જ ધ્યાન કરતી અને તેની કુશલતા માટે તે આદરપૂર્વક કુલદેવીને પૂજવા લાગી. શાંતિકાદિ કર્મ કરતાં તે મા દેવીઓને પૂજતી અને પ્રભાવિક દેવતાઓની માનતા કરતી. કાક શબ્દાદિ શત્રુનાને તે નિત્ય જોતી અને મુસાફા પાસે તેના સમાચાર પૂછાવતી, સારસાદિના જોડલાં આળેખી તે પતિને નિહાળતી, સાસુ પાસે ભૂમિપર સુતી અને પતિના નામથી જાગ્રત થતી, પતિને મળવાની આશાથીજ માત્ર જીવિતને ધારણ કરતી અને તેના ગુણગ્રહણની કથાથી તે વખત વિતાવતી હતી.
""
."
દાસીના મુખથી આ પ્રમાણે સાંભળતાં વિસ્મય અને આનંદ પામીને કલ્યાણુ મૂર્ત્તિને તર્ક થયે કે— કુલ વિના આ શીલ શી રીતે ? સ્નેહ કે ગુણાનુરાગથી આ પેાતાના ઇષ્ટ પતિને તજતી નથી, છતાં પતિ વિના પણ તરૂણાવસ્થામાં તેણીનુ શીલ આશ્ચય ઉપજાવે છે. કહ્યુ છે કે—
" किं चित्रं यदि दंडनीतिनिपुणो राजा भवेद्धार्मिकः, किं चित्रं यदि वेदशास्त्रविदुरो विप्रो भवेत्सत्क्रियः ! तच्चित्रं यदि रुपयौवनवती साध्वी भवेत्कामिनी तच्चित्रं यदि निर्धनोऽपि कुरुते पापं पुमान्नापदि
અ - દંડનીતિમાં નિપુણ રાજા ધાર્મિક હોય, વેદશાસ્ત્રમાં કરાળ બ્રાહ્મણુ સક્રિયાવાન હોય તેમાં પણ
શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
99
॥ ૧ ॥
તેમાં શુ આશ્ચય ?આશ્ચર્ય ! જો રૂપ
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
(૪)
દાનાદિ પુણ્ય ફલ ઉપર અને યોવનવતી કામિની સાધી (સતી) હોય તે આશ્ચર્ય અને પુરૂષ નિધન છતાં જે આપદામાં પાપ ન કરે, તે મોટામાં મેટું આશ્ચર્ય.'
માટે હવે તે અન્ય ઉપાયથી “ હું જાતે તેણીના શીલની પરીક્ષા કરીશ.” એમ ધારીને તેણે શ્રીદેવીના ઘરની નજદીક કયાંક નિવાસ કર્યો. હવે કઈવાર કંઈ ઉપાયથી અનંગવતીને જોતાં તે તરત કામવશ થયે અને ધર્મ વિચારને ત્યાગ કરીને ચિંતવવા લાગ્યા–“અહો! એણુના પતિના પુણ્યથી આ અનંગવતીને અહીં બનાવીને એના રૂપના ફોતરાં સમાન દેવીઓ બનાવીને વિધાતાએ દેવાને છેતર્યા છે. જે એકવાર પણ એની સાથે ભેગ ભેગવું, તે મારે જન્મ સફળ છે, નહિ તે મરી જવું તે સારું છે. એમ ધારીને ગીતકળામાં કુશળ એવા તેણે કામને જગાડવામાં ઔષધ સમાન એવું સંગીત શરૂ કર્યું, આ સુંદર સંગીત તે હમેશાં સાંભળવા લાગી. વળી વચવચમાં કાંઈ પ્રસંગ કહાડીને તેના ઘરે આવતાં તે અનેક સંસ્કારપૂર્વક પિતાનું રૂપ તેને બતાવતા હતા. એમ કરતાં અનંગવતીને પોતાને વશ થયેલ માનીને તેણે દાસી મારફતે પિતાના મનને ઈરાદો જણાવ્યું. એટલે તેણીએ તે દાસીને અને તેને તિરસ્કાર કર્યો. એમ બહુવાર થયાં છતાં તેણે એક ચાલાક પરિત્રાફિકને ધનથી ભાવીને તેણીની પાસે મેકલી. તે ત્યાં જઈને અનંગવતીને કહેવા લાગી—“કુલીન સ્ત્રીઓને પણું એક પતિ ગયા પછી બીજે કરતાં દોષ લાગતું નથી, તે તું વેશ્યાપુત્રીને શે દેશ છે? વળી લોકિકશાસ્ત્રમાં કહ્યું છે કે
" पत्यौ प्रवनिते क्लीवे, प्रनष्टे पतिते मृते । પંચસ્વાપણું નારી, પતિચો વિધીય ” .
અથ–પતિ દીક્ષા લઈ જાય, નપુંસક થઈ જાય, ભાગી જાય, આચારહીન થઈ જાય અથવા મરણ પામે–એ પાચ આપદાઓમાં સ્ત્રીઓ અન્ય પતિ કરી શકે છે. •
માટે કામદેવ સમાન રૂપવાન એ પુરૂષની તું અવગણના ન કર. એ યુવાનની સાથે ભાગ્યવિના એકવાર પણ સંભેગન મળે. એટલે શિક્ષા વિના તેને દુર્વાર સમજીને અનંગવતી બેલી-“હે ભો! શીલ
ના ભંગથી સ્ત્રીઓ નરકમાં અગ્નિના દુઃખ પામે છે.” કહ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ધર્મધનની કથા. દિધુત્વવાદી, અપી૩ વરેં બલુદા નિયંતર વિ વીડુિં, વિકીમ પીટાઇ પરોપ” | I -
અથ– શીલનું ખંડન કરનારા મનુષ્યો પરભવમાં દરિદ્રતા, દુઃખ, વ્યાધિ, કુરૂપતા. અને નરકના અગણિત દુઃખ પામીને સંતપ્ત થાય છે.”
તે પણ જ્યારે તેનો ઘણે લોભ છે તે અકાર્ય કામ કરવું પડશે; કારણ કે સ્નેહ વિના એઠું અન્ન કણ ખાય? માટે જે પચાશ હજાર સોનામહોર અગાઉથી તે મેકલે, તે પાંચમે દિ. વસે ભલે આવે. અહીં આવનાર તેટલીજ સોનામહોર આપે છે.” એટલે તે બધું કબુલ કરી, તે પરિત્રાજિકાએ પેલા કામુકને જઈને કહ્યું. ત્યારે તેણે પણ તરત ખુશી થઈને તે પ્રમાણે તેણીનાજ - સ્તક સેનામહોર મોકલી આપી. હવે ચાર દિવસ કામાત્ત થઈ, મહાકટે ગાળી, પાંચમે દિવસે તે એગ્ય સામગ્રી લઈને રાત્રે તેણીના ઘરે ગયે.
એવામાં અનંગવતીએ સાસુને તે વાત સમજાવી તેની અનુમતી લઈને ઘરની અંદર પોતાના વિશ્વાસુ માણસ પાસે ખાડે ખેડાવ્યા. તેના પર કાચા તાંતણે વણેલ પલંગ વસ્ત્રથી આચ્છાદિત કરીને તે ચતુરા પિતે ઘરના દ્વાર આગળ ઉભી રહી, અને તે કલ્યાણમૂર્તિ આવતાં યોગ્ય સરભરા કરી, પ્રસન્ન થયેલા તેની પાસેથી મનમાનતું ધન લઈને તેણીએ તેને તે પલંગ બતા: એટલે તેના રૂપને જોતાં અત્યંત હર્ષ પામેલે તે પલંગ પર બેઠે. કારણકે કામાતુરને સારાસાર વિચાર ન હેય. એવામાં આ શું આ શું ? ” એમ બેલતે તે કુવામાં પડયે. કામી, સ્ત્રીમાં રક્ત થઈને અધ:પતિત થાય છે. ત્યાં ત્રણ દિવસ સુધી સુધા–તૃષાથી પીડાતાં તેની અનંગવતીએ ઉપેક્ષા કરી. કામ જવરની એજ, ચિકિત્સા છે. પછી ચોથે દિવસે તેણીએ દાસીઓ મારફતે, નિર્બળ બનેલા તેને બહાર કઢાવી બંધનમાં રાખીને જળપાનાદિકથી સ્વસ્થ કર્યો, અને તેના લલાટપર–“આ ધમધનને દાસ છે ” એમ અગ્નિએ તપેલ સળીવતી વર્ણવલી લખાવી, ત્યારબાદ અનંગવતીએ તેને કહ્યું- “હે ભદ્ર! પરસ્ત્રીના સંગની ઈચ્છાથી અહીં પણ તું દુ:ખ પામ્યો અને પરભવે નરકે જવું પડશે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
(૪)
દાનાદિ પુષ્કાળ ઉપર—
એ પાપથી તું નિવૃત્ત થા, નહિ તેા રાજાને સુપ્રત કરીશ ’ એટલે મનને નિવૃત્ત કરી. પશ્ચાત્તાપ કરતાં તે ખા હૈ ધન્યા ! તું સાચી સતી છે. હું હવે એ પાપમાં કદી નહીં પડું. હે ભ્રાતૃ પત્ની ! તું મને મુક્ત કર. હું ધર્મધનના મિત્ર છું. મુક્ત થતાં હું તારા પતિને પાંડુવન નગરથી તેડી આવીશ. કામ પ્રસ ંગે અત્રે આવતાં મિત્રદ્રોહના પાપનું મૂળ મને મળ્યું તે સાંભળતાં અનિર્વાચ્ય આનંદ પામતી અન’ગવતી તેને છેડાવીને ખેલીજો એમ હાય તેા હે દેવર ! મારા અપરાધ ક્ષમા કરજે' પછી તેને ભાજન કરાવી, તેના મુખથી પતિની પ્રવૃત્તિ ( ખખર ) સાંભળી, શ્રી દેવીને નિવેદન કરીને તે અતિશય હર્ષ પામી. એ રીતે હર્ષ ના કાલાહુલ જેટલામાં તેના ઘરમાં પ્રસર્યાં, તેટલામાં શરમના ભયને લીધે કલ્યાણમૂર્ત્તિ તરત બ્હાર નીકળી ગયા, અને તેણીના ગુણુ વખાણતા તે અનુક્રમે પાંડુવર્ધન નગરમાં આવ્યા. ત્યાં ધર્મ ધનને પ્રણામ કરતાં તે તેને ભેટી પડયા, અને આવ્યેા કે— હું બધા ! ૮ બહુ વખત જતાં કેમ આવ્યા ? દુ`લ કેમ થઇ ગયા છે ? અને શિરવસ્ત્રથી લલાટના મ ભાગને કેમ ઢાંકી દીધેા છે ? એટલે કલ્યાણમૂર્તિએ જરા હસીને બધે વૃત્તાંત કહી બતાવ્યા, તે સાંભળતાં ધર્મ ધન હુ અને માનદમાં મગ્ન થઇ ગયા. કરેલ માતા અને પત્નીના વિયાગ દુ:ખને સાંભળતાં તથા પ્રિયાના ચરિત્રના વારંવાર વખાણ કરતાં તેણે તેમને સત્વર સુખ ઉપજીવવાની ઇચ્છ. કરી. પછી તે વણિકની રજા લઇ, તેના પુત્ર સાથે ખેતાલીશ કોટી ધન લઇ, મહાસાથના પરિવારથી તે ચાલ્યા અને ખ્યાતિ પામતાં અનુક્રમે વિજયસ્થલ નગરમાં આવ્યેા. એટલે તેને આવેલ જાણી તેના સ્વજના રાજાપાસે તેની હકિકત નિવેદન કરોને હાથી, છત્રાદિ માગી લાવ્યા. પછી તેને હાથીપર બેસારી, માથે છત્ર ધરાવી, વારાંગનાઓ જેને ચામર ઢાળી રહી છે, ચાતરક્ વાત્રાના નાદ સાથે પગલે પગલે યાચકેાને દાન આપતા, જેને બધા લેાકેા નેઇ અને પ્રશંસા કરી રહ્યા છે, અને જેણે ઇંદ્રની ઘેાલાને ધારણ કરેલ છે એવા ધર્મ ધનને દેવ-ગુરૂને નમસ્કાર પૂર્વ ક પેાતાના નગર અને ઘરમાં તેમણે પ્રવેશ કરાવ્યેા. ત્યાં માતાના પગે પડતાં તેને જે આનંદ થયા, તે તેનું હૃદયજ જાણે. અને
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
* * * * .
.
- - -
- - -
-
-
- -
ધર્મધનની કથા.
(૫) પુત્રને ભેટી સેંકડે આશીર્વાદ આપતાં માતાને જે સુખ થયું તે પણ તેજ જાણું શકે. પછી દાન, માનાદિકથી બાંધને
સ્વજનેને, નગર જન તથા વાચકોને યથાયેગ્ય સંતોષીને તેણે વિસર્જન કર્યો, અને સ્વજનોએ આપેલ ભેટણ માતાને ભક્તિથી સમર્પણ કરીને મળવાની અતિ ઉત્કંઠાથી તે અનંગવતીના અંતર્મુહમાં ગયે. ત્યાં હિમથી સોસાઈ ગયેલ પદ્મિની, ગ્રીષ્મથી સુકાઈ ગયેલ વેલડી, અને સૂર્યથી વ્યાકુલ થયેલ ચંદ્રલેખાની જેમ કૃશ થઈ ગયેલ એવી પિતાની પ્રિયાને તેણે જોઈ, અને પોતે કરેલ વિયેગથી તેની એ દશા વિચારતાં અને તેના આચારને જોતાં તે એકી સાથે ખેદ અને આનંદ પાપે. નેહામૃતની ધારા વરસાવતા કટાક્ષેથી તાપ શમાવતી, કાદંબિની (મેઘપંક્તિ ) ને જોતાં જેમ મયૂર પ્રમેદ પામે, તેમ તેને જોઈને તે પરમ પ્રમોદ પાયે, અને ચંદ્રને જોતાં જેમ ચકેરી, અને મેઘને જોતાં જેમ મયૂરી સુખ પામે, તેમ લંચનને અમૃતના સિંચન સમાન તેને જોતાં તે આનંદથી એકદમ ઉભી થઈ. અને--અહો ! મારાં પાપ દૂર થયાં, પુણ્ય જાગ્યાં, અને માનતાઓથી પૂજેલા દેવતાએ આજે સંતુષ્ટ થયા, કે હજારે મને રથ કરતાં પ્રાણપતિના દર્શન થયાં. હે નાથ ! આ દાસીને હજી યાદ કરે છે, એજ મારાં અહેભાગ્ય !” એમ બેલતી તરત પાસે આવીને નેત્રના ઉષ્ણ જળથી હુવરાવતી અનંગવતી તેના પગે પડી. “હે પ્રભે ! એક તમારે આશરે રહેલ, પ્રેમાળ અને નિરપરાધી એવી મને તમે કેમ તજી દીધી ? સેળ કટિથી ઉત્પન્ન કરેલ સુખને તમે અચાનક કેમ છેદી નાખ્યું ? તમારા વિયેગથી ઉત્પન્ન થયેલ દુઃખ મારા હૃદયમાં સાથે વસતાં છતાં તમે કેમ જાણી ન શકયા ? તમે દર દેશમાં ગયા છતાં મારા હૃદયમાં સદા સ્થિર થઈને જ રહ્યા છે. બહારથી મારા હૃદયને આલિંગનાં પૂર્વે જે તમે અચિંત્ય સુખ ઉપજયું, હે પ્રિય! તે કરતાં સેગણું દુ:ખ પ્રવાસથી તમે મને શા માટે અમું ?” એ પ્રમાણે ગદગદાલાપથી બોલતી અનંગવતીને બંને હાથવતી ઉભી કરી, વારંવાર મુખમાં ચુંબન કરતાં તેણે આલિંગન કર્યું. અને લાંબા વખતથી સંસ્કાર ન પામેલ અંગને નેત્રજળથી બ્લેવરાવતાં અને તેણીના વિયેગાગ્નિના તપને શમાવતાં ધમધન બોલે-“હે પ્રિયા! ખેદ ન કર. તારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
(*)
દાનાદિ પુણ્ય ફળ ઉપર~~
·
માતાની પ્રતિકૂળતાથી તારા આચાર અને સ્નેહની પરીક્ષા ન કરતાં તે વખતે હું પરદેશમાં ચાહ્યા ગયા. હું સુભગે ! એ મારા અપરાધ ક્ષમા કર. હે ગુણસુંદરી ! હવે પછી તેવું કદી નહીં કરૂ . અત્યારે મને બહુ પસ્તાવા થાય છે.’ એટલે ભત્તરના આવેદઢ અને સ્વાભાવિક સ્નેહ જાણીને મહા આનંદથી લાચનને વિકસાવતાં તે બેલી--- હું પ્રિયતમ ! જો એ વાત સત્ય હાય તે સ્ત્રીઓમાં હું' પરમ ભાગ્યવતી થઇ. તમે શાક ન કરે.. અહી` મારા કર્મ ના જ અપરાધ છે. અને વળી વિયેાગાગ્નિથી મળ્યા છતાં હું અમૃતની મૂર્ત્તિ સમાન અને હૃદયમાં વસતા એવા તમારે લીધેજ આજ સુધી જીવતી રહી શકી છું; ઇત્યાદિ આલાપ-અમૃતનું પરસ્પર પાન કરતાં ધધને પેાતાની મનેાવૃત્તિ સમાન નિર્મલ એવી રત્નાવલી માલા તેણીના ગળામાં નાખી. આ ભોરના પ્રસાદથી જાણે રાજ્ય પામી હોય તેમ તે સંતુષ્ટ થઇ. પછી પિરવારાદિકને સ ંતેષ પમાડીને તેણે સ્નાનાદિક કર્યું. ત્યારખાનૢ ભેટણાથી રાજાને સ ંતુષ્ટ કરતાં તેનાથી સત્કાર પામતાં તેણે ચૈત્યેામાં અષ્ટાન્તિક મહાત્સવ કર્યા અને સાધુઓને વાંદ્યા. ત્યાર પછી નવા નવા વિચિત્ર વધામણાથી ઓચ્છવ કરતાં તેણે દાન અને સન્માન પૂર્વક કેટલાક દિવસે વ્યતીત કર્યો.
એક દિવસે સસરાના ઘરે જઇને સારા દિવસે તે પેાતાની કુલપની પ્રિયદર્શીનાને બહુ માન સાથે તેડી આવ્યા, અને અનંગવતીની જેમ વસ્ત્ર–અલ કારાદિથી તે સતીના સત્કાર કરીને સંતુષ્ટ કરી. તે વખતે તે અને રમણીઓએ પતિના આદેશથી સ્નાનાદિ અંગસંસ્કાર અને અનુક્રમે મિષ્ટ ભેાજન કર્યું. હવે રતિ અને પ્રીતિ સમાન તે બંને યુવતીએ સાથે તે કામદેવની જેમ સર્વ પ્રકારની ઇચ્છાનુસારે વિષય સુખ ભોગવવા લાગ્યા. એવામાં તે વણિક પુત્ર પાસેથી આવેલ અને વેપાર કરતાં ઉપાર્જન થયેલ દ્રવ્ય, તેના ઘરમાં પચાશ કેાટી એકત્ર થયું. એટલે રાજાથી રક સુધી પ્રસિદ્ધિ અને પ્રશંસા પામતાં અનુક્રમે ત્રણ વર્ગ સાધતાં તેણે ઘણા કાલ નિમન કર્યો. તેણે ઘણાં ચૈત્યા કરાવ્યાં, સાધુએ તથા શ્રી સ`ધની નિરંતર પૂજા કરી, દીન જનાને દાન આપ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ધધનની કથા.
( ૪૭ )
બીજા' પણ પુણ્યના કામ કર્યાં. પ્રિયદર્શનાને અનુક્રમે ગુણવત પુત્રા થયા. તે કળા, રૂપ, લાવણ્ય અને ભાગવત થયા. સાત ક્ષેત્રામાં ધન વાપરતાં અને ઉત્તમ શ્રાવકધમ પાળતાં શ્રી દેવી અવસરે સમાધિથી મરણ પામીને દેવલાકે ગઇ.
એકદા તે નગરના ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા. એટલે તેમને વંદન કરવા રાજાની સાથે ધર્મ ધન પેાતાના પરિવાર સહિત ત્યાં ગયેા. તેમને વંદન કરીને સુરાસુર તથા મનુષ્યા યથાસ્થાને બેઠા, એટલે ભગવાન ધર્મ કહેવા લાગ્યા—
“ હું ભળ્યે ! આ લેાક અને પરલેાકમાં સર્વ દુ:ખને હરનાર સર્વ પ્રકારના મનેાવાંછિત સુખ આપનાર, સદા પાતાના ઘરે, વન કે સમુદ્રમાં સહાય કરનાર એવા જૈનધર્મનુ પેાતાના હિતને માટે આરાધન કરેા. જેમ જળ મેલને તથા અમૃત સર્વ રોગોને હણે છે, તેમ ધર્મ, સમસ્ત પાપ સમૂહ અને વિઘ્નાને હણે છે. કલ્પવૃક્ષ જેમ સમસ્ત ફળ આપે છે, તેમ જૈનધર્મ બધાં સુખ આપે છે. તે ભાવથી, અત્યંત ઉગ્રસને લીધે રસાયનની જેમ આજ લવમાં સત્વર ઈષ્ટ લદાયક થાય છે અને ભાવ વિના તે ઔષધવૃક્ષ સમાન અથવા વિષવૃક્ષની જેમ અધમ પણ લાંએ કાળે ફળે છે. લક્ષ્મી, સ્વજના અને શરીર ક્ષણભંગુર તથા રક્ષણ કરવાને અસમર્થ સમજીને માક્ષલક્ષ્મીના જામીન સમાન એવા જિનધર્મનુ ધન કરવું. ” એ પ્રમાણે સાંભળીને ધર્મધને પૂછ્યું કે પ્રભુ ! વિઘ્નસહિત સુખસ પદ્મા મને કયા કર્મ થી પ્રાપ્ત થઈ ? આ અનંગવતી સતી હીન કુલમાં શાથી જન્મ પામી ? અને અમારે પરસ્પર દેઢ સ્નેહ શાથી થયા ? ' ત્યારે કેવલી ખેલ્યા— “ તમારા પૂર્વભવ કહુ છુ, તે સાંભળેા. કરેલાં કર્મો જરૂર ફળેજ છે.
આરા
હું
"
.
"
C આ ત્રિગ દેશમાં, આજ નગરની નજદીક શાલિશીષ નામના ગામમાં સુમિત્ર નામે કુલપુત્ર હતા. ભદ્ર પ્રકૃતિવાળા અને સામાન્ય ગુણાને ધારણ કરતા એવા તેની તેવીજ નાગિલા નામે પતિવ્રતા પત્ની હતી. મધ્યમ ભાવથી દાનાદિ કરતાં, બહુ કાલ સુખપૂર્વક વ્યતીત થતાં એકવાર કાઇ ઓચ્છવમાં તેણે ઘરે ખીરજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
દાનાદિ
*
(82)
પુણ્ય ફળ ઉપર
રાંધી. પતિ જમવા બેઠા, પત્નીએ ભેાજન પીરસ્યું અને તેણે હજી ખાવા ન માંડયુ, તેવામાં તેના ભાગ્યયેાગે વિજયસ્થલ નગરથી માસખમણુને પારણે એક મુનિ તેના ઘરે આવ્યા. તેમને જોત" શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેણે અર્ધ પરમાન્ન આપ્યું અને તે શુદ્ધ સમજીને મુનિએ લીધું. હવે સ્માશિષદઇને મુનિ જેવામાં જાય છે, તેવામાં તને વિચાર થયા કે એ અલ્પ પરમાન્ન ખીજા ખરામ અન્નથી મિશ્ર થતાં નષ્ટ થશે. ’ એમ ધારી તેણે પત્નીને આદેશ કર્યા, એટલે તે હર્ષ પામી, મુનિને આમત્રીને શ્રદ્ધા વિના ભાજનમાંથી મુનિને તેણે બહુ પરમાન્ન આપ્યું, અને મુનિના શરીરે મેલો જોઇને જરા જુગુપ્સા કરી. તે શુદ્ધ દાનથી તેમણે મનુષ્ય સંબંધી ભાગકમ ઉપાર્જન કર્યુ ત્યારથી દાનની અનુમેદના કરવાથી કઇંક ભાગાદિ વધ્યા, કારણ કે અનુમાદના સમિતિ ઉપજાવે છે. એકદા મંત્રાદિ જાણનાર કાષ્ઠ પરિત્રાજક આળ્યે, તે માસના અંતે પ્રથમ ઘરથી મેળવેલ ભિક્ષાથી ભાજન કરતા. તેના તપોયાગ અને મત્રાદિકથી રજિત થયેલ સુમિત્ર માસખમણુના પારણે તેને નિમ ંત્રીને ભક્તિથી ભાજન કરાવ્યું. તેના સંસર્ગ અને ઉપદેશાદિથી કઇક મિથ્યાત્વને પામેલા તે દંપતીએ જિનશાસનની અવજ્ઞા કરી. હવે કાઇવાર ભુવનાનંદ રાજિષ ત્યાં ઉદ્યાનમાં રહી તપસ્યા કરતાં, દેહમાં પણ મમતા રહિત થઈને તેણે અભિગ્રહ લીધા કે—
• પગે એ ઘેાડા આંધેલા હાય, દેશાંતરથી આવેલ હાય, જેનુ શીર ધુળથી બ્યાસ હાય, થાકી ગયા હૈાય, ત્રીજે પહેા૨ે બધ થયેલા પોતાના ગૃહદ્વાર માગળ ક્ષુધાતુર થઈને અશ્વના પર્યાણપર બેઠા હાય, હાથમાં રહેલ શુકને ખેલાવતા હાય-એવા કાઇ પુરૂષ, જો અવજ્ઞાપૂર્વક મને સિંહુંકેસરી માદક આપશે, ત્યારેજ મારે પારણું કરવું, નહિ તે મારે તપાવૃદ્ધિ થાએ, ’હવે ગાચરી ફરતા તે મુનિ એકવાર દેશાંતર જતા સુમિત્રના ઘરે ગયા. એટલે " તેણે પોતાની પત્નીના હાથે આદરપૂર્વક તેને ભિક્ષા અપાવી, પરંતુ માની અને અભિગ્રહી તે સાધુ ભિક્ષા લીધા વિના ચાલ્યા ગયા. ત્યારે ગયેલા તે મુનિને ખાલી અમંગલરૂપ માનતા તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.
Page #58
--------------------------------------------------------------------------
________________
ધધનની ક્યા.
( ૪ )
'
કારણ જાણ્યા વિના મત્સર ધરતા તે દંપતી કહેવા લાગ્યા— માનના દંભને ધારણ કરતા આ જૈન યતિઓનું વ્રત શું છે ? કે જે ઉપકાર અને દાક્ષિણ્યરહિત થઇને લેાકેામાં ક્યાં કરે છે. ત્યારબાદ દેશાંતર જઇ, ધન કમાવીને સાતમે મહિને સુમિત્ર એ જાત્યશ્વ લઈને પોતાના ઘરે આવ્યા. તે વખતે તેના મિત્રના ઘરે વિવાહ થતા હેાવાથી દેવલા ગૃહદ્વાર બંધ કરી, કુંચી લઇને ત્યાં ગઇ હતી. એટલે પત્નીને ખેલાવવા પાડાસણને માકલીને સુમિત્ર પેાતાના ઘરના દ્વાર આગળ અશ્વનું પર્યાણુ નાખીને બેઠા, અને ત્રીજા પહેારે અને અભ્યાની દારડી પેાતાના પગે અટકાવીને જેટલામાં દેશાંતરથી લાવેલ હાથમાં રહેલ શુકને તે એલાવે છે, તેવામાં ઉગ્ર તપથી ક્ષીણ થયેલ શરીરને ધારણ કરતા તથા તપના તેજથી તેજસ્વી એવા તેજ મુનિ ગેાચરી કરતા ત્યાં આવ્યા. ત્યારે— ‘ અહા ! અત્યારે મારૂં દાન મગલરૂપ થયું ’ એમ એ!લતાં પૂના રાષથી અવજ્ઞાપૂર્વક ભાતામાંથી મેદિક કહાડીને તેણે મુનિને નિમત્રણ કર્યું. ત્યારે પેાતાના અભિગ્રહ સાતમે મહિને પૂર્ણ સમજીને મુનિએ શુદ્ધ આહાર લીધેા. એટલે દેવાએ પાંચ દ્વિવ્ય પ્રગટ કર્યો. એવામાં તેની સ્ત્રી દેવિલા પણ ત્યાં ઉત્કંઠિત થઈને આવી. તેણે મુનિદાનની વાત કહી, અને તે સાંભળતાં તેણી સંતુષ્ટ થઈને ખેલી— ‘ હે સ્વામિન્ ! તું ધન્ય છે કે માનવ, દેવ અને અસુરાને પૂજનીય એવા એ મહા મુનિને સાતમે મહિને પારણુ કરાવ્યું. રાજા અને મંત્રી આદિ લોકોએ તેમના અભિગ્રહ જાણ્યા વિના મહુવાર નિમ ગ્યા છતાં આજસુધી એમણે પારણું ન કર્યું, તેથી મને લાગે છે કે તારા ભાગ્યથી આજે એના કાઇ અભિગ્રહ પૂરા થયા, અને તેથી ઇષ્ટ સિદ્ધિ દાયક આપણું કલ્યાણુ હવે પાસે છે. ' તે વખતે રાજા વિગેરે પણ ત્યાં મળીને હર્ષ થી તેની સ્તુતિ કરવા લાગ્યા, અનેખધા ભક્તિપૂર્વક મુનિને નમ્યા. પછી મુનિ ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા.
>
હવે શ્રદ્ધા થતાં મુનિદાનની અનુમેાદના કરતાં સુમિત્ર પત્નીએ ઉઘાડેલ ગૃહદ્વારમાં હર્ષિત થઈને તરત પ્રવેશ કર્યો, દાનની અનુ મેાદનાના પુણ્યથી તેમણે મનુષ્ય સ ંબંધી ભેાગ કર્યું ઉપાર્જન કર્યું,
७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
(૫૦)
દાનાદિ પુણ્યફળ ઉપર– અને ત્યારથી જૈન મુનિઓમાં તેઓને ભક્તિભાવ વધે. બીજે દિવસે મુનિને અભિગ્રહ પ્રગટ જાણી, ઉપદેશ સાંભળીને તેમણે અન્ય મતને ભ્રમ તજી દીધો. પછી આયુ પૂર્ણ કરીને સુમિત્ર તે તું મનુષ્ય સંબંધી ભેગ પામ્યા. અને પૂર્વદાનનું પુણ્ય ભેગવી, જૈનના દ્વેષથી દુઃખી થયે. તેમજ ફરી દાન આપવાના પુણ્યથી તથા પિતાએ સમજાવેલ ચાર પ્રકારને વ્યવહાર ધર્મ પાળવાથી તું વાંછિત સુખ પામે. ભક્તિથી તેવા પાત્રને દાન આપતાં તે મેક્ષ મળે, પરંતુ કંઈક અવજ્ઞાપૂર્વક આપવાથી મનુષ્યના ભેગ મળ્યા. નરભવનું આયુ પૂર્ણ કરીને દેવિલા તે અનંગવતિ થઈ, મુનિની જુગુસાથી તે વેશ્યાકુલમાં જન્મ પામી, તારી જેમ આતરે પુરય હોવાથી તેને પણ ફળ મળ્યું. પૂર્વ ભવના સંસ્કારથી તમારે પરમ સ્નેહ રહો. પૂર્વના ધર્માનુરાગથી સદાચારમાં તમને ઘણી પ્રોતિ છે, અને બંનેને સમકિત સામગ્રીની અહીં પ્રાપ્તિ થઈ. એ પ્રમાણે અ૮૫ પુણ્યનું પણ મેટું ફલ જઈને તથા આ ધર્મ સામગ્રી પામીને હે બુધ જન ! ધર્મ સાધવામાં તત્પર જાઓ.”
એ રીતે ગુરૂની વાણી સાંભળી, પિતાને જાતિ સ્મરણ જ્ઞાન થતાં પ્રિયદર્શનાની સાથે તે દંપતિ તરત પ્રતિબોધ પામ્યા. પછી ધર્મધને ગુરૂને નમી પોતાના ઘરે આવીને પત્નીઓને કહ્યું કે
ભવથી ભય પામેલ મને હવે ભેગ સુખમાં ઈચ્છા નથી, માટે જે તમે અનુજ્ઞા આપો, તો હું દીક્ષા ગ્રહણ કરૂં. કારણ કે ક્ષીણ પુયવાળા જીવોને પરભવમાં સુખ દુર્લભ છે.” ત્યારે બંને સ્ત્રીઓ બેલી આ સંસારમાં અમે બધાં સુખે ભેગવ્યાં, માટે હવે તમારી સાથે દીક્ષા લઈશું, તે હવે સત્વર આત્મહિત સાધે.” આથી સંતુષ્ટ થતાં તેણે પિતાને વ્યવહાર પુત્રને સંપી, બંધુઓ અને મિની અનુજ્ઞા મેળવી, રાજાને વિનવી દેશમાં અમારિપટ વગડાવી, સર્વ ચૈત્યમાં ભક્તિથી અઠ્ઠા મહોત્સવ કરી, શ્રીગુરૂ તથા સંઘની પૂજા કરી, દીન જાને દાન આપી, તથા સર્વ પરિગ્રહને ત્યાગ કરીને પોતાની બંને પત્નીઓ સહિત તેણે શ્રી સર્વજ્ઞની પાસે દીક્ષા લીધી, અને ચિરકાલ તપ તપી, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરીને મમતારહિત તે ત્રણે ઇચ્છિત સુખ પૂરનાર એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મધનની કથા.
(૫૧)
દેવલેકે ગયા. એ પ્રમાણે મનુષ્ય અને દેવભમાં ત્રિવર્ગની વિશિષ્ટ સંપદા પામી, તે ત્રણે અનુક્રમે સાતમે ભવે કર્મશત્રુને જય કરીને મોક્ષે ગયા.
એ પ્રમાણે પાત્રદાન, નિર્મળ વ્યવહાર, દેવ-ગુરૂની પૂજા, સાધમિઓનું પોષણ તથા શીલ પ્રમુખ ધર્મને જે સજજને આરાધે છે, તે આ સંસારમાં મનુષ્ય અને દેવ સંબંધી અભિષ્ટ સુખ પામી, છેવટે મંગલ શેઠના પુત્ર ધર્મધન તથા તેની બે સ્ત્રીઓની જેમ અનુક્રમે અક્ષયસુખને પામે છે. એ પ્રમાણે શ્રી દાનાદિ પુણ્યના લપર ધર્મધનની કથા.
+++'
.
84
W
Uટon :
..
/W
-
:/
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
(૫૨)
શ્રી બાવક ધર્મની આરાધના વિરાધના ઉપર–
સ્થા ૩ જી.
શ્રી શ્રાવકધર્મની આરાધના અને વિરાધના પર સિદ્ધદત્ત અને કપિલની કથા.
--=૦૦૦૦૦૦૦જયલક્ષ્મીના નિવાસરૂપ, કેવલજ્ઞાનથી શોભતા, તત્ત્વરત્નોને બતાવનાર તથા જગતને પૂજનીય એવા અરિહંતને નમસ્કાર થાઓ.
IS
';
લેક અને પરલેક સંબંધી ઈષ્ટ કલ્યાણને આપ નાર એ આહંત ધર્મ આત્મહિતૈષી બુધ જનેને સદા આરાધવા લાયક છે. તે આશ્રવ થકી, દેશથી કે સર્વથી વિરતિરૂપ છે. તે આશ્ર હિંસા, અસત્ય,
ચોરી, મૈથુન અને મૂછ અથવા પરિગ્રહ એ પાંચ છે. ગૃહસ્થ દેશથકી અને યતિ સર્વ થકી–એ આશ્રોનો ત્યાગ કરી શકે છે, તે દેવલેક અથવા તેજ ભવે મોક્ષે જઈ શકે છે. યતિધ
માં આસક્ત રહીને શુદ્ધ વ્યવહાર પ્રમુખ ગૃહસ્થધર્મને જે આ રાધે છે, તે સિદ્ધદત્તની જેમ અભીષ્ટ સુખને પામે છે, અને જે અધમ, કુમતિ ધર્મની અવગણના કરે છે, તે અત્યંત દુ:ખી થઈને કપિલની જેમ ભવસાગરમાં ચિરકાલ ભટ્રણ કરે છે. તે દષ્ટાંત નીચે પ્રમાણે છે –
જંબુદ્ધોપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે વિજય છે, ત્યાં વિશાલ લક્ષમીના સ્થાનરૂપ એવું વિશાલપુર નામે નગર છે. ત્યાં માતૃદત્ત અને વસુદત્ત નામે શ્રાવક, બે મિત્ર વણિક હતા. એકદા માતૃદત્ત ગુરૂ પાસે આશુત્રને લઈને વ્યવહારશુદ્ધિ સાચવતાં તે દુકાને વેપાર કરતો. અને બીજે નામધારી શ્રાવક તે મિત્રે વાર્યા છતાં ખોટા તેલ અને માપથી સદા વ્યવહાર કરતે. એક દિવસે કેટલીક વસ્તુ લઈ, વેપાર કરવાની ઈચ્છાથી તે બંને પાંડપુરમાં
ગયા અને સાથની સાથે ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વસતેજ રાજાએ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંત અને કપીલની કથા. (૫૩) વખતે અલુબ્ધ ભંડારીની તપાસ કરવા પરીક્ષાને માટે રસ્તામાં હાર મૂકાવ્યા હતા, અને તે જોવાને લતાના ગુચ્છામાં પોતાના મા ણસોને બેસાર્યા, એટલે હાર લેનારને તેઓ ખાંસી કે ખાંખારાથી અટકાવતા હતા, એવામાં તે બંને વાણીઆએ નગરમાં જતાં તે હાર જે. અને એકાંત જોઈને તે લેવાને વસુદત આનંદથી આગળ ગયે. ત્યારે–“અહો આ તે આ લોક અને પરલોકમાં, ધર્મને ઘાત કરવાથી વિષ સમાન અનર્થકારી છે. એમ સમજાવી માતૃ દત્તે તેને અટકાવતાં આગળ ચાલ્યા. પરંતુ–“અહા! પિતાની મેળે પ્રાપ્ત થતી લક્ષમીને મેં મિત્રના દાક્ષિણ્યથી કેમ તજી દીધી?” એમ ધારી, કંઈક ખાનાથી તરત પાછા વળીને તે હાર તેણે ઉપાડી લીધે. એટલે રાજપુરૂષોએ તેને બાળે અને તેને માલ બધે લુંટી લીધે, તે જાણીને માતૃદત્તે તેને પોતાના ખરચે છેડાવતાં તેમણે છુટે ન કર્યો અને ધીરજ આપીને તે બંને રાજાને હવાલે કર્યા તથા તેમના લોભ અને નિર્લોભતાને વૃત્તાંત નિવેદન કર્યો. પછી રાજાએ માતૃદત્તને પૂછયું કે–તે હાર શા માટે ન લીધે ?” તે બે –ત્રતભંગના ભયથી.” એટલે રાજા પ્રસન્ન થયે, અને તેને સત્કાર સાથે પિતાને ભંડારી બનાવ્યું, એટલું જ નહીં પણ ચાવ. જજીવ તેને નિકંટક પગાર બાંધી આપે, તેના વચનથી રાજાએ વસુદત્તને માલ સહિત છુટો કર્યો. પછી પિતાનું સાધ્ય સિદ્ધ થતાં તે મિત્રની અનુમતિ લઈને પોતાના નગરે ગયા.
હવે માતૃદને, પોતાના કુટુંબને પાંડુપુરમાં લાવી સુખપૂર્વક સામાન્ય શ્રાવકધર્મ આરાધતાં ઘણે કાલ વ્યતીત કર્યો. રાજાની મેટી મહેરબાની અને ખજાનો પોતાને સ્વાધીન છતાં તેણે ત્રીજા અણુવ્રતનું કે બીજા કેઈ વ્રતનું ખંડન ન કર્યું. આથી આસ્તે આસ્તે તે લોકોમાં ઉત્તરોત્તર ખ્યાતિ અને પ્રશંસા પાયે, અને મધ્યમ ગુણમાં આયુષ્ય પૂર્ણ કરતાં તેણે દેહ ત્યાગ કર્યો.
હવે એજ વિજયમાં ચકાભા નામે મેટી નગરી છે, જે સર્વ રીતે સ્વર્ગ સાથે સમાન છતાં ધર્મ સાધનથી તે કરતાં અધિક છે. ત્યાં પુરંદર નામે એક મેટે શેઠ હતું, તેની સુભગા નામે સ્ત્રી કે જે સતી અને ગુણીયલ હતી. માતૃદત્તને જીવ, તેની કુખે આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
(૫૪) શ્રી શ્રાવક ધર્મની આરાધના અને વિરાધના ઉપરઅવતર્યો, અને સારા મુહુર્તે તે પુત્રરૂપે જન્મ પામે છીએ આ નંદથી મટે ઓચ્છવ કર્યો અને તેનું સિદ્ધદર એવું નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે ગુણવાન અને અવસરે સર્વ કળાઓને ગ્રાહક થયે, વળી ધર્માનુષ્ઠાનમાં કુશલ અને સર્વ લોકોને તે પ્રિય થઈ પડ્યો. દેવ, ગુરૂ અને મા-બાપની સેવા–ભક્તિ કરનાર, સિદ્ધદત્ત, રૂપ લાવણ્ય અને સૌંદર્યથી સ્ત્રીઓને મેહ પમાડનાર એવા યવનને પામ્યું. “ આપણું સખીના ધણું મન્મથને એણે પિતાના રૂપથી તરછોડ્યો છે ” એમ ધારીને રમણીઓ તેને ચાતરફથી કટાક્ષ-બાણે મારવા લાગી. તેના રૂપથી આકર્ષાયેલ નગરનારીએ, તે જતે ત્યારે તેની પાછળ જતી અને ઉભે રહે ત્યારે કંઈ કંઈ ખાનાથી ઉભી રહી જતી. અહો ! તેના લાવણ્યની શી વાત કરવી? કે જેનું પાન (દર્શન) કરતાં પિર પ્રમદા, સર્વ રસનું પાન કરતાં પણ તૃપ્ત ન થઈ. આ વખતે તેને પ્રેમાળ પિતા તેને માટે કઈ ગુણીયલ કન્યાની શોધ કરવામાં હતું, અને ભાગ્યવાન સિદ્ધ હત બજારમાં પોતાની દુકાને વેપાર ચલાવતે હતે. - હવે અ૫ત્રાદ્ધિ વસુદત્ત ખુબ વેપા કરે અને કુડા તેલ અને માપથી વ્યવહાર ચલાવતાં તે માતૃદત્તની સાથે સરસાઈ કરવા લાગ્યો. તેમ કરતાં પણ તે બહુ ધન મેળવ્યા વિના મરણ પામીને વનમાં મૃગ થયો. ત્યાં સિંહથી હણાતાં તે બંગાલ ગામમાં બ્રા. હાણુ સુત થયે, તે કપિલ એવા નામે અનુક્રમે વૃદ્ધિ પામ્યા. પરંતુ તેના અભાગ્યને લીધે પિતાને વૈભવ બધે નાશ પામે. વ. નવય પામતાં તે કઈ દરિદ્ર બ્રાહ્મણની દુર્ભાગા કન્યા પર. કર્માનુસારે સમાન યોગ થાય છે. તેના કેટલાક બાળકે થયા અને મા બાપ મરણ પામ્યા. લક્ષમી મેળવવાને તે જે જે ઉપાય કરતે, તે તે નિષ્ફલ થતા. એક વખતે કટુ વચનથી સ્ત્રીએ તેને નિબંછો, એટલે ધન મેળવવા જતાં તેને કોઈ યેગીએ દયાથી બેલા-હે વત્સ ! ધનને માટે આમ દુઃખી થઈને વનાદિમાં શા માટે ભટકે છે? ચંદ્રાભા નગરીમાં આશાપૂરા એક દેવતા છે. નામ પ્રમાણે તેનામાં ગુણ છે. તે માણસને મનવાંછિત લક્ષમી આપે છે. માટે પુષ્પપૂજા અને ઉપવાસાદિ કરીને તેની આરાધના કર.” એ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
સિહદત્ત અને કપીલની કથા.
(૫૫)
સાંભળતાં આનંદથી તે ત્યાં ગયે, અને પવિત્ર થઈ, દેવીને પૂજી, ઉપવાસ લઈ દાસના સંથારાપર તેની સમક્ષ ધ્યાન લગાવીને બેઠે. એમ કરતાં ત્રીજી રાત્રિ થઈ, ત્યારે દેવી બેલી– “હે વિપ્ર ! લાંઘણું શા માટે કરે છે?” તે બે -“હે સ્વામિનિ ! દ્રવ્ય માગું છું.” દેવી બેલી–તે મને દ્રવ્ય કયારે આપ્યું છે?” વિપ્રે કહ્યું“હે દેવિ ! તું બધાની આશા પૂરણ કરે છે, અને મને કેમ છેતરે છે? તે મારે માટે પણ તેવી (આશાપૂરા) બની જા.” દેવી બેલી
તારા ભાગ્યમાં નથી, તે તે કરતાં અધિક તને શી રીતે આપું ? ઇંદ્ર પણ ભાગ્ય કરતાં અધિક આપવાને સમર્થ નથી.” ત્યારે વિમ બેલ્યા–“તે મારા પ્રાણ લઈ લે. હું જીવિતથી કંટાળી ગયો છું. તે પ્રાણ બીજે ક્યાંક તજવા કરતાં તારા પૂજનમાં અર્પણ કરવા સારા.” એ રીતે તેને મરવાનો નિશ્ચય જાણું પોતાના પ્રભાવની હાનિના ભયથી તે બેલી–“હે દ્વિજ ! પ્રભાતે મારા હાથમાંથી પથી લઈને બજારમાં તે પાંચસે રૂપીયામાં વેચજે. તે કરતાં વધારે તને મળવાનું નથી.” એમ કહીને દેવી અન્તર્ધાન થઈ. પછી પ્રભાતે પિથી લઈ બજારમાં ભમતાંતે વેચવા ગયે, પરંતુ એકરૂપીયે પણ આપવા કેઈ તૈયાર ન થયો. એમ કરતાં તે પુરંદર શેઠની દુકાને આવ્યું અને તેણે સિદ્ધદત્તને તેની કથા કહીને તે પોથી આપી. એટલે તેણે પિતા ઘરે છતાં મૂલ્ય આપીને-–દેવતાએ દીધેલ નિષ્કલ ન હોય” એમ ધારી તે પોથી લઈ લીધી. તેમાં પાંચ પાનાં હતાં, અને પ્રથમ પાના પર—
“ પ્રષ્યિમથું તમને મનુષ્યઃ એટલે--“જે પામવાનું હોય તેટલું જ માણસ પામી શકે ” એ પ્રમાણે લોકનું એક ચરણ કેતુકથી જોતાં તે બહુજ પ્રદ પામ્ય, અને ચિંતવવા લાગે કે--“હજાર રૂપીયા આપતાં પણ વિશ્વનું યથાર્થ સ્વરૂપ બતાવનાર આ કપાટ કયાંથી મળે?
હવે કપિલ, તે દ્રવ્ય પામી હર્ષથી પોતાના નગર ભણી જતાં અટવીમાં ભીલોએ તેનું બધું લુંટી લીધું અને શ્રમથી કેદ કર્યો. પછી ઘણે વખત સતાવીને માત્ર શરીરથી તેમણે મુક્ત કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(૫૬) શ્રી શ્રાવક ધમની આરાધના અને વિરાધના ઉપરતે ઘેર આવ્યું અને ત્યાં પત્નીના આક્રોશથી ચાવજ જીવ બહુ દુઃખી થયે. કહ્યું છે કે-- " विकटा अट पर्वताटवी-स्तरवाधीन भज भूपतिनपि । अपि साधय मंत्रदेवता, न तु सौख्यं सुकृतैर्विनास्ति ते " ॥१॥
અથ – “વિકટ પર્વ અને અટવીઓમાં ભટક, સમુદ્રોને ઓળંગ, રાજાઓની સેવા કરે અને મંત્રદેવતાઓને સાધ પરંતુ સુકૃત વિના સુખ મળવાનું નથી.”
જે વણિકે તે પાથી ન લીધી છે અને બીજા પણ કેટલાક ત્યાં કેતુકથી એકઠા થયા તથા તેનું સ્વરૂપ જાણુને પ્રમેદ પામ્યા. તે કહેવા લાગ્યું કે--અહો ! દેવીએ મોકલેલ તે ધૂર્ત આપણને • છેતરી ન શક અને બાલક સિદ્ધદત્તને તે છેતરી ગયે ” તે વખતે કેટલાક ખેલ પુરૂષ હાથે તાળી મારતા હસવા લાગ્યા કે– “અહે વેપારની કુશળતા ! અહો ! પ્રઢ કરીયાણું ! ” હે શેઠ ! કેટલાક હિતેચ્છુ લોકેએ વાર્યા છતાં પાંચસે રૂપીયા આપીને તારા પુત્રે આજ કંઈક લીધું છે, જેનાથી તે કુલનો ઉદ્ધાર કરશે” એમ લેકોના કહેવાથી શ્રેષ્ઠી ખેદ પામ્યું. પછી સાજ પુત્ર ઘેર આળ્યા, ત્યારે તેને શ્રેષ્ઠીએ આવક ખરચ હીસાબ પૂછ્યું એટલે તેણે પોથી લેવાની વાત કહી, ત્યારે તેટલા રૂપિયામાં એક પદ જેઈ, ક્રોધાયમાન થતે શેઠ બે -“હે જડ! તું બીજાની કમાણી પર તાગડધિન્ના કરતો હોવાથી દ્રવ્ય મેળવવાના દુઃખને જાણતો નથી. આવા લોક અને પદે તું શાસ્ત્રોમાં શું ઓછા ભર્યો છે? કે ધનનો વૃથા વ્યય કરતાં તું મારૂં બધું સત્યાનાશ વાળીશ, માટે હવે તુરત રવાના થઈ જા, પુત્રે કરતાં પણ ધન સારૂં, કે તે વિના પુત્ર પલટી જાય અને એક તેને લીધે બધાં સ્નેહી બને” પિતાનાં આ વચનોથી સિદ્ધદત્ત ખેદ પામી, પિથી લઈ–“હવે પાંચ હજાર વિના હું આવવાને નથી” એમ બોલતે બહાર નીકળી ગયે. તે વખતે નગરને દરવાજો બંધ હોવાથી રાત્રે દેવાલયમાં રહી નિશ્ચિત થઈ, પાદના અર્થને વિચાર કરતાં તેણે સુખે નિદ્રા લીધી.
હવે તે નગરમાં રાજ, પ્રધાન, શેઠ અને પુરોહિતની પુત્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
સિદ્ધદત્ત અને કપીલની કથા.
( ૧૭ )
"
પરસ્પર બહુ પ્રીતિવાળી છે. તે બધી કળાઓમાં પ્રવીણ મને દેવાંગનાઓ કરતાં અધિક રૂપવતી તથા યોવનવય પામતાં જાણે બધી સ્ત્રીઓના ગુણતત્ત્વથી ઘડાઇ હાય તેવી શાલે છે, કોઇ વાર પણ વિયેાગ ન પામેલી એવી તેમનામાં એકવાર આ પ્રમાણે વાતચીત થઇ~~ સાથે રહીનેજ સુખ ભેગવતાં આટલેા વખત તો આપણે વ્યતીત કર્યા. હવે વૈરી ચૈાવન આવ્યુ, તેથી આપણા માબાપે કાણ જાણે કયાં દૂર અલગ અલગ આપણને પરણાવી દેશે. ’ ત્યારે રાજપુત્રી એલી— જો એમ હાય તેા જેટલામાં આપણા માબાપે આપણને અલગ અલગ આપી ન દે તેટલામાં આપણે કાઇ એકજ અભીષ્ટ પતિ કરી લઇએ ’ આ વાત ખીજી સખીઆએ કબુલ કરી એટલે ફરી રાજસુતા ખેલી— આ નગરમાં સિદ્ધદત્ત નામે ક્ષત્રિયપુત્ર, જે યુવાન અને સુભગ છે તે અને આપણે એકજ પાઠશાળામાં ભણ્યા છીએ. વળી એ રાજાના સામંતના પુત્ર છે, માટે જો તમારી મરજી હાય, તેા આપણે તેને વરીએ. આપણે પરણતાં જ તેની સાથે તરત દેશાંતર નીકળી જઈશુ. અને ત્યાં બધી સાથે રહીને જીવનપર્યંત અભીષ્ટ ભોગ ભાગવીશું' આ વચન સવે એ કબુલ રાખતાં દાસી મારફતે તેને મેલાવી, ભક્તિથી લેાભા વીને પોતાના વિચાર કબુલ કરાવ્યા, અને કહ્યું કે— ‘ તારે અશ્વ સહિત રથ લઇ આવવા અને અમે ધન લઇ આવીશું. શુકલ પંચમીની રાત્રે કામદેવનાં મંદિરમાં તું આવજે ' એમ તેની પાસે કબુલ કરાવીને રાજસુતાએ તે બધાને નિવેદન કર્યું ' એટલે તે બધી પાતપાતાના ઘરે ગઈ અને તૈયારી કરવા લાગી.
હવે તે ક્ષત્રિયપુત્ર વિચાર કરવા લાગ્યા કે— એમને પરશુતાં એકતા મારે સ્વામિદ્રોહ, વડીલેાના વિયાગ અને જીવિતને સંશયમાં નાખવુ પડશે. માટે કાંઇ રાજકાર્યનું ક્હાનું બતાવી, રાક્ષસી સમાન એ કન્યાએને તજીને કયાંક ગ્રામાન્તર ચાલ્યા જાઉં, જીવતા મને ઘણી સ્ત્રીએ મળી રહેશે, ’ એમ ધારીને તે દિવસે તેણે તેમજ કર્યું, અને રાત પડતાં હર્ષ પામતી રાજકુમારી દાસી સહિત, પરણવાની સામગ્રી લઈને પ્રથમ પહેારે, જ્યાં પુર -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૮)
શ્રાવક ધર્મની આરાધના અને વિરાધના ઉપર
આપણે દેશ સખીના બોલી અને તેણે મને લગ્ન
દર પુત્ર અગાઉથી આવી ગયો છે એવા કામદેવના મંદિરમાં તે આવી. ત્યાં દાસીને દ્વારપર બેસારી, પતે અંદર જઈને–અહીં સિદ્ધદર આવેલ છે?” એમ બે ત્રણ વાર તે બેલી. ત્યારે શ્રેષિપુત્ર જાગ્રત થઈને બે – આવેલ છું” એટલે ભૂષણના પ્રકાશથી નજર કરીને તેણીએ તેના હાથે કંકણું બાંધ્યું, અને હર્ષિત થઈને કહ્યું-“મને પ્રેમાળને તરત પરણીલે” ત્યારે ચરણને અર્થ વિચારતાં તે સત્વર તેને પરણ્યા. ત્યાં ભાગ્યયોગે કામદેવે તેને લગ્ન પ્રસંગે કેટ કીંમતના પાંચ રત્ન આપવાં, તે તેણે વરુના છેડે બાંધી લીધાં. એવામાં રાજસુતા બેલી-જેમ મારી વાંછના પૂર્ણ કરી તેમ બીજી સખીઓની પણ પૂર્ણ કર. હે પ્રિયતમ ! જેથી આપણે દેશાંતર જવાનું છે, તે રથ કયાં છે?” એટલે “બધું સારું થશે, અત્યારે તે મને નિદ્રા આવે છે, માટે ક્ષણવાર સુઈ જાઉં છું” એમ કહીને સિદ્ધદત સુઈ ગયે. પણ રાજપુત્રીને વિચાર થઈ પડયે કે અહે ! આવા ભયના પ્રસંગે પણ આ નિચિંત અને રથ વિનાને કેમ સુતે છે? માટે આ તેજ છે કે નહિ?” એમ શંકા થતાં ગુપ્ત દીવાથી તેનું અદ્ભુત સ્વરૂપ જોઈને રાજપુત્રી આશ્ચર્ય પામી. અને અહે ! રૂપ, અહા ! કાંતિ! અહા ! વિધાતાની રચના! અમારા ભાગ્યથી ચિંતળ્યા કરતાં પણ આ અધિક પતિ મળે. તેથી કાચ લેવાની ઈચ્છા કરતાં ચિંતામણિ હાથ ચડયું.' એમ વિચારતાં તે અત્યંત હર્ષાકુલ બની ગઈ. એવામાં પોથી જોતાં તે ચરણ વાંચી, તેને અર્થ બરાબર વિચારીને તેણે તેને જ પ્રમાણુ કરી લીધું. પછી પોતાની ત્રણ સખીઓને ખાત્રી આપવા તેણે હર્ષપૂર્વક અંજનથી પિતાનું એક ચરણ નીચે પ્રમાણે લખ્યું–
વિ ાર સૈવધિનીયમ્. એટલે–કારણકે દેવનું ઉલ્લંઘન ન થઈ શકે.'
ગાઢ નિદ્રા કરતા તેના વસ્ત્રના છેડે પૂર્વની માફકતે ઈષ્ટ પોથી તેણુએ બાંધતાં બાંધતાં તેના દરેક અંગ પર પિતાની દષ્ટિ ફેરવી લીધી- પછી વાહન વિના દેશાંતર જવાય તેમ નથી” એમ ધારી ચરણનો અર્થ ચિંતવીને તે જેમ આવી હતી, તેમ પાછી ચાલી ગઈ. - ત્યાર બાદ બીજા પહેરે સિહદત્ત, પ્રધાનની પુત્રીને પણ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #68
--------------------------------------------------------------------------
________________
૧
-
-
-
સિદ્ધદત્ત અને કપીલની કથા તેજ પ્રમાણે પર. એવામાં તેના હાથમાં પૂર્વે બાંધેલ કંકણ અને તે ચરણના અક્ષર ઓળખતાં-રાજસુતાને આ પર છે, એમ જાણીને તે સંતુષ્ટ થઈ. પછી તે સુઈ ગયે. ત્યારે તેણીએ ત્રીજા પુત્રપર નીચેનું ચરણ લખી કહાડયું–
“જિન્તાં તો સુધી ધીર” એટલે-તેટલા માટે બુદ્ધિમાને કંઈ પણ ચિંતા ન કરવી.”
તેના ગયા પછી તેજ પ્રમાણે સિદ્ધદત્ત શ્રેઝિસુતાને પર અને તેણીએ ચેથા પાના પર નીચેનું ચરણ લખ્યું–
યામવીર્ય નહિ તત્વજ્ઞાન” ? .. એટલે–જે અમારૂં છે તે પરનું થવાનું નથી.”
એ પ્રમાણે ચેથા પહોરે પુરોહિતની પુત્રીને પણ તે પરો. અને પૂર્વને વૃત્તાંત જોતાં તેણુએ પાંચમા પાના પર નીચેને લેક લખી કહાડા–
" व्यवसायं करोत्यन्यः, फलमन्येन भुज्यते ।
પર્યાપ્ત વ્યવસાન, પ્રમાળ વિધિવ ન” છે ? |
અર્થ--“એક ઉદ્યમ કરે છે અને બીજાને ફળ મળે છે, માટે વ્યવસાયને ન માનતાં દૈવજ અમને પ્રમાણ છે.”
એ પ્રમાણે લખીને તે પણ દાસી,સહિત પિતાના ઘરે ચાલી ગઈ અને સિદ્ધદર પણ પ્રથમની જેમ ચરણતા અર્થને ભાવતાં નિશ્ચિત થઈને સુઈ ગયો.
હવે પોતાના અપરાધના ભયથી દાસીઓએ કન્યાઓને રાત્રિ સંબંધી વૃત્તાંત તેમની માતાઓને નિવેદન કર્યો અને તેમણે પિતપિતાના પતિને કહી સંભળાવ્યું. એટલે રાજાએ–બતે દુષ્પા૫ ચાલયે ગયે હશે, ”એમ ધારી પ્રભાતે નગરના દ્વાર બંધ રખાવીને પોતાના ખાત્રીદાર માણસ પાસે તેની શોધ કરાવી. એવામાં જેના હાથે ચાર કંકણું બાંધેલ છે અને અદ્ભુત એવા તે સુતેલાને તેઓ વાજીંત્રના નાદથી જગાડીને રાજા પાસે લઈ ગયા. ત્યાં રાજાએ તેને પૂછયું કે–“અરે ! સાહસિક ! શું તું આ ચાર કન્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
(૬૦ ) શ્રાવક ધર્મની આરાધના અને વિરાધના ઉપર કા.
-
આને પરણ્યા છે ?’ તે ખેલ્યે— આ પાથીના ખલથી. ' એટલે તે પેાથી જોઇ અને તેની પાસેથી પેાથીનો ઉત્પત્તિ જાણીને રાજાએ વિચાર કર્યો કે— ખરેખર ! દેવી એના પર સંતુષ્ટ થઈ છે અને પાથી સાચી લાગે છે. માટે મારી પુત્રીને દેવતાએ આપેલ અને રૂપમાં કામથી ચડીયાતા આ ભલે વાંછિત પતિ થાઓ; પરંતુ એનુ કુલ અજ્ઞાત છે.’ એવામાં પ્રધાન વિગેરે આવીને રાજાને વિનવા લાગ્યા કે—હે સ્વામિન ! આજે રાત્રે કાઇ ધૃતારા અમારી કન્યાઓને પરણી ગયા.’ ત્યારે રાજાએ સિદ્ધદત્તને બતાવતાં કહ્યુ કે—— અરે ! તે આ પેાતે, ’ તેને અદ્ભુત સ્વરૂપવાન જોઇને રાજાની જેમ તે પણ વિચારમાં પડી ગયા.
હવે પુર દર શેઠ તરતજ કાપ શાંત થતાં પરિવારને લઇને ખેદ પામતાં આખી રાત ચાતરમ્ પુત્રને શોધવા લાગ્યા. એવામાં પ્રભાતે તેના સમાચાર મલતાં તે રાજાને નમી, પગે પડતાં પુત્રને આલિંગન આપતાં જાણે નવુ જીવન પામ્યા હાય તેમ આન ંદિત થઇ ગયા. પછી શ્રેષ્ઠો પાસેથી તેના બધા વૃત્તાંત જાણી જમાઈના કુલ, માહાત્મ્ય અને ગૈારવ જાગુવાથો રાજા વિગેરે આનંદ પામ્યા. તે વખતે રાજાએ કહ્યું- હું શેઠ! તારા આ પુત્ર નદીઓને સમુદ્રની જેમ, ભાગ્યથી ખેંચાયેલી અને પેાતે વરવા આવેલી આ કન્યાએને અગાઉથીજ પરણી બેઠા છે. તે પણ આપણે હ મનેારથ પૂરવાને વિસ્તારથી વિવાહ કરીશું. માટે એને ઘરે લઈ જઈને વિવાહની તૈયારી કરે.’ એટલે~~‘સ્વામીની આજ્ઞા મને પ્રમાણુ છે” એમ કહી પુરંદર શેઠ પુત્રને કહેવા લાગ્યા--હે વત્સ ! તારી મેં વૃથા નિભ્રંછના કરી, એ મારા અપરાધ ક્ષમા કરજે. હું ભાગ્ય નિધાન ! ચાલ હવે આપણે ઘરે જઈયે, ત્યાં તારી માતાને ભેટીને આનંદ પમાડ’ સિદ્ધદત્ત મેલ્યા— હૈ તાત ! ચાર ફાટી ધન મેળવવાથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઇ છે. હું તાત ! આપ પૂજ્યના કાપ પણ મને અદ્દભૂત લક્ષ્મી આપનાર થઇ પડયા. નિર્માલ્ય પણ દેવની રોષ સમજીને ગ્રહણ કરેલ તે અભીષ્ટ દાયક થાય છે.' એમ કહીને ચો આપેલ વીશ રત્ના તેણે પિતાને આપ્યાં. તે જાણીને શ્રેષ્ઠી તથા શન વિગેરે બધા આલય પામ્યા. પછી શેડ તેને હાથીપર બેસા
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
સિદ્ધદત્ત અને કપીલ શ્રાવકની સ્થા.
( ૧ )
રીને લેાકેાથી સ્તુતિ પામતા અને લેાચનને આનંદ પમાડનાર તેને મંગલ-આચ્છવ સાથે પેાતાના ઘરે લઇ ગયા. હુવે તેના વૃત્તાંત જાણવામાં આવતાં પૂર્ણ મનેાથવાળી તે કન્યાએ અતિશય આત્મર્યું માનદ ઉત્કંઠા અને માહ પામી. પછી સારા લગ્ન મેટા આર્ડખરથી તેમણે તેના વિવાહ કર્યાં અને રાજાએ કન્યાદાનમાં તેને પાંચ હજાર નગરાદિક આપ્યા.
ત્યારબાદ રૂપ ચાવન અને સ્નેહથી શાલતી તે પત્નીએ સાથે તે નિર ંતર, દેશુંક દેવની જેમ ભાગવલાસ કરવા લાગ્યા, દાનાદિ ધર્મ આચરતાં તથા દેવ-ગુરૂની પૂજા કરતાં તે ભાગ્યનિધાન સર્વત્ર પ્રશંસા અને પ્રસિદ્ધિ પામ્યા. તેણે શુદ્ધ ધર્મ પમાડીને માત-પિતાને નિશ્ચિત કર્યો, તે મરણ પામી સ્વર્ગે ગયા અને સિદ્ધદત્ત પિતાના પદે આવ્યા. વણિકપુત્રા પાસે કરાવેલ અન્નદાન અને શુદ્ધ વ્યવહારથી તેની સંપદાઓ વર્ષાકાલમાં લતાઓની જેમ વિસ્તાર પામવા લાગી. રાજાના પ્રસાદનુ પાત્ર, જેના ગુણા સર્વને પ્રશ ંસનીય છે અને શ્રાવકધર્મ તથા ક્રિયામાં તત્પર એવા તે સાત ક્ષેત્રે ધન વાપરતાં શાભવા લાગ્યા. પેાતાના મનને અનુકુળ, તથા અતિશય પ્રેમાળ એવી પત્નીએ સાથે પદ્મિની સાથે મધુકરની જેમ તે ભેગરસનું પાન કરવા લાગ્યા. એ પ્રમાણે ત્રણ વર્ગની સાધનાપૂર્ણાંક કેવલ સુખ ભાગવતાં તેણે પુણ્યને લીધે એકજ અવસ્થામાં ઘણા કાળ વ્યતિત કર્યાં. તે સ્ત્રીએથી અનુક્રમે તેના તેજસ્વી પુત્રા થયા, સ્વાતિનક્ષત્રના મેઘથી સાગરની છીપેા સવ્રુત્ત મૈાક્તિકાને ઉત્પન્ન કરેજ. બધી કળાઓમાં ચાલાક, શ્રાવક ધર્મના અનુષ્ઠાનથી શાભતા, માબાપ તરફથી ભક્તિ ધરાવનારા એવા તે પુત્રા પાણીગ્રહણ કરીને અનુક્રમે ઐાઢ થયા.
એકદા ત્યાં જ્ઞાની ગુરૂ પધાર્યા. તેમના મુખથી સ્ત્રીઓસહિત સિદ્ધદત્તે આન ંદથી ધર્મ સાંભળ્યો, અને તેમની પાસે પોતાને પૂર્વ ભવ સાંભળી, અત્યંત વૈરાગ્ય થતાં પુત્રને પેાતાના પદે સ્થાપીને તેણે સ્ત્રીએ સહિત વિધિથી દીક્ષા લીધી, અને ચિરકાલ રત્નત્રય આરાધીને તે દેવસેકું ગયા, તથા અનુક્રમે ધર્મસુખપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૪
.
-
-
-
------
-
(૬૨) શ્રાવકધર્મની આરાધના અને વિરાધના ઉપર– સ્વલ્પ માં સિદ્ધ થશે. તેમણે જશે) અને કપિલ, ધર્મ વિના ચિરકાલ હલકી પેનીઓમાં ભમી, અનેક દુ:ખ સહન કરી અંતે ધર્મ પામીને સિદ્ધ થશે.
એ પ્રમાણે દેશવિરતિથી સિદ્ધદરને મળેલ અતુલ સુખ અને તેની વિરાધનાથી કપિલને મળેલ દુ:ખ સાંભળીને હે ચતુર જન ! શુદ્ધ આહંત ધર્મ આરાધવાને પ્રયા કરે કે જેથી સંસારને જય કરીને અક્ષય લક્ષ્મી પામે.
એ પ્રમાણે શ્રી મુનિસુંદરસૂરિએ રચેલ, અદત્તાદા નના પરિહારાદક શ્રાવકધર્મની આરાધના અને વિરાધના ઉપર સિદ્ધદર અને કપિલની કથા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ચાર નિયમ પાળવા ઉપર સુમુખનુપાદિ ચાર મિત્રોની કથા. ()
કથા ૪ થી. ચારનિયમ પાળવા પર સુમુખનૃપવિગેરે ચાર મિત્રોની કથા.
જેના ભક્ત જનને જયશ્રી સર્વ રીતે આવીને ભેટે છે તે શ્રી શાંતિજિનને સર્વ વિઘોની શાંતિ નિમિતે હું નમસ્કાર કરું છું.
BY: . . . . . .
V
નુષ્યપણું સમાન છતાં સુખ-લક્ષમી જે વિષમ (ઓછી વધતી) જોવામાં આવે છે, તે સુમુખાદિના દષ્ટાંત પરથી સમજાય છે કે, તેમાં ધર્મજ મુખ્ય કારણ છે. એ ધર્મનું મૂલ શાશ્વત આનંદને બતા
વનાર અરિહંત દેવ, શુદ્ધાચારવાળા ગુરૂ, શીલ અને પરમેષ્ઠીની સ્તુતિ છે. એ દેવાદિકના આરાધનથી ભવ્ય પુરૂષ સહાય રહિત અને દેશને જાણનાર ન હોવા છતાં સુમુખરાજાની જેમ વિના પ્રયાસે અભીષ્ટ લક્ષ્મીને પામે છે.
ઉત્તર દિશામાં ભરતક્ષેત્રના ભૂષણ રૂપ તથા બધી નગરીઓ કરતાં ચડીયાતી એવી તક્ષશિલા નામે નગરી છે. ત્યાં ત્રિવિક્રમ સમાન પરાક્રમી શત્રુઓને દબાવનાર તથા જેને પ્રતાપ કમ વિના દિશાઓમાં ફરી વળે છે એ ત્રિવિકમ નામે રાજા હતા. તેને ગુણવતી અને રૂપવતી આદિજો કે ઘણું રાણુઓ હતી, છતાં તેમાં સુમંગલા મુગટ સમાન શ્રેષ્ઠ હતી. સર્વ પ્રકારે સુખના સાગરરૂપ એ રાજા ચિરકાલથી ગાજતે, છતાં અસંતાનની ચિંતારૂપ વડવાનલે તેમાં પ્રવેશ કર્યો હતો. તેણે જ્ઞાનીઓને ઉપાય પૂછયા, અનેક દેવતાઓને પૂજ્યા, તથા વિચિત્ર પ્રકારના મંત્ર જગ્યા, છતાં તે સંતાન ન પામ્યા. દક્ષ છતાં અંધ પુરૂષ જેમ પાશાથી જુગારમાં જય ન પામે, તેમ ઘણી સ્ત્રીઓ સાથે લાંબે વખત રમતાં પણ તે અપત્ય (સંતાન) ન પામે. એવામાં વન વ્યતીત થયાં છતાં તેણે એકદા સુમુખ નામના નગરયક્ષની માનતા કરી. દેવતાઓ ભાગ્ય કરતાં અધિક આપવાને કઈ રીતે સમર્થ નથી. ભાગ્યથી ફલ મળતાં–દેવોએ આપ્યું એમ માણસે સમજી લે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
ચાર નિયમ પાળવા ઉપર
* * *
* *
* *
* *
* *
-
* * *
હવે એકદા અધરાત્રે સુમંગલાએ ચાર દિવ્ય માળાઓ અને ચાર કમળથી પૂજિત, ચેતરફ લીન થયેલા ભમરાઓના ધ્વનિથી મહર, જળથી ભરેલ અને પિતાના મુખમાં પેસતા એવાં સુવ
ના પૂર્ણ કુંભને સ્વમમાં . એટલે જાગ્રત થઈને તેણે પતિને નિવેદન કર્યું. રાજાએ કહ્યું આપને પોતાના રાજ્ય સુખેથી સંપૂર્ણ છતાં આવનાર લમીથી વ્યાપ્ત એ પુત્ર થશે.” આ વચન તેણુએ મસ્તક નમાવીને સ્વીકાર્યું અને તે બંનેને માટે હર્ષ થયે. પછી પ્રભાતે સ્વમ પાઠકોને બોલાવીને રાજાએ સ્વમને અર્થ પૂછો એટલે તે બોલ્યા-સ્વપ્નને તત્વાર્થ તે જ્ઞાનીએ જાણે, પણ હે રાજન ! અમે અમારી બુદ્ધિ પ્રમાણે કંઈક કહીએ છીએ–કુંભ તે પુત્ર, પાણી તે સુખ, કમળ તે રાજ્ય, દિવ્ય માળાઓ તે સ્ત્રીઓ, અને ભમરાઓ તે રાજાઓ અથજને અને હાથીઓ વિગેરે સમજવા. તારે પુત્ર ચાર રારાજ્યને ધણી ચાર સ્ત્રીઓને સ્વામી, રાજાઓને સેવનીય, સુખી, ચતુરંગ મહાસેનાયુક્ત અને દાની થશે.” એમ સાંભળતાં રાજાએ આનંદપૂર્વક તેમને સંતોષીને વિસર્જન કર્યા અને તે બધું રાણુને જણાવીને તે આનંમય બની ગયે. પછી નિધાનને વસુધાની જેમ રાણેએ આનંદ સાથે ગર્ભને ધારણ કર્યો, અને ત્યારથી જાણે તેની
સ્પર્ધા થઈ હોય તેમ રાજાની લક્ષ્મી વધવા લાગી. અવસરે રાણીને દેહલે ઉત્પન્ન થયે કે-“રાજાની સાથે હાથી ઉપર બેસીને ઓચ્છવ સહિત નગરમાં ભમતાં હું અથી જનેને ધન (દાન) આપું.” રાજાએ તેણીને તે દેહલે પૂરો કર્યો. ભાગ્યવંત પુરૂષને શું દુષ્કર છે? પછી સારા લગ્ન રાણીએ, બધાના લેચનને ઉત્સવરૂપ પુત્રને જન્મ આપે. ત્યારે વધામણી આપનાર દાસીને રાજાએ એટલું ધન આપ્યું કે જેથી બીજા ભવમાં પણ તેણે રાજદાસી થવાની ઈરછા કરી. તે વખતે રાજાએ વિશ્વને આનંદકારી પુત્રને જન્મ મહોત્સવ કર્યો. જેમાં દેવ, અસુર અને માણસમાં મનુષ્યલોક જ ઈષ્ટ થઈ પડ્યો. પછી આ સુમુખયક્ષે આપેલ છે” એમ ધારીને રાજાએ મેટા એછવથી તેનું સુમુખદત્ત એવું નામ આપયું, પરંતુ કમે કમે તે સુખ એવા નામથી જ પ્રસિદ્ધ થયે, અને વૃદ્ધિ પામતાં તેણે કલાચાર્ય પાસેથી બધી ફલાએ ગ્રહણ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સુપુખપાદિ ચાર મિની કથા. (શી ), જો કે તે સ્વભાવે સુભગ હતું, છતાં પ્રાપ્ત થયેલ વૈવનને લીધે વસંતથી વનમાં જેમ પુષ્પ ખીલે, તેમ તેનામાં રૂપ શોભા અધિકાધિક વધવા લાગી.
હવે શ્રી વિશાલપુરના નંદી રાજાની જાણે પૃથ્વી પર ઉતરેલ દેવકન્યા હોય તેવી કોક્તિમતી નામે કન્યા હતી. તેનામાં રૂપ, કલા અને ગુણે જેમ જેમ વધતા ગયા તેમ તેમ જાણે સ્પર્ધાથીજ રાજાને તેણીના વરની ચિંતા વધતી ગઈ. એવામાં બંદિજને પા સેથી સુમુખ કુમારના લકત્તર ગુણે સાંભળીને કન્યાએ--“ આ ભવમાં મારે તેજ પતિ થાઓ” એવી પ્રતિજ્ઞા કરી લીધી. રાજાએ પણ સુમુખનું સ્વરૂપ જાણીને પોતાના મંત્રીઓ સાથે વિવાહના પ્રઢ સામગ્રી આપીને તે સ્વયંવરા કન્યાને મેકલી. ત્યારે જાણે લક્ષ્મીનું રૂપાંતર હોય તેવી તે કન્યાને આવતી સાંભળીને પિતાપુત્ર પ્રમાદ પામ્યા અને લોકો તેમના ભાગ્યના વખાણ કરવા લાગ્યા. તે કન્યા પણ તક્ષશિલામાં આવી, રાજાના હુકમથી સામે આવેલા મંત્રીઓએ આપેલ આવાસમાં પોતાના પરિવાર સહિત ઉતરી. પછી નંદિરાજાના મંત્રીઓએ ભેંટણાં મૂકીને રાજાને વિનંતી કરી, એટલે તેણે તેમને સત્કાર કરીને જે શીએ બતાવેલ લગ્ન નક્કી કર્યું. તે લગ્ન આવતાં દેવતાઓને પણ આશ્ચર્ય પમાડે તેવ, રાજકન્યાની સાથે તેણે પિતાના પુત્રને વિવાહ-મહોત્સવ કર્યો. ત્યારબાદ વરને ગજ, અશ્વાદિ અને વધુને હિતોપદેશ આપીને તે નંદી રાજાના મંત્રીએ રાજાથી સત્કાર પામી પિતાના નગર તરફવિદાય થયા.
ત્યાર પછી કુમાર, પિતાએ આપેલ આવાસમાં સનેહ અને થોવનથી શોભતી તે રમણ સાથે એક સુખતાનથી ભેગવિલાસ કરવા લાગ્યો.
હવે તેજ નગરમાં સેનાપતિ, પ્રધાન અને નગરશેઠ–એમના પુત્રે, રાજકુમારના નાનપણથી સમાન વયના મિત્રો હતા. વિવાહિત થયેલા તે ત્રણે પ્રેમાળ મિત્રોની સાથે ક્રીડા-ઉદ્યાનમાં ખેલતાં તેણે કેટલેક કાલ વ્યતીત કર્યો.
એક વખતે ભીમ (ભયંકર ) બહારવટીયાને જીતવા જતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
ચાર નિયમ પાળવા ઉપર
રાજાને વિનયથી રોકીને કુમાર પિત સન્ય લઈને ગયે. ત્યાં ઢંઢયુદ્ધથી તેને જીતી, બાંધી લાવીને તેણે પિતાને તે સુપ્રત કર્યો. પુત્રના પરાકમથી વિસ્મય પામી રાજાએ તેને પોતાને સેવક બનાવ્યું. હવે બાલક છતાં અતુલ પરાક્રમી એવા સુમુખ કુમારને રાજ્યલાયક સમજી અને પિતાના શિરે પલિત (પની) જોઈ, પ્રતિબંધ પામીને રાજાએ તેને રાજ્યસન પર બેસાર્યો, અને પિતે અમારી પટહ વગડાવી, જિનેશ્વર અને શ્રી સંઘની ગ્ય રીતે પૂજા કરીને સુગુરૂની પાસે દીક્ષા લીધી. પંડિતે સમયના જાણકાર હોય છે.
હવે સુમુખ નવા રાજાએ પરાકમથી શત્રુઓને જીતીને મહાદાન અને પોતાના પ્રતાપથી જગતને યશમય બનાવી દીધું. એકદા પૂર્વના સેનાપતિ વિગેરેને નિશ્ચિત કરીને તેણે પોતાના નવા ત્રણ મિત્રોને તેમના પદપર સ્થાપન કર્યા. તે સ્નેહાળ અને વિશ્વાસપાત્ર મિત્રને રાજ્યભાર સેંપીને રાજા પોતે નિશ્ચિંત થઈને વિષયમાં તલ્લીન બન્યું. અંતઃપુરમાં જતાં તે પ્રાય: સ્નેહથી મૂઢ બનીને સાભાગ્યાદિ ગુણેના ભંડારરૂપ અને મનને હરણ કરનાર એવી કીર્તિમતી સાથે જ સદા વિલાસ કરતે, અને સેનાપતિ, પ્રધાન અને નગર શેઠના પુત્ર, પિતાના પદે આવીને રાજ્યધુરાને તે તેના મિત્રોજ ચલાવતા હતા.
એક વખતે તે મિત્રોએ મળીને વિચાર કર્યો કે આપણા બળથીજ આ રાજા સુખી થઈને રાજ્ય ભોગવે છે. ” આ વાત દાસીએ સાંભળીને રાણીને કહી અને રાષ્ટ્રએ રાજાને નિવેદન કરી. એટલે રાજાએ વિચાર કર્યો કે- આ સત્ય છે કે નહિ?” તેને નિર્ણય તે કયાંક કર. જે રાજ્ય ભોગવવાનું ભાગ્ય મારૂં હશે, તે એમની મિથ્યા ઉક્તિથી શું ? અને જો તેમ ન હોય, તે અન્યના બલથી પ્રાપ્ત થયેલ આ રાજ્યથી મારે શું? માટે એ કોની સાથે પરદેશમાં જઈને મારા પુણયની પરીક્ષા કરીશ. જે પુણ્ય હશે, તે એમને તે બતાવીને પછી એગ્ય લાગશે તેમ કરીશ.” એ નિશ્ચય કરી, કોઈને જીતવાના બાનાથી પિતાના દેશની સરહદ (સંધિ) પર આવીને રાજાએ પોતાના લક્ષ્યને ધ્યાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
મુમુખનુપાદિ ચાર મિત્રાની કથા.
(૧૭)
66
લઇને તે મિત્રાને કહ્યું- અમે ચારે માત્ર બહુબળના આધારે એકવાર દેશાંતર જઈએ છીએ, અને પેાતાના ભુજ મળથી ઉપાજૅન કરેલ લક્ષ્મીને અમે પ્રગટ કરીને ભેળવીશું. ' કહ્યુ છે કેदीसह विविहं चरियं, जाणिज्जड़ सुयण दुज्जण विसेसो । नियपुन्न पमाणं गुणवियद्विमाय तेण निउणा नियंति महिं ॥ " અ— વિવિધ ચરિત્ર ( આચાર ) જોવામાં આવે, મુજન, દુનનેા ભેદ જાણવામાં આવે, પેાતાના પુણ્યનાં પરીક્ષા થાય અને ગુણુને વધારા થાય—એવા હેતુથી નિપુણુ જતા વસુધાપર વિહાર કરે છે. ’
એ પ્રમાણે રાજાએ પાતાના અભિપ્રાય જણાવ્યા, ત્યારે સેનાપતિ વિગેરે એલ્યા− હે નાથ ! અમે ત્રણ કાલ તમારા મનને અનુસરનારા છીએ. ' પછી પ્રથમના પ્રધાન વિગેરેને રાજ્યની ભલામણ કરીને રાજા વિગેરે તે ચારે મિત્ર રાત્રે ગુપ્ત રીતે દેશાંતર જવા નીકળી પડ્યા. માત્ર ભુજબળની સહાયતાથી એ પહેા૨માં તેઓ કાઇ નગરમાં પહેોંચ્યા, ત્યાં રાજાએ તેમને કહ્યું કે* માત્ર પેાતાનીજ શક્તિથી આજે અહીં આપણામાં કાણુ ભેજનાર્દિકની સગવડ કરશે. ' તે ખેલ્યા- જેને તમે આદેશ કરો, તે. ’ ત્યારે રાજાએ શ્રેષ્ઠિપુત્રને તેમ કરવાના આદેશ કર્યો. પછી તેમને વૃક્ષ નીચે મૂકી શ્રેષ્ઠિપુત્ર નગરમાં ગયા. ત્યાં કોઈ સહાય વિનાના વણિકના ડાટે તે બેઠા. તે દિવસે તેને પુત્ર ગામ ગયેલ હતા, અને મોટા ઉત્સવ ચાલતા હાવાથી વસ્તુ લેનાર ગ્રાહકા ઘણા આવતા, પરંતુ તે વણિક વૃદ્ધ હાવાથી બધાને ચીજ વસ્તુ આપવાને અસમર્થ થયા. એવામાં પડીકાં વિગેરે બાંધવામાં ચાલાક તે વણિક પુત્ર તેને બહુ મદદ કરી. તેની સહાયતાથી પેાતાને વધારે લાલ થયેલ જોઈને હાટ બંધ કરવાના વખત થતાં વણિકે તેને પ્રસન્ન થઈને કહ્યું – હે ભદ્ર ! તુ કાણુ છે અને ક્યાંથી આવ્યા છે ?' તે આલ્યા- હું. શ્રેણિપુત્ર છું અને દેશાંતરથી આવ્યા છું, ’ વેપારીએ કહ્યું – ચાલ, આપણા ઘરે. ’ તે એક્ષ્ચા
"
'
મ્હાર મારા ત્રણ મિત્રા બેઠા છે. ’ વેપારી બેલ્લ્લા— તેમને પશુ એલાવી આવ. ’ ત્યારે તે મિત્રાને લઇ આવ્યા અને વેપારીએ લગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૧
ચાર નિયમ પાળવા ઉપર---
ભગ પાંચ રૂપીયા ખરચીને તેમને ભાજન કરાવ્યું. એ પ્રમાણે પાતાની શક્તિ બતાવીને શ્રેષ્ઠીસુત પ્રમાદ પામતાં તેઓ આગળ ચાલ્યા. બીજે દિવસે તેજ પ્રમાણે રાજાએ સેનાપતિને આદેશ કો. એટલે તેણે નગરમાં જઇ, જુગારમાં પાંચસેા રૂપીયા જીતીને કાઇ વિષ્ણુકના ધરે તેમને જમાડ્યા. તેથી ત્રણેએ સેનાપતિના વખાણુ કર્યાં. અને બધા આગળ ચાલ્યા. ત્રીજે દિવસે રાજાએ ભેાજનાદિ કરવાના મંત્રીને હુકમ કર્યાં. ત્યારે સ ંકેત કરીને તે આગળના કાઇ નગરમાં ગયા. ત્યાં પટહુ વાગતા જોઇને તેણે તેના વગાડનારને પૂછ્યું. એટલે તેણે તેનું સ્વરૂપ કહ્યું કે- એક કેાઇ શ્રુતધારિણી જોગણે એક વખત રાજાની આગળ આવીને કહ્યું— જે મને અદ્ભુત ( પૂર્વે ન સાંભળેલ ) સંભાળવે, તેને આ પાંચ હજાર રૂપીયાનુ કનકપાત્ર આપું. ’ આથી પંડિતાએ તેને ગાથા, શ્લાક વિગેરે નવા નવા બનાવીને સભળાવ્યા, પણ તે બુદ્ધિના બળથી ધારી લઈને ખેલતી કે- આ તા મને પ્રથમથીજ આવડે છે.' તેથી પોતાની ખ્યાતિને માટે તે જોગણ મા પટહુ વગડાવે છે, અને રાજાને અભિ માનથી કહે છે કે— મને કોઇ જીતનાર નથી.”
"6
cr
)
આ પ્રમાણે સાંભળતાં મંત્રી, તેને અટકાવીને રાજા પાસે ગયા, અને સભામાં પેલી દ્વેગણને ખેલાવીને તે મહામતિ નીચેની ગાથા આત્યા—
!! तुज्ज्ञ पिया महपिउणो, धारेइ अणूणगं सयसहस्सं । નદ્દ મુખપૂવં વિન્નડ, અદ્દ ન મુયં હોય તેવુ ”
91
અ— તારા પિતાએ મારા પિતા પાસેથી એક લાખ રૂપીયા કરજે લીષા છે, જો આ બાબત પૂર્વે તારા સાંભળવામાં આવેલ હાય, તો તે આપ, અને જો ન સાંભળી હોય, તેા કનકપાત્ર આપ. ’
એ પ્રમાણે તે જોગણ જીતાઈ જવાથી કનકપાત્ર તેને આપીને લેાકેાની મશ્કરી સાંભળી તે તરત ભાગી ગઈ. માથી રાજાએ મંત્રીના સત્કાર કર્યો અને લેાજનને માટે આમ ત્રણ ક્યું .. ત્યારે મંત્રીએ કહ્યું — મારા મિત્રો બ્હાર છે. ' એટલે રાજાએ તેમને મેલાવીને બધાને ગરવ સહિત લેાજન કરાવ્યું. પછી રાજની રત્ન લઈને ચાથે દિવસે તેઓ આગળ ચાલ્યા. ત્યાં રાજાએ કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
મુખપાદિ ચાર મિની કથા. (૯) આજે તમારૂં ભેજનાદિ હું કરીશ.” તેમણે સુમુખનું વચન સ્વીકારતાં સુમુખ આગળ ચાલીને ચંદ્રપુરમાં ગયા. ત્યાં થાક લાગવાથી ભાગ્યપર ભરોંસે રાખીને અશોક વૃક્ષની છાયામાં તે સુઈ ગયે. એવામાં કોઈ શાકુનિક (શકુન જાણનાર) સામુદ્રિક મંગલક્ષણ જાણનાર) તથા મંત્રિ પુરૂ ત્યાં આવ્યા. એટલે શાનિકે તેમને કહ્યું-“હે મંત્રિજને ! જુઓ, આ પુરૂષ સુતે છે, એના પ્રભાવથી, અશોકવૃક્ષની શાખાપર રહેલ ગીધ પક્ષીના મુખમાં કીટકે (કીડાઓ) પિતે આવીને પડે છે. માટે રાજ્યને પ્રાપ્ત કરતાં એને કીટની માફક શત્રુ રાજાઓ, રણગણમાં આવીને પિતાના રાજ્ય અને પ્રાણે આપી દેશે.” ત્યારે તેના શરીરે રાજાના લક્ષણે જોઈને સામુદ્રિક બે -જે એને રાજ્ય પ્રાપ્ત ન થાય, તે હું શાસ્ત્રને સ્પર્શ ન કરું. તેની નિશાની એ કે આ પુરૂષોત્તમ અશોક વૃક્ષ નીચે સુતે હશે, ત્યાં સુધી આખો દિવસ પણ તરૂછાયા એના પરથી ખસવાની નથી.” એટલે અશોક છાયાની નિશાની કરતાં ત્યાં બરાબર સ્થિર થયેલ સમજીને પેલા પુરૂએ જઈને તે વૃત્તાંત તરત મંત્રિને નિવેદન કર્યો. ત્યારે તેમણે આનંદથી રાજછત્રાદિકની સામગ્રી લઈ, ત્યાં આવીને વાજીંત્ર અને સંગીતથી તેને જગાડા, અને કહ્યું કે-“હે રાજન ! અમે થાપણ તરીકે રાખેલ તારું રાજ્ય તું સ્વીકારી લે. આજે દેવતાએ બતાવેલ તું અમારે સ્વામી છે. આથી આશ્ચર્ય પામતાં તે રાજા કંઈક બેલવા જતું હતું, તેવામાં તેમને હાથના ટેકાથી તેને હાથી પર બેસારી દીધું. તે વખતે તેને જોઈ, ઓળખીને સંતુષ્ટ થતા બંદિજનેએ ઘોષણા કરી કે- કેઈક કારણથી એકલો પડી ગયેલ આ સુમુખ રાજા જયવંત રહો. ” પછી વિશેષ આનંદ પામતા મંત્રીઓએ છત્ર, ચામર, વાજીંત્રના આડંબર અને રાજ ચિન્હાથી સૈન્ય સહિત તેને નગરમાં પ્રવેશ કરાવ્યું, અને રાજસભામાં આવતાં તેને સુવર્ણના સિંહાસન પર બેસારીને તેમણે બહુજ આનંદ-મંગલ પૂર્વક તરતજ તેને રાજ્યાભિષેક કર્યો. એટલે રાજાના સર્વ આચારને જાણનાર તથા ભાગ્ય અને બુદ્ધિના નિધાન રૂપ એવા તે સુમુખ રાજાએ ઉચિત આલાપ અને સન્માથી બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
ચાર નિયમો પાળવા ઉપર–
લોકેને પ્રસન્ન કર્યા. હવે વધામણુ અને ભેંટણાં વિગેરે થયા પછી અવસરે ક્ષુધાતુર થયેલ રાજાએ મિત્રોને યાદ કરીને કેટવાલને હુકમ કર્યો કે- પશ્ચિમ દિશાથી આવતા, અને સારી આકૃતિવાળા ત્રણ નવા મુસાફરોને માનથી કે બલાત્કારથી લાવીને સત્વર મારી પાસે લાવે.' રાજાના આ હુકમને માથે ચડાવી, સુભટે લઈને જતાં તેણે એક ગાઉપર તેમને જોયા અને રાજાની આજ્ઞાથી
લાવ્યા, ત્યારે તે ચક્તિ થઈને ચિંતવવા લાગ્યા કે- આપણું શત્રુરાજાનું આ રાજ્ય છે. તેથી સુમુખ રાજાને ઓળખીને શત્રુઓએ પકડ હશે અને તેણે આપણી માહિતી આપી હશે, તેથી શત્રુઓ આપણને પકડવા માગે છે.” એમ ધારીને તેમાંથી બે જણ પલાયન કરવા લાગ્યા અને સેનાપતિ લડવાને સામે આવ્યા તેમને છતી બાંધીને કેટવાલે રાજાને હવાલે કર્યો. ત્યાં આકુલ વ્યાકુલ થયેલા તેમને રાજાએ પૂછયું કે-“ તમે કોણ છે?” ત્યારે–“આ રાજા સુમુખ જેવું લાગે છે” એમ જરા શંકા લાવીને તે બોલ્યા
અમે તારા સેવકે છીએ, તું અમારા શરણરૂપ છે, માટે મુક્ત કર.” રાજા બોલ્યો-“હે મિત્ર ! પોતપોતાના ભાગ્યની પરીક્ષા કરી? હું સુમુખ છું. તમારી સહાયતા વિના હું વગર પરિશ્રમે આ રાજ્ય પામ્યું. માટે ભેજનાદિકની પ્રાપ્તિ માત્રના ભાગ્યથી તમે ગર્વ ન કરશે.” એમ કહી, છોડાવીને રાજ પગે પડતા તેમને ભેટી પડયે. “હે નાથ ! તને આ સમૃદ્ધિ શી રીતે મળી?” એમ તેમણે પૂછતાં, રાજાની પ્રેરણાથી અંગરક્ષકે તેમને બધું કહી સંભળાવ્યું. એટલે તેઓ આશ્ચર્ય પામીને રાજાને વખાણવા લાગ્યા.
પછી સ્નાન, જિનપૂજા અને તેમની સાથે ભેજન કરીને પલંગ પર બેસી રાજા જેટલામાં વાર્તા વિનોદ કરે છે, તેવામાં મંત્રીજર, રાણું તથા દિવ્યરૂપ અને ભૂષણ ભૂષિત એક કન્યા આવી અને ઉચિતતા સાચવીને ત્યાં બેઠી. ત્યારે મંત્રી બે -“હે રાજન્ ! આ દિવ્ય કન્યાને તમે પરણે. રોહિણી અને ચંદ્રમાની જેમ આ તમારા ઉચિત યોગ છે. ” રાજાએ કહ્યું- મારી ઓળખાણ વિના તમે મને રાજ્ય કેમ આપ્યું. ? અથવા તે રાજાનું કુલ ન શિવાય. કારણ કે પૃથ્વીને વીર પુરૂજ ભોગવે. પરંતુ વંશાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
સુમુખપાદિ ચાર મિત્રની કથા. ( ૧ ) જાયા વિના મને આ કન્યા કેમ આપે છે? આ કન્યા કેણું છે? અને નેત્રને સંતુષ્ટ કરનારી આ સ્ત્રી કોણ છે? અહીં પૂર્વે રાજા કોણ હતા ? અને તેણે રાજ્ય શા માટે તર્યું ?” એટલે મંત્રી બોલ્યા“હે રાજેંદ્ર! એ બધું હું વિસ્તારથી કહું છું, તે સાંભળે–
આ નગરમાં પૂર્વે મહેંદ્ર સમાન સમૃદ્વિવાન નરવાહના નામે રાજા હતા. તેની બધી રાણીઓમાં શ્રીકાંતા નામે પ્રધાન રાણું હતી. સામતરાજને પુત્ર ચંદ્રન એ રાજાને બાલ્યાવસ્થાથી સમાન વયને મિત્ર હતું, તે દેહમાગથી જુદે પડતે હતે. એક વખતે ઉદ્યાનમાં પધારેલા ધર્મદેવ ગુરૂ પાસે તે બંનેએ યથાશક્તિ સમ્યકત્વાદિ ધર્મનો સ્વીકાર કર્યો, એમ બાલ્યાવસ્થામાં, યૌવનમાં અને રાજ્યાવસ્થામાં પણ સાથે ગમ્મત કરતાં, અશ્વિની કુમારની માફક પ્રીતિસુખમાં તેમને કેટલેક કાલ ચાલે ગયે.
હવે સર્વત્ર રાજાના અંત:પુરમાં પણ જતાં ખલના ન પામનાર ચંદ્રસેન એકવાર શ્રીકાંતાને જોતાં મોહવશ થયું. ત્યારથી તેના હૃદયમાં કામદેવે નારી શલ્ય ભેંકર્યું, તેથી અત્યંત સંતપ્ત થતાં કઈ પણ વિષયમાં રતિ (પ્રીતિ) ન પામતે, ભેજનાહિકમાં અરૂચિ થવાથી તેણીને ચિંતારૂપ ક્ષયરોગે તેના શરીરને દિવસે દિવસે ક્ષીણ કરી મૂક્યું અને તેથી તે નિસ્તેજ બની ગયે. ત્યારે એકદા રાજાએ ગાઢ આગ્રહથી, તેમ થવાનું કારણ પૂછ્યું. એટલેમિત્રથી કાંઈ છાનું ન રખાય” એમ ધારીને તેણે સાચે સાચું કહી દીધું. કહ્યું છે કે--
" ददाति प्रतिगृह्णाति, गोप्यमाख्याति पृच्छति ।
भुक्त भोजयते चैव, षड्विधं प्रीतिलक्षणम् " ॥१॥ અ -બ આપવું, લેવું, ગુપ્ત કહેવું, પૂછવું, ખાવું અને ખવરાવવું એ છ પ્રીતિના લક્ષણ છે.’
તે સાંભળતાં રાજાએ કહ્યું- આતે સહેજ છે, બધું સારું થશે.” એ રીતે તેને અભિપ્રાય જાણ્યા વિના ચંદ્રસેન પિતાના ઘરે ગયે. પાછળથી રાજાએ વિચાર કર્યો કે-જે આ મિત્રનું અશિષ્ટ ન સધાય, તે રાજ્ય, પ્રાણુ અને પત્ની પણ શું ? કારણ કે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
(૫)
ચાર નિયમ પાળવા ઉપર
સર્વ કરતાં મને પ્રિય છે.” પછી સાંજે રાજાએ શ્રીકાંતાને કહ્યું – “જે વિચાર કર્યા વિના જ સારૂં કે બુરું મારા કહ્યા પ્રમાણે કરે, તે કંઈક તને કહું.” તે પતિવ્રતા બોલી--“હે નાથ ! તમારી આજ્ઞા બજાવવામાં શું મારામાં ક્યાંઈ કચાશ જોઈ? કે જેથી આવું બોલે છે.” ત્યારે રાજાએ કહ્યું- તે મારા ચંદ્રસેન મિત્ર પાસે તું સત્વર જા અને મારી જેમ એને પત્નીભાવથી સેવ. પતિને હુકમ બજાવતાં તને કઈ દોષ નથી.”એટલે-“પ્રિયતમને આદેશ મને પ્રમાણ છે” એમ કહીને તેણે તેમ કર્યું. તે તરત ચંદ્રસેનના આવાસમાં ગઈ, ત્યાં શય્યામાં સુતેલ તેણે, દિવ્ય રૂપ યુક્ત આવેલી તેણને આભૂષણના ઉદ્યોતથી જોઈ. અને સંભ્રાંત થઈને પૂછયું-“તું કેણ છે?” ત્યારે રાણુએ પતિને આદેશ કહી સંભળાવ્યું. તે જાણુંને ચતુર ચંદ્રસેન લજા અને વિસ્મય પામી વિચારવા લાગ્યું-“ અહો ! મુજ નિર્ગુણ ઉપર પણ રાજાને કેઈ નવીન પ્રકારને સ્નેહ છે, કે જે શાસ્ત્ર અને લોક વિરૂદ્ધ છે, તે પણ એણે કરી બતાવ્યું. ઘણુ પુરૂષાએ સ્નેહથી કે માનાદિકથી પિતાના પ્રાણ આપ્યા હશે, પણ પિતાની પ્રાણપ્રિય સતી સ્ત્રી, કેઈએ કેઈને આપી નથી. સ્ત્રીની ખાતર રામે રામાયણ કર્યું, અને બાંધવોને માર્યા અને સુગ્રીવે વાલિને ઘાત કર્યો તે સ્ત્રી મારા માટે એણે તજી દીધી. એ ઉત્તમ પ્રાપ્ત થયેલ મારી પ્રીતિનું પણ રક્ષણ કરે છે અને હું અધમ માતાસમાન રાજપનીની કામના કરું છું. તેથી અહે! પુરૂષપણું સમાન છતાં અમારામાં કેટલું અંતર છે? કામને વશ થઈ મેં બાયલાએ આ શું અકૃત્ય ચિંતવ્યું? માટે નરજાતિને કલંક આપનાર મારા આ જીવિતને ધિક્કાર છે. આ પાતકથી દુર્ગતિમાં પડતાં મને જ મળવાનાં છે. તે દુશ્ચિંતિતના પશ્ચાત્તાપરૂપ અન્ય નિથી રાગરૂપ વિષાક્ષને દગ્ધ કરી, તરવારથી શિર છેદીને આત્મશોધન કરીશ.” એમ ચિંતવી તરવાર ખેંચીને જેટલામાં તે પિતાના કંઠપર ચલાવે છે, તેવામાં સંક્રાંત થયેલ શ્રીકાંતાએ તરત તેને હાથ પકડી લીધો. એટલે તે બે કે–“રાજપનિ પરની કામનારૂપ પા૫પંકથી લેવાયેલ મારા આત્માને હું શહ કરું છું, તે આત્મઘાતથી તું મને શા માટે અટકાવે છે?” રાણી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
સુમુખનૃપાદિ ચાર મિત્રોની કથા. (૭૩) કહ્યું--આત્મઘાતથી શરીરની જેમ પાપ ચાલ્યું જતું નથી, પાપશુદ્ધિને માટે તપ કર અને જીવતાં કલ્યાણ મેળવ.”તે બે --- હવે એમજ કરીશ. મારો મેહ ગયે. તું પતિ પાસે જા. તું રાજ પત્ની હોવાથી માતા તુલ્ય ગણું, પ્રજાને પૂજનીય છે. ત્યારે તેના સત્વથી સંતુષ્ટ થયેલ રાણુંએ તે બધું રાજાને કહી સંભળાવ્યું. એટલે તેણે વિસ્મય પામી અધિક સનેહ બતાવતાં ભેગોથી પ્રિયાને પ્રસન્ન કરી. સત્વથી સંતુષ્ટ થયેલા, અન્ય પ્રશંસા કરતાં, આશ્ચર્ય પામેલા, તથા હર્ષ અને નિર્વેદ (વૈરાગ્ય) સહિત તે બંને મિત્રોએ રાત્રિ વ્યતીત કરી.
પછી પ્રભાતે સંસારથી વિરક્ત થયેલ ચંદ્રસેને, રાજાની પાસે આવીને કહ્યું -“હું દીક્ષા લઇશ અથવા તે આત્મઘાત કરીશ. મિત્રરાજની પ્રિયાના દ્રોહરૂપ પાપ૫કથી ભારે થયેલ મારી બીજી રીતે શુદ્ધિ નથી, માટે ગમે તેની અનુમતિ આપે.” રાજાએ કહ્યું --આપણે ભેદ (જુદાઈ) કેમ થાય? તું પ્રાણ કરતાં પણ મને પ્રિય છે. તે હે મિત્ર ! સ્ત્રીના બનાથી મિત્રાઈને કેમ કલંક્તિ કરે છે? જે પ્રાયશ્ચિત્તથી તને સંતોષ થાય, તે ચાંદ્રાયણદિ તપ કર, પરંતુ કાનમાં સોય ભેંક્યા જેવું વચન ન બેલ. તારે વિયેગ મારાથી સહન કેમ થાય ? ” ચંદ્રસેન બે --“હે બાંધવ! તું આટલે બધા મારા પર સ્નેહ રાખે છે, તેટલામાટેજ અકૃતજ્ઞ૫ણુને પચાત્તાપ મારે બહુ વધતું જાય છે. તેથી ઘરે ચેન નથી પડતું. કામ રાક્ષસથી ડરું છું, માટે આત્મઘાત કરીશ, પણ કાલક્ષેપને હું સહન કરી શકું તેમ નથી.” ત્યારે રાજા, ઈચ્છા ન હોવા છતાં, તેની આત્મહત્યાની બીકથી બે --જે એમ નિશ્ચય હેય તે ભલે તારી ઈચ્છાનુસાર દીક્ષા લે. કારણકે દીક્ષા, આ લેક અને પરલેકમાં પણ ઇષ્ટ કલ્યાણને આપે છે, એ પ્રમાણે જીવતા એવા તને જોવાની ઉત્કંઠાથી હું પણ જીવતો રહી શકું.” આથી સંતુષ્ટ થઈને તે વનમાં ધર્મશેષ ગુરૂ પાસે ગયે, ત્યાં ધર્મ અને તેનું ફલ સાભળતાં વૈરાગ્ય પામીને તેણે વ્રત લીધું, અનુક્રમે સિદ્ધાંત ભણી, ચિરકાલ તીવ્ર તપ તપીને તે માહે દેવલોકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
ચાર નિયમ પાળવા ઉપર શક સામાનિક મહાન દેવ થયો. ચિરકાળથી રાજાને મિત્રના વિયેગથી થતી પીડા, સંસારસુખના સર્વસ્વ કારણરૂપ અને સદ્દગુણવતી એવી શ્રીકાંતાએ દૂર કરી. કહ્યું છે કે-- “ સંતાપલિનાનાં, તિલ્લો વિશ્રામ મૂમયઃ |
પત્ય ૨ વ્ર ૨, સર્વચા મોડથવા” || |
અથ–“સંસારના તાપથી ખેદ પામેલા જીવોને અપત્ય (સંતાન), ભાર્યા અને જિન-આગમ-એ ત્રણ વિસામાના સ્થાન છે.”
હવે વખત જતાં મેઘ જેમ ચળકતી મણિને ઉત્પન્ન કરે, તેમ અણુવતીએ ભાગવતી કન્યાને જન્મ આપે. તે અનુક્રમે ચેસઠ કળાઓ શીખી થવા પામી અને જાણે સાક્ષાત્ સભાગ્યલક્ષ્મી હોય તેમ સ્ત્રીના સર્વ ગુણે તેમાં દાખલ થયાં. પછી લાંબે વખત જતાં પણ તે રાજાને બીજું સંતાન ન થયું. એવામાં એકદા રાત્રે સુતેલા રાજાને કોઈ દિવ્ય પુરૂષે કહ્યું કે--“હે રાજન ! બંને રીતે સત્વર જાગ્રત થા. તારું ઘર બળતાં આ ચેરે સર્વસ્વ લુંટી રહ્યા છે.” ત્યારે રાજા જાગ્રત થઈ એકદમ ક્ષોભ પામતાં ઉઠીને તરફ જેવા લાગ્યો, પરંતુ તેણે બળતું ઘર કે ચોરે કયાં દીઠા નહીં. એટલે દેહાલંકારના તેજથી દિશાઓને પ્રકાશિત કરતા તે દિવ્ય નરને જોઈ રાજાએ નમસ્કાર કરી, અંજલિ જોડીને કહ્યું કે-“હે પ્રભે! તું કેણુ છે? બંને પ્રકારે જાગવું શું? અગ્નિ શું? અને ચેરે કોણ? તું ભાગ્યયોગે દષ્ટિગોચર થયે છે તેથી એ બધું સમજાવ, હું સમજી શકતે નથી.” ત્યારે તે બે -“હું દેવ છું. પ્રબોધ (જાગરણ) તે દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે નિદ્રા–મેહને ત્યાગ કરવાથી આ લેક અને પરભવે હિતકારી થાય છે. જીવ તે ગૃહસ્થ ( ઘરમાં રહેનાર) છે, અને શરીર તે ગ્રહ છે, જરા-અગ્નિ એને બાળે છે, તથા વિષય-કલાયરૂ૫ રે સુકૃત-ધનને લુંટી રહ્યા છે. જ્યાં સુધી જરા આવીને ન સતાવે, ત્યાં સુધીમાં મેહ અને વિષય-કષાયને ત્યાગ કરીને સ્વહિતકારી સુકૃતનું આચરણ કર. હે રાજન્ ! એક સ્વાર્થમાંજ ત૫ર, ભિન્ન ભિન્ન વૃત્તિવાળા, અપ દિવસેના સં. યોગી, નશ્વર, રક્ષણ કરવાને અસમર્થ તથા દુઃખ આપનારા એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
સુમુખપાદિ ચાર મિત્રની ક્યા. (૫) સવજનેમાં મેહ કે? પુરૂષને જેટલા પત્ની, પુત્રાદિ થાય છે, તેટલા, એના હદયમાં શોકના ખીલા ઠેકાય છે. ધનવાન, ધનથી, સંકટ પડતાં પોતાનું રક્ષણ કરી શકતા નથી અને ધનવાનથી તે ધનનું રક્ષણ થઈ શકતું નથી, તે પણ એનામાં જે મેહ રાખવે, તે મૂર્ખતાનું લક્ષણ છે. નરભવમાં અસાર દેહ પામીને પાપ કોણ કરે ? એરંડાનો આશ્રય લઈને હાથી સાથે વિરોધ ન કરવો. મેટા પુણ્ય ધનથી તે આ કાયારૂપ નૈકા ખરીદી છે. માટે જેટલામાં એ ભાંગે નહિ, તેટલામાં સત્વર ભવસાગર તરીજા, જરાથી શરીર લેવાઈ જતાં ધર્મભાર ઉપાડ મુશ્કેલ છે, માટે તેના આવ્યા પહેલાં જ સુજ્ઞજને આત્મહિત સાધી લેવું. દાંતની બત્રીશી પડી ગઈ, બલ નષ્ટ થયું, “વેત વાળથી શિર છવાઈ ગયું, અહા ! તે પણ વિધ્યરૂપ કર્દમની દુર્દમ ઈચ્છાને લીધે જડ પુરૂષેએ આત્મહિત ન કર્યું. કષાયરૂપ થી તપ્ત થયેલ પુરૂષ વિયેથી વૃદ્ધિ પામતો નથી. જળની જેમ તે વિષયે - ગવ્યા છતાં તે તૃષ્ણાતુર રહીનેજ દુર્ગતિમાં જાય છે. આરંભજન્ય પાપોથી મૃત્યુ કે દુર્ગતિમાં પડતાં તારું રક્ષણ કરવાને પદાતિઓ, અશ્વો, હાથીઓ કે રમણી એ કઈ પણ સમર્થ નથી. હે રાજન ! આ આયુષ્ય નિરંતર ઓછું થાય છે, અને નરભવ વિગેરેને વેગ પાછો મળ મુશ્કેલ છે, માટે અનુપમ ધર્મનું આરાધન કર કે જેથી સત્વર અનુપમ સુખ પામે.”
એ પ્રમાણે હિતકારી દેવાનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે-“વિ ! પ્રબોધ પામે, પણ તેને જોતાં મારા મનમાં નેહ કેમ વધે છે. ?” ત્યારે તે બે –તારે ચંદ્રસેન મિત્ર, તપના પ્રભાવથી હું દેવ થયો છું. માટે તેને પ્રતિબોધ આપવાથી પૂર્વે ઉપકાર કરતાં જામેલ મૈત્રીને હું કૃતાર્થ કરૂં છું.” એટલે રાજા હર્ષાશ્રુ લાવીને બે -હૈ બંધ ! તારી કૃપાથી હું કૃતાર્થ થયા. આ સ્નેહ શું એજ ભવમાં થયો ? કે ભવાંતરમાં પણ હતા? તે કૃપા કરી કહે.” દેવે કહ્યું–“એ આપણે સ્નેહ ભવાભ્યાસથી થયો છે, તે વિશેષ પ્રતિબંધને માટે તને કહું
છું, તે સાંભળ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
(૭૬)
ચાર નિયમ પાળવા ઉપર“ સિદ્દવટ ગામમાં પ્રેમાળ બે બ્રાહ્મણ બાંધવ હતા, તે ગતિ અને વસુભૂતિના નામથી પ્રસિદ્ધ થઈ તિષના અભ્યાસી થયા, હરિમિવ નામના શ્રાવક મિત્રે પ્રતિબંધ આપ્યા છતાં, મિથ્યાત્વથી વાસિત તે બંનેએ જૈન ધર્મને આદર ન કર્યો, પણ તેમાં મિશ્રભાવ લાવી તે બંને મિત્રના દાક્ષિણ્યથી જ્યાં ત્યાં ગમે ત્યારે તે ધર્મને વખાણતા હતા. મિત્ર શ્રાવકના સંવાસથી તેના અનુષ્ઠાનને જાણતા તે બંને પંચ નમસ્કારાદિ હાસ્યથી વારંવાર બોલતા હતા, પણ ક્રર આરંભના યાગાદિ (યજ્ઞાદિ ) કાર્યો તે કરતા ન હતા અને બ્રાહ્મણને લગતી સ્નાનાદિ ક્રિયાથી તેમણે જન્મ પૂરો કર્યો. એટલે મરણ પામીને તેજ ગામમાં કઈ ટુંબિકના ઘરે તે બંને બળદ થયા અને ધુંસરીમાં જોડાઈને ગાડાં તથા હળ વહન કરવા લાગ્યા.
એક દિવસે તીર્થયાત્રાને માટે તે બંનેને વેચાતા લઈ ગાડામાં જોડીને હરિમિત્ર શ્રાવકો સાથે શત્રુજ્ય તરફ ચાલે. એવામાં રસ્તે ગાડાપર ચડતાં ઉતરતાં શ્રાવકાએ વારંવાર કહેલ“ નો અરિહંતાણં ” એ પાઠ, તે બંને બળદોએ સાંભળે. એટલે –આ અક્ષરે પૂર્વે કયાં સાંભળ્યા છે, એવા તર્કવિતર્ક કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. શ્રાવકે સાથે મિત્રી કરવાનું એ ફળ. ત્યારે પિતાની પશુતાથી ખેદ પામેલા, પૂર્વ ભવની કિયાને નિંદતા તે બંને સતત નેત્રમાં અણુ લાવીને આહારાદિ પણ લેતા ન હતા. એટલે તેમને તેવી સ્થિતીમાં જઈ, રોગાદિની શંકાથી તે શ્રાવકે દયા લાવી તેમના સ્થાને બીજા વૃષભ જોડીને તેમની એગ્ય શુશ્રુષા કરી, તથાપિ તેમણે તેવી સ્થિતિ મૂકી નહિ. એવામાં ત્રીજે દિવસે તે શ્રાવક શત્રુજ્યપર આવતાં આદિનાથ ભગવંતને નમ્યો. ત્યાં ચારણ મુનિ પ્રભુને વંદન કરવા આવેલ હતા, તેમને તેણે તે બળદોના તેવા સ્વરૂપનું કારણ પૂછ્યું. એટલે મુનિએ તેમને થયેલ પૂર્વભવનું સ્મરણ વિગેરે કહી સંભળાવ્યું, ત્યારે તેણે બંનેને મુનિ પાસે લાવીને સદધર્મને બેધ અપાવ્યું. મુનિએ કહ્યું “હે વૃષભે ! તમે મિથ્યાત્વનું ફલ જોયું, માટે શ્રાવકધર્મને વિકાર કરો કે જેથી સ્વર્ગાદિકની સંપત્તિ મળે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સુમુખનૃપાદિ ચાર મિત્રોની કથા. (૭૭) ઈત્યાદિ મુનિવચનથી પ્રબંધ પામીને તેમણે અણુવ્રત સહિત સમ્યકત્વને બહુમાનપૂર્વક સ્વીકાર કર્યો, અને મિત્રે પૂર્વે આપેલ હિતોપદેશની દરકાર ન કરવાથી ગાઢ પચાત્તાપ કરતા અને વૃષભેએ આંખમાં આંસુ લાવીને તેને ખમાવ્ય, ત્યારે હરિમિત્ર, તેમને ધર્મની પ્રાપ્તિ થઈ, તેથી અમેદ પામીને બે -બહે મિત્રે ! ધિબીજના લાભથી તમારે પશુજન્મ પણ વખાણવા લાયક છે. માટે ખેદ ન પામે. હું સાધમિપણુથી બાંધવની જેમ સદા તમારે ધર્મનિર્વાહ કરીશ. આથી હર્ષ પામી, આદિનાથને નમીને અઠ્ઠમના પારણે તેમણે શ્રાવકે આપેલ પ્રાસુક આહાર કર્યો. પછી શ્રીયુગાદીશની પૂજા વિગેરે કરી આનંદ પામતે સુમિત્ર, તે બંને બળદ સહિત કેટલેક દીવસે પિતાના ઘરે આવ્યો. ત્યાં મિત્રસ્નેહથી અને સાધર્મિકભાવનાથી હરિમિત્રે તેમનું પાસુક આહારથી પોષણ કરતાં તે વિવિધ તપ કરવા લાગ્યા, અને પ્રાંતે તેણે સમ્યગ રીતે અનશન કરાવતાં તે બંને મરણ પામીને પુણ્યના પ્રભાવથી સૈધર્મદેવલેકમાં પ્રઢ દેવતા થયા. અને હરિમિત્રને પિતાની અદ્ધિ બતાવતાં પ્રતિબંધ પામેલ તેની દીક્ષાને મહત્સવ કરી, સર્વ ઈચ્છાનુરૂપ સ્વર્ગના સુખ ભોગવી, ત્યાંથી આવીને આપણે થયા. તેથી પૂર્વના સંસ્કારને લીધે સ્નેહ થાય છે.”
એ પ્રમાણે સભળતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન થતાં તે વિરક્ત થઈને બેલ્યો-“હે બંધે! હું હવે સત્વર દીક્ષા લઈશ, રાજ્યમાં મારું મન રમતું નથી, પરંતુ રાજ્ય અને કન્યા કાને આપું? તે મને કહે.” ત્યારે દેવ બોલ્યા “એક માસના અંતે કન્યા અને રાજ્યને પતિ અહીં જ આવશે, માઘમાસની શુકલ પંચમીના દિવસે પ્રભાતે અશોક વૃક્ષની નીચે સરેવરના કાંઠે સુખે સુતાં જેના પરથી છાયા ખસશે નહી, જેની ઉપર આવેલ શાખાપર સુતેલ ગીધ પક્ષીના મુખમાં કીડાઓ પોતે પ્રવેશ કરશે, તે તારા રાજ્ય અને કન્યાને પતિ થવાને છે, રાજ્ય તથા કન્યાને પતિ થઈને ન્યાયધર્મના અનુસાર હે રાજન! તે તારી પ્રજા અને પુત્રીને ચિરકાલ સુખકારી થશે.” રાજાએ કહ્યું-“જે એ વાત સત્ય હોય, તે ભવથી ભય પામેલ હું પ્રભાતે દીક્ષા લઈશ. તેં તારી મિત્રાઈ સત્ય કરી : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને તે
વાત સત્ય
સત્ય કરે
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
(૭૮)
કાર નિયમ પાળવા ઉપર
બતાવી.” એટલે–એક ક્ષણ પણ પ્રમાદ ન કર” એમ કહીને દેવ અંતર્ધાન થયે, અને રાજાએ ધર્મ જાગરણથી રાત્રિ વ્યતીત કરી, પછી પ્રભાતે તેણે મંત્રી વિગેરેને કહ્યું કે હું હવે તરત દીક્ષા લેવાનો છું. રાત્રે મને મિત્રે પ્રતિબંધ આપે છે, તેથી ઘરે સુખ પામતે નથી,” મંત્રીએ બોલ્યાતમારા રાજ્ય ભારને કઈ વહન કરનાર નથી, માટે વિલંબ કર.” ત્યારે રાજાએ દેવનું કથન તેમને કહી સંભળાવ્યું. એટલે પ્રધાન દિક છેલ્યા–“તે એક માસ રાજ્ય ચલા, પછી જમાઈને પુત્રીની સાથે રાજ્ય આપીને ઈચ્છા પ્રમાણે કરજે.” રાજા બે –જરાઅગ્નિથી શરીર રૂપ ઘર બળી રહ્યું છે, ખાવાની ઈચ્છાથી મૃત્યુરૂપ ભંયકર રાક્ષસ સામે દોડી આવે છે, તથા કવાયરૂપ સર્પો ચોતરફ કુંફાડા મારી રહ્યા છે, આવા સંયેગોમાં મેહ--નિંદ્રાથી વિષયરૂપ કચરામાં રાજ્યરૂપ વિષવૃક્ષ નીચે સુતેલ એવા મને આજે મિત્રે પ્રતિબોધ પમાડે, તે હે મંત્રીઓ ! આ ભયાકુલ ભવ-અરણ્યમાં એક ક્ષણ પણ રહેવાને હું શી રીતે સમર્થ બનું? લવસમ દેવાના સાત લવ સિવાય આયુષ્યના પાતને જાણનાર કયા પુરૂષ અપ પણ આયુષ્યને ગુમાવે ? માટે હે મંત્રીઓ ! આ રાજ્ય અને કન્યાનું પાલન કરી, દેવે બતાવેલ પુરૂષને તે આપજે. આ મારી આજ્ઞાને તમે સ્વીકાર કરે,” એટલે તેમણે સ્વીકાર કરતાં અમારી પટહ વગડાવી. દાનાદિપૂર્વક યથોચિત સર્વ પૂજ્ય-વડીલે.ને આદર સત્કાર કરી, તે શૂરવીર રાજાએ અંતઃપુર તથા સંબંધીઓને શાકમાં નાખી, લક્ષમીને તજી શ્રી ગુરૂ પાસે દીક્ષા લીધી. અને આ રાણે પતિના વચનથી કન્યાના પાણગ્રહણ સુધી રહી છે. તેને આજ પરણાવીને તે પ્રભાતે દીક્ષા લેવાની છે. હે રાજન! એ પ્રમાણે રાજ્ય અને કન્યા આપવાનું કારણ તથા નરવાહન રાજાને દીક્ષા લેવાનું કારણ તને કહી સંભળાવ્યું. એ રીતે બે મિત્રોને મંગલ કારી વૃત્તાંત મેં તમને કહી બતાવ્યું. માટે ગુણે માં સર્વ કરતાં ચડીયાતી આ કન્યાને તમે સ્વીકાર કરે.”
પ્રથમ રાજાના મંત્રીનું આ વચન સાંભળી આનંદ અને આશ્ચર્ય પામતા સુમુખ રાજાએ મનથી પણ તે કન્યાને સ્વીકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
સુમુખનુપાદિ ચાર મિત્રોની કથાઃ
( ≥ )
કર્યાં. એટલે રાત્રે કન્યા પરણાવી, દ્રુપતીને શીખામણ આપીને પ્રભાતે શ્રી કાંતાએ વ્રત લીધું. પોતાના હિતમાં કાણુ વિલંબ કરે ? હવે દિવ્ય રૂપ અને સ્નેહવતી તે પ્રિયા પામીને સુમુખ રાજા તેને રાજ્ય કરતાં પણ અધિક માની તેની સાથે સતત વિલાસ કરવા લાગ્યા. પતિના સ્નેહથી સુખી થતાં તે ભગવતી પણ પેાતાના મામાપના વિયેાગ ભૂલી ગઈ. તરૂણાવસ્થામાં સ્ત્રીઓને પ્રાય; પાતાના પતિજ વ્હાલા હાય છે. પછી રાજ્યસ`બધી સોંગ ભાગવવામાં જેને નિશ્ચય થયા છે એવા તે રાજાએ મંત્રી વિગેરેને રાજ્યભાર સેપીને પાતે ચિંતા તજી દ્વીધી. અને નિર ંતર અંતઃપુરમાં રહેતાં તે ગીત, નાટકમાં મસ્ત રહી ભાગવતી સાથે ભોગ વિલાસ કરવા લાગ્યા. એટલે · આ નવા રાજા ભાગમાં આસક્ત છે અને રાજ્ય સ્થિતિ વિગેરેથી અજ્ઞાત હાવાથી અસમર્થ છે' એમ ધારીને મંત્રીઓ વિગેરે તેની અવજ્ઞા કરવા લાગ્યા. એટલુ જ નહિ પરંતુ રાજાને સેવક વર્ગ પણ તેમને વશ થઇ ગયા, કારણકે જે સાક્ષાત્ આપે છે, પ્રાય: તેને તે પ્રિય થઇ પડે છે. ત્યારે સેનાપતિ વિગેરે તથા મિત્રએ તે મંત્રીઓને કહ્યું- આ ભાગ્ય નિધાનની અમારી માફક તમારે અવજ્ઞા કરવી વાજબી નથી. 'તે એલ્યા——
"
".
આ સમસ્ત રાજ્ય અમને વશ છે, જેના સુખા અમારા તાખામાં છે અને નારીમાં આસક્ત એવા એ રાજાની શું ખીક છે ?’ એટલે તે મિત્રાએ આ પ્રવૃત્તિ અધી રાજ્યને કહી સંભળાવી. તેથી રાજાને કંઈક ચિ'તા થઇ અને તે રાત્રે અલ્પ નિદ્રામાં સુતા, એવામાં મધ્ય રાત્રે કોઈ દેવે આવીને કહ્યું- જાગે છે કે સુતા છે ? ’ રાજા ખેલ્યા ચિંતા નિદ્રાને સતાવે છે. ' દેવે કહ્યુ - તે શી ચિંતા છે ? ' એટલે રાજાએ મંત્રી વિગેરેના અવિનય કહી સંભળાવ્યે. દેવ ખેલ્યા-- ખેદ ન કર. હું તારી ચિંતાને દૂર કરનાર બેઠા છું. ’ સ્નેહને લીધે પોતાના મિત્રની પુત્રીના પતિ એવા તારૂં રક્ષણ કરવાને માહેંદ્ર દેવે મને આદેશ કર્યાં છે, હું નગરદેવતા છું. ' એમ કહીને દેવ અંતર્ધાન થયા. એટલે રાજા આનંદથી નિદ્રા લઈ પ્રભાતે જાગ્રત થઈ, નિચ કર્મ કરીને રાજસભામાં આવ્યા, અને સેવાને માટે આવેલા મુખ્ય મંત્રીને તેણે કર્યું કે- ઘણા વખતથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
ચાર નિયમો પાળવા ઉપરઆજેજ અંતઃપુરથી અહીં આવતાં મારા પગ દુખે છે, માટે હે મંત્રિન ! તું પોતે તેલ લઈને ચાલાકીથી મર્દન કર.” આથી મંત્રીને વિચાર થયે કે-આ રાજ્યથી મસ્ત થઈ ગયે છે, તેથી મને પણ આવો આદેશ કરે છે.” એમ ચિંતવીને તે બોલ્યા- હે રાજન ! સુકુમાલપણને લીધે તારા ચરણ ચાલવામાં અસમર્થ થઈ ગયા છે, માટે પત્થરથી તેને ઘસી, કર્કશ બનાવીને સમર્થ બનાવ.” આ તેના અવજ્ઞા વચનથી રાજાએ ક્રોધાયમાન થઈને કહ્યું કે-“હે સુભટો ! આ દુષ્ટને મારી બાંધીને જેલમાં નાંખી દ્યો.” એમ સાંભળ્યા છતાં જ્યારે તેમ કરવાને કઈ ઉભું ન થયે, ત્યારે રાજાએ દેવને યાદ કરી ચિત્રમાં રહેલા પુરૂને દષ્ટિથી પ્રેરણા કરી. એટલે તરતજ ભીંતપરથી ઉતરી જેના શરીર મેટા થઈ ગયા છે એવા તેમણે આજ્ઞાભંગ કરનારા તથા આનંદ કરતા મંત્રીઓ વિગેરેને સખત માર મારીને એકદમ બાંધી લીધા. અને કેદખાનામાં લઈ જતાં તે બેલ્યા કે- તુંજ અમારે સ્વામી છે. અમ દીનને શરણ આપી, અપરાધ ક્ષમા કરીને મુક્ત કર.” ત્યારે દયા આવતાં રાજાએ દષ્ટિ માત્રથી તેમને છુટા કર્યા. એટલે તે તથા બીજા પણ રાજાને પગે લાગી, ભય પામીને કહેવા લાગ્યા–“હે સ્વામિન ! મહા પ્રભાવી તારી અવજ્ઞા કરતાં તેના માઠા ફલને જેનારા અમ કિંકર પર પ્રસાદ કરીને જીવન પર્યત અમારે સ્વીકાર કર.” ત્યારે તેમની પીઠ પર હથ સ્થાપીને રાજાએ તેમને સત્કાર કર્યો. ત્યારથી દષ્ટિમાત્રથી પ્રેરણા કરતાં, તે રાજાને હુકમ બજાવતા હતા. કહ્યું છે કે – " अवंध्यकोपस्य निहन्तुरापदां, भवन्ति वश्याः स्वयमेव देहिनः । अमर्षशून्येन जनस्य जन्तुना, न जातहार्देन न विद्विषाऽऽदरः" ॥१॥
અર્થ– આપદાઓનો નાશ કરનાર અને જેનો ક્રોધ વૃથા ન હોય એવા રાજાને પ્રાણીઓ (લકે ) પોતે વશ થઈ જાય છે, પણ અમfશન્ય માણસ, બીજાને આદર બતાવી શકતા નથી તથા અમર્ધન્ય શત્રુ, બીજાને જય ઉપજાવી શકતા નથી.” પોતાના ઉત્સંગમાં પગને રાખ્યા છતાં ચંદ્રમા મુગલાંછન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #90
--------------------------------------------------------------------------
________________
સુમુખપાદિ ચાર મિત્રોની કથા. (૮૧) કહેવાય છે અને નિષ્ફર રીતે ઘણું મૃગોને મારી નાખનાર કેસરી મૃગાધિપ ગણાય છે.
પછી સેનાપતિ તથા મિત્રને સુમુખરાજાએ પરસ સંપત્તિ આપી, અને પ્રથમની જેમ તે તેમજ બીજા મંત્રીઓને રાજ્ય ભારમાં જોડી દીધા. ન્યાય, ધર્મ અને સુખના આધારરૂપ એ રાજાએ રાજ્ય ચલાવતાં પ્રજા પણ તેવી ધર્મિષ્ઠ અને નિર્ભય થઈ રહી. તેના પ્રતાપ, પ્રભાવ, યશ અને કીતિ સર્વત્ર દૂર પ્રસર્યા અને સમસ્ત સંપત્તિ તેની સન્મુખ આવી.
એ પ્રમાણે ભગવતી સાથે ભેગ ભેગવતાં કેટલેક કાલ જતાં એકદા દ્વારપાલે આવીને સભામાં રાજાને વિનંતી કરી કે
હે સ્વામીન ! વીરપુરથી આવેલ પંડિત આપને મળવા ઈચછે છે.” એટલે રાજાની આજ્ઞા થતાં તે તેને સભામાં લઈ આવ્યું. ત્યાં તે વિપ્ર પંડિતે રાજાને આશિષ આપતાં કહ્યું કે હે રાજન ! સર્વજ્ઞ તારું કલ્યાણ કરો, સૂર્ય (રવિ) તને આરોગ્ય આપે, એમ (ચંદ્ર) શોભા, મંગલ, શત્રુને જય કરે, બુધ, નિર્મળ
ધ અને બૃહસ્પતિ ( ગુરૂ) બુદ્ધિ આપે, શુક, સિભાગ્ય, શનિ, વિભુતા, રાહુ, પ્રતાપસમૂહ અને કેતુ કીતિ તથા સુખ આપે.” એમ આશિષ દઈ, રાજાએ આપેલ આસન પર તે બેઠે. એટલે સ્વાગતાદિ પૂછીને રાજાએ તેને આવવાનું કારણ પૂછયું. ત્યારે તે બા–“હે રાજન ! અહીં સભામાં ન કહેવાય તેવું મારે તમને કહેવાનું છે, માટે બધાને વિસર્જન કરે, તે હું નિઃશંક થઈને પ્રજન કહી શકું.” ત્યારે ભૂસંજ્ઞાથી બધા સભાસદેને રવાના કરીને રાજાએ પેલા ત્રણ મિત્રો તથા બે જુના મંત્રીને ત્યાં બેસારી, તેને કહેવાનું કહ્યું. એટલે બ્રાહ્મણ બે કે
લક્ષમીના એક નિધાન રૂપ તથા કિલ્લાની કુંડલીથી વીંટાયેલ એવું વીરપુર નામે નગર છે. શત્રુઓને ત્રાસ પમાડનાર નરસિંહ નામે ત્યાં રાજા હતા. જો કે તે સર્વ પ્રકારના રાજગુણેથી વખાણવા લાયક હતા, પરંતુ તે કૈલ (શાક્તિક) મતને અનુસરનારે હતું. તેને વીરમતી નામે ગુણીયલ પટરાણ હતી, અને
૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
(૮૨) ચાર નિયમ પાળવા ઉપર નામ પ્રમાણે ગુણવાન મહામતિ નામે પ્રધાન હતું. તે રાણને અનુક્રમે વિનયી અને સાક્ષાત્ સૈભાગ્યલક્ષમી સમાન જયશ્રી નામે પુત્રી થઈ. વિધાતાએ ત્રણે જગતની સ્ત્રીઓના સાર ગુણે લઈને જ જાણે તેણને બનાવી હતી, તેથી જયશ્રી આગળ તે બધી નિસાર જેવી લાગતી હતી. વૈવનમાં તે એવી અદ્ભુત રૂપ સંપત્તિ પામી કે જેથી વિષ્ણુ લક્ષ્મીની અવજ્ઞા કરીને તેણુનું બહુમાન કરતો. એકદા વરની ચિંતાને માટે રાણીએ તેને રાજા પાસે મેકલી. એટલે તેણે સ્નેહથી ખેાળામાં બેસારીને તેને માથામાં ચુંબન કર્યું. તે વખતે અષ્ટાંગ નિમિત્તને જાણનાર કેઈ બ્રાહ્મણ આવ્યું, અને આશિષ દઈને રાજાએ અપાવેલ આસન પર તે બેઠે. પછી સ્વાગત પ્રશ્ન તેમજ લાવેલ ફળાદિથી તેને પ્રસન્ન કરીને તે કન્યા બતાવતાં રાજાએ તેને પૂછયું–“હે ચતુર ! આના લક્ષણો કેવા છે, ભવિ. ધ્યમાં કેવા ગુણે એને પ્રાપ્ત થશે અને વર કે મળશે, તે કહે.” ત્યારે પુસ્તક ખેલીને નિમિતીયાએ રાજાને કહ્યું–સ્ત્રીઓના સામાન્ય લક્ષણ તથા આના લક્ષણાદિ કહું છું, તે સાંભળો–
જે સ્ત્રીનું પગનું તળીયું ઉષ્ણ, રક્ત, પુષ્ટ, પસીનારહિત, કમળ, સમાન, સ્નિગ્ધ અને જમીન પર બરાબર રહી શકે તેવું હાય, તે તેને ભેગની સામગ્રી મળે છે. જેની સૂપડા જેવી પગની એડી હેય, તે દાસી થાય, લાંબી ડાય તે કેપવાળી થાય, જેનું પાદતલ વાંકું હોય, તે દરિદ્ર અને જેની એડી ઊજત હોય, તે દુ:શીલા થાય. કુલટા રસ્તે જતી હોય, તે રજને તે ઉછાળે છે. ટુંકી, લાંબી, સ્થલ અને છુટી અંગુલિએ પ્રશસ્ત ન ગણાય. જેના પગની એક પણ અંગુલિ હીન હોય, તે ગમે તેની સાથે પ્રાય: કલહ કરે છે. અંગુઠા કરતાં જેની તર્જની (અંગુઠા પાસેની ) આંગળી લાંબી હોય, તે કન્યા દુરાચારિણું હાય. જેની અંગુલિ પૃથ્વીને સ્પર્શ ન કરતી હોય, તે પતિને હિતકારી ન થાય. જેને કંધ ઉંચે હોય તે કુલટા, અને સ્થલ હોય, તે ભાર ઊપાડનારી વાંકા સ્કંધવાળી વંધ્યા, અને સ્કંધે વાળ હોય તે દુઃખી થાય. સ્થલ ગ્રીવા (ડાક) હોય તે વિધવા અને વાંકી હોય તે દાસી થાય નસવાળી હોય, તે વંધ્યા, ટૂંકી હોય, તે નિર્ધન અને લાંબી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
સુમુખપૃપાદિ ચાર મિત્રોની કથા. (૮૩) હોય તે તે કુલટા થાય. જેની હડપચી બે અંગુલ પ્રમાણુ, ગોળ, પુષ્ટ અને સુકમલ હોય, તે પ્રશસ્ત, તથા સ્થલ, બે ભાગે, રેમવાળી તથા લાંબી હોય, તે અપ્રશસ્ત સમજવી. બત્રીશ દાંત હોય તે સુખ પામે, નીચલા ભાગમાં અધિક દાંત હય, તે રમણ માતાનું ભક્ષણ કરનારી, નીચે ઉપર જે તે છુટા હોય, તે કુલટા અને ઉંચા નીંચા હોય, તે પતિરહિત થાય. જે જીભ માંસલ (પુષ્ટ) હોય, તે દરિદ્ર થાય,વિશાલ અને લાંબી હેય, તે શેક કરાવે, અને શ્યામ હિય, તે યુવતિ, વર્ણચછેદ કે કલહને પામે છે. જે નાસિકા વચમાં બેસી ગઈ હય, આગળ સ્થલ, અગ્રભાગે દ્વિધા, અતિદીર્ઘ અને વિસ્તીર્ણ, સંકુચિત, અગ્રભાગે રક્ત હય, તે વૈધવ્ય અને કલેશ આપે. જે સ્ત્રીના મૃગ, શશલા, મયૂર, વરાહ અને કમળના જેવા વિશાલ નેત્ર હોય, તે વખાણાય છે, અને જેના સજલ તથા અતિરકત નેત્ર હોય, તે અવશ્ય કુલટા થાય, સ્ત્રીના, રેમવાળા, નસવાળા, ટુંકા અને કુટિલ કાન નિંદનીય ગણાય, અને ત્રણ અંગુલિ પ્રમાણ તથા નીચે નમી ગયું ન હોય એવું લલાટ, સ્ત્રીઓને સિભાગ્ય આપે છે. એ પ્રમાણે અંગના કમથી સ્ત્રીના લક્ષણે બતાવ્યાં. હવે જેનું હસ્તતલ બહુ રેખાવાળું હોય, તે સ્ત્રી ભર્તારને મારે છે, જેને સ્વર લૂખે હેય તથા હસ્તતલ વિવર્ણ અને રેખા રહિત હોય તે પણ દુ:ખ ઉપજાવે છે. જેના હસ્તતલે અંકુશ, કંડલ, ચક, મયૂર અને છત્ર હોય, તે પુત્રવતી અને રાજાની રાણું થાય. જેની હસ્તરેખાઓમાં કિલે, તરણ, પદ્મ, પૂર્ણ કુંભ અને મંદિર હોય, તે દાસકુલની છતાં રાણું થાય. જેના હાથ કે પગમાં કળશ, આસન, અશ્વ, હાથી, રથ, લક્ષમી, વૃક્ષ, ધૂપ, બાણ, માલા, ચામર, કુંડલ, અંકુશ, યવ, શેલ, વજ. શસ્ત્ર, મસ્ય, સ્વસ્તિક, વેદિકા, પંખે, શંખ, છત્ર, અને કમળ હોય, તે પુરૂષ રાજા થાય અને સ્ત્રી રાણી થાય. અંગુલના મૂલમાં જે પ્રસવની મેટી રેખાઓ હાય, તે પુત્ર અને સારી રમણીઓ આવે, તે જે વચમાં તૂટ્યા વિનાની લાંબી હોય, તે મોટું આયુષ્ય થાય અને વચમાં તૂટેલી અને ટૂંકી હોય તે અલ્પ આયુષ્ય થાય. જેના ભાલમાં ત્રિશૂળ હાય, તે બધી સ્ત્રીઓની સ્વામિની થાય અને હસતાં જેના બે કપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
(૨૪)
ચાર નિયમો પાળવા ઉપર
સ્વસ્તિક દેખાય તે પણ તેવીજ થાય. જેના રામ, ગાત્ર અને કાપ કામળ હાય, જેના વચન તથા કેશ મૃદુ હાય, જેના રેશમ અને નિદ્રા રૂપ હાય, તથા જેના આહાર, પરસેવા અને હાસ્ય અલ્પ હાય તેવી સ્રી ભાગ્યથીજ મળી શકે. જે બહુ કુશ, લાંખી, ટુકી, સ્કુલ, શ્યામ. ચંપક કરતાં ગૈારી, કપિલા (પિંગલવણી )હાડે રામ હાય, ઘર અવાજવાળી અગના હાય, તે તજવા લાયક છે. જો ભ્રકુટી કે લલાટમાં મશક ( તલ ) હોય તેા તે લક્ષ્મીવતી કે રાણી પણ થાય અને ડાબા ગાલપર હાય, તે મિષ્ટાન્નમાં પ્રેમાળ થાય, જો રક્ત તિલ લાંછન હૃદયમાં હાય, તે ધાન્ય, ધન અને સુખ સહિત રાજાની માતા અથવા રાણી થાય, અને નાસાના અગ્રભાગપર મશક હાય, તે પણ તે રાજમાતા કે રાણી થાય. જો નાસકાના અગ્રભાગપર કાજળવર્ણા મશક હાય, તે તે વ્યભિચારિણી અને હીન થાય, તથા ધન ધાન્યથી હીનને શ્યામ તલના લાંછન સહિત બે ગાળી હાય. મશક, તિલક કે લાંછન, કહેલ સ્થાના વિના ડાબે પડખે અશુભ સમજવુ, અને જમણે પડખે ઘણીવાર સ્ત્રીઓને કલેશકારી થાય છે, સુતાં અને હસતાં જેના મુખમાંથી લાળ પડતી હાય, અને નેત્રમાં આંસુ આવતા હાય થતા ખને ગાલે ખાડા પડેલા હાય, તે જરૂર અસતી હાય. સ્વેચ્છાએ જતાં દૈવયેાગે જેણીનું વસ્ત્ર પટપટાયમાન થાય તે અને જે હાસ્યસ્વભાવી તથા શબ્દ કરતી જતી હેય તે સ્ત્રી તજવા લાયક સમજવી. જે રાત્રે સુતાં જેમ તેમ ખેલે અને દાંત પીસે. તે સ્ત્રીના નદી, પત કે લતાદિના નામથી ત્યાગ કરવા. સ્ત્રીને ડાબે પડખે આવ શુભ ન ગણાય, તે તેના સંહાર કરનારા છે, તે ભાલમાં અગર જમણે પડખે હાય તે શુભ ગણાય. હવે સંગ્રહ કરીને કહે છે— જેની પિંગલવણી' આંખ, ગાલે ખાડા, ગધેડાની જેમ બહુ બકવાદ, સ્થૂલ મસ્તક, ઉંચા વાળ, લાંબા હાઠ, દીધે મુખ, છુટા દાંત, લાંખા હાઠ અને જીભ, શુષ્ક શરીર, બ્રશુટી સાથે મળેલ, ઉંચે બહુ હાસ્ય, મેાટી નાસિકા હાય તે ભ્રષ્ટ શીલ અને સુતના સુખરહિત હાય, માટે તે કન્યા વનીય ખતાવેલ છે. જેના ઉરૂ પુષ્ટ, ગાલ ભરેલા, સરખા શ્વેત દાંત, પદ્મના પત્ર જેવી વિશાળ આંખ, ખિંખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સુમુખપાદિ ચાર મિત્રોની કથા. (૮૫) જેવા હેઠ, ઉન્નત નાસિકા, હાથીના જેવી ગતિ, દક્ષિણાવર્તી નાભિ, કેમળ અંગ, મનહર ગુટી, હાસ્યથી કમલ સમાન મુખ, સુસ્વર, સારા કેશ હોય, તે પુત્રવની અને સુભગ સ્ત્રી સમજવી, તેનો પતિ પ્રાય: રાજા થાય. જે દેવ, ગુરૂ, માબાપ, સાસુ, સસરાની ભક્તિ કરનાર, ભાઈ, બાંધપર સ્નિગ્ધ, ધર્મ, હાચારને જાણનાર, આલસ્યરહિત, વિનય, આચિત્યમાં દક્ષ, ગીતાદિકલા તથા ૨સેઈ વિગેરે વિજ્ઞાન તથા શીલને ધારણ કરનાર સ્ત્રી લક્ષણ રહિત છતાં સુખ પામે છે અને લક્ષણહિત છતાં ઉક્ત ગુણેથી રહિત હોય તે અયોગ્ય છે. ૨. આ
એ પ્રમાણે સ્ત્રીનાં સામાન્ય લક્ષણ અને અને અલક્ષણ સાંભળી રાજાએ આશ્ચર્ય તથા આનંદ પામીને નૈમિત્તિકને ક હે સુજ્ઞ! કંઈક વિશેષ જ્ઞાન સાંભળવા ઈચ્છું છું. કન્યાના લક્ષણાદિ કહે, કે જેથી આશ્રમ સફલ થાય.” ત્યારે નિમિત્તીય બે – હે રાજન ! આ કન્યા સુલક્ષણ છે, એ ક૯૫લતાની જેમ પતિ વિગેરેને અભીષ્ટ આપનાર થશે, એના હાથ, પગ ચકાદિથી અંકિત છે અને ભાલમાં સ્વસ્તિક છે. જે એ કન્યાને પરણશે, તે બધા રાજાઓને સેવનીય થશે. વળી એ પુત્રવતી, દેવ, ગુરૂની ભક્ત, યશસ્વતી, સુશીલા, સુખ સહિત અને ભતોને સદા ઈષ્ટ થશે. ” એમ સાંભળીને પ્રમોદ પામતા રાજાએ તેને દાન દઈ, વિર્સજન કરી, દિન કૃત્ય સાધીને રાત્રે પ્રિયા સહિત શયન કર્યું. અને રાત્રીના છેલ્લા પહોરે નિદ્રા તજીને તેણે વિચાર કર્યો કે આ સર્વ લક્ષણવાળી કન્યા, કયા ભાગ્યશાળીને આપવી? અહા જેને હું એ આપીશ, તેની માટે સેવા કરવી પડશે, કારણકે જ્ઞાનીનું વચન મિથ્યા ન થાય, પોતે ઉત્પન્ન કરેલ, યત્નથી ઉછરેલ, અભીષ્ટ અને પાલન કરાયેલ છતાં કૃપણની લક્ષ્મીની જેમ પુત્રી, પરેનેજ ઉપકાર કરે છે. અહા! દેવને ધિક્કાર છે, કે જેણે આને મારી પુત્રી પણે ઉન્ન કરી. જે મારી ભાર્યા બનાવી હોત, તે હું જગતને જીતનાર થાત. અથવા તે આ બાલા અત્યારે મને આધીન જ છે. જે હું પતે એને પરણું, તે મારી પોતાની વસ્તુમાં કેણ અટકાવનાર છે? પોતે ઉપ્તન્ન કરેલ, ઉછેરીને મેટી કરેલ તથા રૂપમાં દેવાંગના કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
2015
ચાર નિયએ પાળવા ઉપર–= ચડીયાતી, કલ્પલતાની જેમ એનું લેશ ફલ શા માટે ન લઉં ? જે સ્ત્રીના ભેગમાં દેષ કહ્યું, તે પિતાની અને પારકી કે.? અને જે આત્માને તૃપ્તિ નથી તો પારકી અને પિતાની કે પોતાની કે પારકી સ્ત્રીમાં પંચ નું કંઈ વિષેશ નથી. તે કન્યા ભગવ વામાં શે દેષ છે? વળી સુખના ધુક્તિથી મોહિત થયેલા જનેએ એમાં દેષ જોયે છે. વળી સુખના એક સ્થાનરૂપ અને પ્રેમપાત્ર પ્રેમદાનું તે અપમાન નૃજ થાય.” એમ ધારી રાજાએ તેને . અનુમતિ લેવાની ઈચ્છા પ્રિયાને કહ્યું—“હે રમણ ! જે તારી અનુમતિ હેય તે હું જયારે અને તે પછી સર્વ રજા . એની યશ્રીને સ્વાધીન કરૂં.” એટલે કાને આડે હાથ દઈને તે બેલી--“હે સ્વામિન ! લોકશાસ્ત્રથી વિરૂદ્ધ અને બંને ભવને હer : નાર એવું વચન કેમ બેલે છે?” ત્યારે નૈમિત્તિકનું વચન કહીને રાજા બે –“તમે બહુ રમણુએ છતાં લાંબા વખતે પણું પુત્ર ન થયે, આ એક કારણ છે. પુત્ર વિના મારી પાછળ રાજ્ય કેણુ ચલાવશે? નૈમિત્તિકે એને પુત્રવતી કહેલ છે, તે પ્રજા માટે હું એને ઈચ્છું છું. વળી વેદમાં સંભળાય છે કે બ્રહ્માએ પુત્રીને નથી જોગવી શું? કૈપાયને, પુત્રવધુઓને ભેગવી, માટે એ શાસ્ત્ર વિરૂદ્ધ નથી. અને વળી એ ઈષ્ટ પુત્રીની સાથે આપણે, એમ કરતાં વિગ ન થાય. સુનિશ્ચિત હિતકારી કામમાં લોકોક્તિને કણ - સુકારે છે ? કહ્યું છે કે –
" सर्वथा स्वहितमाचरणीयं, किंकरिप्यतिजना बहुनल्पः વિચતિ જ નહિ શકુપાયઃ સર્વોપરિ રોય” 8 ||
અથ–સર્વથા પિતાનું હિત સાર, બહુખનારો શું કરવાના હતા. એવો કોઈ ઉપાય નથી કે જેથી બધાં લેકને સંતુષ્ટ કરી શકાય ?
તમે સપત્નીને ભય લાવશે નહીં. બધા તારે અને મારે વશ છે. તારી અનુમતિ માગું છું, તારા સનેહથી જ હું નિર્ભય રાજા છું.” ત્યારે આને સમજાવવાને હું સમર્થ નથી, મંત્રીઓ સમજાવશે.” એમ ચિંતવીને રાણું બેલી-આ બાબતમાં મંત્રીઓની સલાહ લેવી જોઈએ. રોગીને મિત્ર વૈદ્ય, ભવથી ઉઠેગ પામનારને મિત્ર મુનિ, ગૃહસ્થ અને કામીનો મિત્ર પત્ની અને રાજાને મિત્ર પ્રધાન છે. કહ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
. .
.
'
ખાઇ
પાર મિત્રાની કથા. ૪૭) " स सिखा साधु न शास्तियोऽषिष,हिती संशृणुते सकिंप्रभुः। सदानुकू लेण्विहं कुर्वते रति, नृपेष्वमात्येमुन सर्वसंपदः " ॥ १ ॥ અર્થ-જે સ્વામીને બરાબર
હિંગમ : આપે, તે મિત્ર અને જે હિત ન સાંભળે, તે ફરવાસી. જે રાજા અને જેમ સદા અનુકુલ હોય, તે સંપદાઓ આવીને પ્રાપ્ત થાય છે. -
હવે પ્રભાતકૃત્ય કરીને રાજાં, જે માં રાજસભામાં બેઠા, તેવામાં વીરમતીએ દાસી મારફતે મંત્રી અને નિવેદન કર્યું. એટલે
હું યથાશક્તિ ઉપાય લઈશારોહન તે રાજા પાસે ગયા અને યોચિત સ્થાને છે. સભા એ રાજ્યનું ભૂષણ છે. પછી પિતાની ઈષ્ટ સિદ્ધિને માટે મંત્રી વિગેરેની અનુમતિ લેવા જતાં રાજા બોલ્યા
* પ્રજા, રાજના કયા સ્થાને ગણાય ? ” ત્યારે તેના અભિસ્મયને સમજતાં મંત્રી કંઈ પણ ન બે, તેવામાં શૂર સેનાપતિએ કહ્યું કે-- પ્રજ, તમારા સંતાન સમાન ગણાય.” રાજાએ કહ્યું- તે તમારી પુત્રીને પરણતાં મને દોષ લાગે કે નહિ ?” સેનાપતિ બોલ્યા–“દેષ ન લાગે. ત્યારે રાજાએ કહ્યું-“તે સ્વપુત્રીનું પાણિગ્રહણ કરતાં પણ દોષ નથી. રાજાના સંતાનપણના સાદ્રશ્યથી હું પુત્રીનું પાણિ ગ્રહણ કરું છું.” એટલે એની રહ્યું-કામિન ! આ અવાઓ ( ન બેલવાનું આલી મરજનેમાં પણ જે અકૃત્ય છે, તે મા ચાયનેક તર્તાવલા ચણા છે. મોટા રાજાએ પણ કાપવાદનું કામ કરવું. આ માત્ર છિદ્રથી પણ વહાણ શું સમુમાં જૂબી જેવું નથીમારી રૂપવતી, લાવણ્યવતી અને સાર લક્ષ ડબાળી ઘણી સારી છે, તે કુલીન કાંતાઓને પરણીને આ અકૃત્યની વરમ પામ. જેમ જીવને ઇંદ્રિયાદિક, તેમ રાજ્યના, નય, પ્રોપ, લતા વિવેક, કીર્તિ, કેશ, બલ, યશ, મંત્ર અને શક્તિ-રક પ્રાણુ છે. રાજ્ય, જીવિત અને ધનથી પણ ધીર જને જે સુભગ કીતિ તે અત્યંત સ્થિર બનાવવા મથે છે, અપવાદ અપાવનાર સ્ત્રીની, ખાતર, એ પિતાની કીતિને શા માટે મલિન કરે છે?’ એ રીતે ઉપરાધંથી રાજનો ક્રોધાગ્નિ વધારે જવલંત થયો. સપને દુધ પાવાથી તેના વિષમાં વધારે થાય છે. સેનાપતિનું કથન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮)
ચાર નિયમે પાળવા ઉપર– પિતાના અભિપ્રાયથી કિરૂદ્ધ સમજીને રાજા ક્રોધાતુર થઈને બે
હે મૂઢ ! તું પિતાનું કથન પણ કેમ સમજતો નથી? હે દુષ્ટ ! મારી સમક્ષ પણ આવું વચન બોલ્યા, માટે તું નિગ્રહ કરવા ગ્ય છે.” એમ કહેતાં કે યમાન થઈ રાજાએ તેને બંધાવીને કેદખાનામાં નખાવી દીધો. પછી એકાંતમાં મંત્રીની અનુમતિ લેવાને નૈમિત્તિકનું કથન વિસ્તારથી અને પોતાને અભિપ્રાય રાજાએ તેને કહી સંભળાવ્યું. એટલે સેનાપતિને થયેલ દંડ જોઈ, રાજાને કેલધમી જાણુતા અને ઉપાયમાં ચાર મંત્રીએ કાલક્ષેપ કરાવવાની ઈચ્છાથી રાજાને કહ્યું-“રંભા કરતાં પણ રૂપાળી આ કન્યાને પરણવાને તું જ લાયક છે. ઘરે ઉતપન્ન થયેલ પિતાની કામધેનુને કણ વેચે? લેકેજ કેવળ દુર્મુખ છે, કે જેથી ગમે તેમ બોલ્યા કરે છે. માટે તે સ્વામિ ! કાર્યસિદ્ધિ થાય, તેવો ઉપાય બતાવું અને લોકે પણ બેલતા બંધ થાય. સાંભળ-“હે રાજન ! છ મહિના સુધી એ કન્યા મારે ઘેર આપો. તારાજ દાસ-દાસીએ એની સંભાળ રાખશે. એટલે મંત્રીએ આ પિતાની પુત્રી, લાલનાદિ કેડ પૂરા કરવાને સંતાન રહિત રાણુને જન્મદિનથી આપી હતી. અત્યારે તે વન પામી, તેથી તેને પરણાવવાને પાછી લીધી. ” એ પ્રમાણે એકવાર લોકવાયકા ભલે પ્રસિદ્ધ થાય. અવસરે બીજે વર ન મળવાથી તે તને જ આપીશ. એમ પરણવા જતાં ઈષ્ટસિદ્ધિ થતાંપણ તું નિંદા પાત્ર નહિ થાય.”
આ પ્રમાણે સાંભળતાં રાજેએ મંત્રીના વખાણ કરતાં તેજ પ્રમાણે કર્યું. આવા કાર્યોમાંજ મંડળીઓની મતિ સફલ થાય છે. કારણ કે-- " उदन्वच्छिन्ना भूः स च निधिरपां योजनशतं,
सदा पान्थः पूषा गगन परिमाणं कलयति । इति प्रायोभावाः स्फुरदवधिमुद्रामुकुलिताः જતાં પ્રજ્ઞોમેષઃ પુનરથમણીમા વિનયતે” | ૬ |
અથ–“સમુદ્રથી ભેદાયેલ ભૂમિ અને સમુદ્ર, પાણીનું પરિમાણ, મુસાફર સો જનનું પરિમાણ અને સૂર્ય, ગગનનું પરિમાણ જાણે છે. આ બધા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #98
--------------------------------------------------------------------------
________________
સુમુખપદ ચાર મિત્રોની સ્થા. (૮૯) પદાર્થો પ્રાયઃ અવધિની મુદ્રાથી બંધાયેલા છે, પરંતુ સજજનોની બુદ્ધિનો વિકાસ તે નિરવધિ થઇને વિજયવંત વર્તે છે.”
એકદા શંકા લાવતા રાજાએ, ઈષ્ટઘાતક અને શલ્યરૂપ તે સેનાપતિને મારવાને માતંગને આદેશ કર્યો. તે વાત પિતાની બુદ્ધિથી જાણીને મંત્રીએ ઘણું દ્રવ્ય આપી, માતંગ પાસેથી તેને છેડાવી પિતાના ઘરે ગુપ્ત રાખે. અને માતંગે તેવા પ્રકારનું લેયમય શિર પિતાની બુદ્ધિથી બનાવી, દૂરથી રાજાને સાંજે તે બતાવતાં છેતરી લીધો. હવે પોતાની સુતાની કામનાથી તપ્ત થયેલ રાજા દિવસોને ગણતે, પંડિતેએ સમજાવતાં પણ તે કઈ રીતે સમજે નહિ.
એક વખતે મંત્રી, સેનાપતિ અને વીરમતી રાણું એકાંતમાં ભેગાં થઈને પરિણામે હિતકર કાર્યને વિચાર કરવા લાગ્યા. તેમાં રાણી બેલી-“હે મંત્રિમ્ ! એ અધ્યરાજાને જે તે બેધ પમાડી ન શક્યો, તે બીજા ઉપાયની શોધ કર.” સેનાપતિ બેલેપિતે મરવું અથવા મારવું, પણ વિશ્વ નિંદનીય રાજાનું આ અકત્ય સહન નહિ થઈ શકે.” મંત્રી બેત્યે–પોતે મરવું કે રાજાને મારવું, તે પણ ધર્મજ્ઞ જનને યુક્ત નથી, અને તેમાં ભવિષ્યનું હિત નથી. પરંતુ બીજા રાજાને સ્થાપીને તેને કન્યા આપવી. અને તેને આશરે પ્રજા સહિત આપણે સુખે રહીએ. પણ તે કોઈ ગ્ય કુલીન, બલવાન, ન્યાય, ધર્મ અને ગુણયુક્ત યુવાનની શોધ કરવી જોઈએ કે જે એને જીતવાને સમર્થ થાય. હાથી સૈન્યને અધિપતિ શીલ, મંગલ કેટવાળ, અને સિદ્ધદૂત મારે વશ છે, માટે એ કામ દુષ્કર નથી. આપણે દૂતને બોલાવીને તેવા પુરૂનો સંભવ પૂછીએ. તેણે બહુ જોયું છે, તેથી જે જાણતે હેય, તે તમારું ધારેલું થાય.” એટલે રાષ્ટ્ર અને સેનાપતિએ કબૂલ કરતાં તેણે દુને ગુપ્ત રીતે બેલાબે, અને તે વાત પૂછતાં દૂત બેલ્ય –
ચંદ્રપુરમાં સર્વ ગુણયુક્ત, પિતાના ભાગ્યથી રાજ્યલક્ષમી મેળવનાર અને દેવતાને મિત્ર એ સુમુખ નામે યુવાન રાજા છે. ગુણનો સમુદ્ર અને તેજમાં સૂર્ય કરતાં અધિક એવા તે રાજાની ૧૨ .
નામે વાલમી
* કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
ચાર:નિયમ પાળવા ઉપર
આગળ, અન્ય રાજાઓ કુવા જેવા કે તારા જેવા લાગે છે. જેની માત્ર દષ્ટિથી પ્રેરાયલા ચિત્રસુભટેએ વશ કરેલા ક્ષત્રીયે, તેના કિંકર જેવા બની ગયા છે, તે તમારૂં ઈચ્છિત સાધે તેમ છે, એટલે રાજાને શંકા ન થાય તેમ મને મિત્રને લાવીને હર્ષિત, થયેલ મંત્રી વિગેરેએ બધું સમજાવ્યું. આ કાર્ય અન્યને અસાધ્ય ધારી, આદરથી મને વીનવીને તને બોલાવવા વિચક્ષણ એવા મને અહીં એક છે. અન્ય શંકા નિવારવાને મંત્રીએ રાજાને જણાવી પોતે અને રાજાએ પણ વિવાહની તૈયારી કરાવી. અહીં આવતાં, તને જોઈને મારા જન્મને સફલ માનું છું. માટે હવે ત્યાં આવી જયશ્રીને પરણીને જયલક્ષમીને વશ કર. તું વીરપુરમાં આવીશ, એટલે તે કાલ રાજા લાગી જશે, અને રાજ્યશ્રી તથા જયશ્રી સનાથ થશે. તે સામાન્ય સ્ત્રી માત્ર ન ધારજે, પણ ગુણેથી તે ત્રણે જગતમાં, શ્રેષ્ઠ છે, જેને બનાવવાની ઈચ્છા થતાં વિધાતાએ અભ્યાસને માટે દેવાંગનાઓ બનાવી. જેમ લક્ષમી વડે હરિની, તેમ તેજ પત્નીથી તારી રૂપસંપત્તિ કૃતાર્થ થવાની છે. હરિને લક્ષ્મીની જેમ, તે બીજા કોઈની પત્ની થવાને લાયક નથી. તેણે વિના રાજ્ય લક્ષમીથી તું જગતને ઉપકાર કરતાં પણ શોભતે નથી. જળવૃષ્ટિથી વસુધાને તૃપ્ત કર્યા છતાં મેઘ, વીજળી વિના શોભતે નથી. અથવા તે પ્રજાની અનુકંપાના મુખ્ય ફલમાં પ્રવૃત્ત થયેલ તું તેને પ્રસંગથી પામી શકીશ, પૃથ્વીને શીતલ કરવા ઉન્નતિ પામતે મેઘ, શું આકાશમાં વીજળીથી સં યેગ પામતે નથી? હેસુઝ! કાર્યને સાર તને મેં કહી બતાવ્યું, માટે એ તારું પિતાનું જ કામ સમજી લે.” એ પ્રમાણે બ્રાહ્મણનું કથન સાંભળી રાજાએ મંત્રી વિગેરેના મુખ તરફ જોયું. ત્યારે મંત્રી બોલ્યા– હે નય પથg! ષટ ગુણેથી પૂર્ણ તને કહેવાનું શું હોય? પ્રજાના હિતને માટે જ તમારા જેવા પૃથ્વી પર અવતાર લે છે. વીરપુરની પ્રજાને માટે કૈલ રાજાનું મથન કરતાં તું જયશ્રીને પામીશ. દેવેને માટે સમુદ્રનું મથન કરતાં હરિને શું લાગી ન વરી ? ઉત્સાહી પુરૂને પરકાર્ય સાધતાં વિલંબ કર, તે કલંક રૂપ છે. તે વખતે યુવરાજ વિગેરેએ હુંકાર કરવાથી તે અર્થને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
~
~--~
સુખપાદિ ચાર મિત્રોની . (૯૧) વધારે મજબૂત કર્યો. પછી સભા વિસર્જન કરી, દૈનિક કૃત્ય આચરીને શુભ અવસરે રાજા, સૈન્ય અને તે વિપ્ર સહિત તરત વીરપુર તરફ ચાલે. કાર્ય કરવામાં વિલંબ ન કરે તે જયેચ્છનું લક્ષણ છે. હવે વીરપુરની નજીક આવતાં તેણે તે રાજાને દૂત મોકલ્ય, અને તે જઈ નમન કરીને રાજાને કહેવા લાગ્યા
નય અને પરાક્રમમાં પ્રવીણ સુમુખ નામે રાજા તારા દેશના સીમાડામાં આવેલ છે, તે જયની ઈચ્છાથી તને આદેશ કરે છે કે હે રાજન ! જયશ્રી કન્યા, મને આપીને મારી સેવા - કર, અને તું નાલાયક તથા નાસ્તિક છતાં પિતાએ આપેલ રાજ્ય ભગવ. જો તેમ ન કરે, તે રણભૂમિમાં બંને જયશ્રી આપ; પછી એમ ન બેલાજે કે મને કહેવરાવ્યું નહિ. કારણ કે મહાપુરૂષ છલથી ઘાત કરનાર ન હોય.” એટલે ક્રોધાયમાન થયેલ રાજા બે –એ સુમુખ રાજા કોણ છે ? કે જે વિમુખ છતાં સંગ્રામમાં આવવાને મારી આગળ સમર્થ થાય. જેની આગળ વૈરીઓનું અસ્તિત્વ નથી, તે હું નાસ્તિક છું. જે એક ક્ષણ પણ રણાંગણમાં ઉ રહે તેની હું ઉમેદ પૂરી કરૂં.” ત્યારે દૂત સંતુષ્ટ થઈને વિચારવા લાગ્યો કે આની દેવાધીન વાણીથી મારા સ્વામીની યુદ્ધની ઉમેદ જરૂર પૂરી થશે.” પછી તેણે કહ્યું કે જે એમ હેય તે ગ્રહગર્જના મૂકી ઘો અને યુદ્ધને માટે સત્વર સજજ થાઓ. આવા કામમાં વિલંબ કરા એ કાયરતા છે. ' ત્યારે રાજાએ કહ્યું-“તું જા અને હું આ આગે.” એમ કહીને તેણે પિતાનું સૈન્ય એકત્ર કરવા ઉતાવળથી રણભેરી વગડાવી. હવે
તે જઈને તે બધું સુમુખ રાજાને કહી સંભળાવ્યું. એવામાં નરસિહ રાજા પણ સૈન્ય સહિત તરત નગરથી બહાર નીક
ન્યો અને વાઘનાદથી તથા હાથીઓના ગજરવથી દિશાઓને બધિર બનાવતે અને અશ્વોના પદાઘાતથી તેમજ રથચકોથી પૃથ્વીને કંપાવતે તે આવ્યું. પોતાના દેશથી દૂર છતાં રાત્સાહથી તે તરત સીમાડામાં આવી પહોચે. શત્રુએ કરેલ પોતાના દેશનું દબાણ ક વીમાની સહન કરે ? ત્યાં હાસ્તિક (ગજસ
વારે) હાસ્તિક સાથે, સવારે સવારે સાથે, થાઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
(૯૨).
ચાર નિયમો પાળવા ઉપર
છો, એ હાથી, અથા, અને મારવા
ચોધાઓ સાથે અને રથકારે, રથકાર સાથે મલ્યા.તે વખતે રજથી સૂર્ય આચ્છાદિત થઈ જતાં શસ્ત્રોના તેજથી આકાશ પ્રકાશિત થતાં તેમના વાજીંત્રોથી દિશાઓ ગાજતાં યુદ્ધ શરૂ થયું. રણમેદાનમાં કૂદી પડેલા સુભટે તરવારો, ભાલા, બાણે, મુદગર, ગદા, ચકો. યષ્ટિઓ અને મુષ્ટિએ થી શત્રુઓને મારવા લાગ્યા. શૂરવીરોએ પાડેલ હાથીઓ, અશ્વો, યેધાઓ અને ભાંગેલા રોથી પૃથ્વી, દુઃખે સંચરી શકાય તેવી થતાં તે યુદ્ધ વિશ્વને ભયંકર થઈ પડયું. ત્યાં આ પ્રમાણે યુદ્ધ ચાલતું હતું, તે વખતે મંત્રી, શાલ અને સેનાપતિ વિગેરે, કેટલાક સૈનિકે સાથે અલગ થઈ, નગરમાં જઈ સંકેતથી સાથે મળ્યા અને ભંડાર તથા કિલ્લા વિગેરેને કબજે લઇને નગરદ્વારમાં યુદ્ધ કરવાને ઉભા રહ્યા. હવે અહીં સુમુખના સૈનિકોએ નરસિંહના લશ્કરને ભાંગતાં તે રણાંગણથી ખસીન કિલ્લાનો આ શ્રય લેવાની બુદ્ધિથી નગરમાં પેઠે, ત્યાં શૂર અને શીલ વિગેરેએ અટકાવ્યો, તેમને ફરી ગયેલા જાણી, શત્રુના સૈન્યથી પરાભવ પામતે તે અ૫ પરિવાર સાથે લઈને ભાગી ગયે દિન અને શરણ રહિત તે ગિરિકૂટ પર્વત પર વનેચરે સાથે ઝુંપડું બાંધીને રહ્યો. તે નાઠે, એટલે તેની ઉપેક્ષા કરી, મળેલા તે મંત્રી વિગેરેને સત્કાર કરીને તેમની સાથે સુમુખ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. પછી પૂર્વ રાજના સિંહાસન પર તેને સારી મંત્રી વિગેરેએ વીરપુરના રાજ્યપર તેને અભિષેક કર્યો. રાજાની અનુમતિથી તે મંત્રી વિગેરે સ્વામિ ભક્તિને લીધે નરસિંહ રાજાને સ્ત્રીઓ અને ખાને મેકલી દીધે. તેથી હર્ષિત થઈ, ગામડું - સાવી, તે સુમુખની આજ્ઞાથી ત્યાં પત્ની સાથે સુખે રહેવા લાગ્યા. પંડિતે સમયના જાણ હોય છે, પરંતુ તે વીરમતી રાણી નાસ્તિક પતિને અનુસરી નહી. દુ:ખથી મરણને ઈચ્છતી તેને કે સુત્રતા સાધ્વીએ બંધ આપ્યો. એટલે સંવેગથી સંસારસુખની આશા તજી, મંત્રીને પિતાની પુત્રી સેંપીને તેણે જૈન દીક્ષા લીધી. પછી મહાબુદ્ધિ મંત્રીએ પૂર્વે બુદ્ધિથી વશ કરેલ જયશ્રીને, શુભ લગ્ન સુમુખ રાજાને આપી. એટલે મેટા ઓચ્છવથી દેવેને પણ દુર્લભ એવી તે કન્યાને પરણીને તે અન્ય પ્રેમ સંકાતી (મિશ્રણ)થી તેણીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
સુમુખનુપાદિ ચાર મિત્રાની કથ્ય.
(૨૩) સાથે સ્વેચ્છાએ સદા રમવા લાગ્યા. તેણીના દર્શનથી રાજાને જે પ્રીતિ થતી, તે પ્રીતિથી તે, રંભાના સભાગ સંબંધી ઇંદ્રના સુખને પણ જીતી લેતા હતા. અને તેની સાથે લેાગવિલાસ કરતાં જે તેને સુખ થતુ, તેના ગુણાનીજેમ તેની તેા ઉપમાજ ન હતી. હવે મહાબુદ્િ મ ંત્રી, શૂર સેનાપતિ, શીલ હસ્તિના સેનાનાયક, મંગલ કોટવાલ, અને સિદ્ધદ્ભુત બ્રાહ્મણ એબધા ધર્મ-પક્ષમાં રહેલા અને ઉપકારી હાવાથી રાજાએ તેમને મોટા સંપત્તિવાળા અનાવ્યા. પાતપેાતાના પદે નીમાયેલા તે આનંદથી રાજ્ય કારભાર ચલાવતા અને રાજા, દેશ તથા ખજાના વિગેરેથી દિવસે દિવસે વૃદ્ધિ પામ્યા. હવે કેટલાક વખત જતાં એકા તક્ષશિલાનગર, રાજાની મૂલ રાજધાનીથી એક ઉંટવાળા આળ્યેા. રાજાની માજ્ઞાથી સભામાં આવી, રાજાને નમીને રાજાએ અપાવેલ આસન પર તે બેઠા. સ્વાગત કુશલાદિ પ્રશ્નોથી પ્રસન્ન થયેલ તેણે નિવેદન કરીને રાજાને વિજ્ઞપ્તિપત્રિકા આપી, એટલે તે ખેાલીને વાંચવા લાગ્યા:
“ સ્વસ્તિશ્રી વીરપુર સુસ્થાને શ્રીસુમુખ રાજાને તક્ષશિલાથી સુમતિ નામે મ ંત્રી નમન કરીને વીનંતિ કરે છે કે—તમારા પ્રસા થો અહી કુશલ છે, આપની કુશલતા જણાવવા મહેરબાની કરશે. વિશેષમાં આપના ભાગ્યની અધિકતા સાંભળવાથી અમારા કર્ણને નિર ંતર અમૃતનું સિંચન થાય છે, છતાં હે સ્વામિન્ ! માપના દર્શનરૂપ ક્ષુધાથી અમારાં નેત્રા સતાપ પામે છે, કીર્તિમતી રાણીએ સ્નાનાદિ શરીર સંસ્કાર તજી દીધા છે. યાગિની જેમ પરમ તત્ત્વનુ ધ્યાન કરે, તેમ એક તમનેજ ચિ ંતવતી તે લાચનજાથી હૃદયને સિંચન કર્યાં છતાં બહુ સંતાપ પામે છે. દુર્વાર વિરહાગ્નિથી સર્વાંગે ખળતી તે તમારા સંગમરૂપ ઔષધ વિના અત્યારે પ્રાણસદેહને પ્રાપ્ત થઈ છે. તેણીના જીવનના ઉપાય તમે પોતે જાણેા છે, એટલે શુ કહેવું? અને વળી સુરતેજ રાજાને જે તમે અધિકારી બનાવ્યે છે, તે સ્વામી વિનાનું રાજ્ય જાણીને અત્યારે છળ શેાધ્યા કરે છે, સ્ત્રી પશુઓના હરણથી તે અનેક રીતે ઉપદ્રવ કરે છે. આપની આજ્ઞાથી હું તેની સાથે લડવા ઈચ્છું છું, પરંતુ તે અતિ પ્રચંડ ઢાવાથી જીત મળવાના સંશય છે. માટે હું તાત! તમે સવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
{er)
ચાર નિયંમા પાળવા ઉપર
અહીં આવી, હે રાજન ! પ્રજાને સુખ પમાડા. પાર લેાકા સહિત સુખી રાજવ આપને નમન કરે છે. ઇતિ મંગલમ, ’
એ પ્રમાણે વિજ્ઞપ્તિના અર્થ અવધારી, શત્રુપર ક્રોધ લાવી, પત્ની અને પ્રજાને સુખી કરવાને તે ઉત્કંઠિત થયા. પછી મંત્રીએ સાથે મસલત ચલાવી, તે રાજ્યની સુવ્યવસ્થા કરી, જયશ્રીની સાથે તે તરત ચંદ્રપુરમાં આવ્યા. ત્યાં રાજ્યની સંભાળ કરનારને શીખામણુ આપી, ભાગવતીને સાથે લઇને તક્ષશિલા તરફ ચાલ્યા. રસ્તામાં સૈન્યેાથી પૃથ્વીને દખાવતા, સરાવરાને સેાસાવતા અને રજથી દિશાઓને આચ્છાદન કરતા તે તક્ષશિલા આગળ આવ્યેા. ત્યાં મત્રી, સામત, અને પાર જનેથી સત્કાર પામતા રાજાએ નગરીમાં પ્રવેશ કરીને સર્વજનાને અતુલ માનદ ઉપદ્મબ્યા, અને અવસરે તેણે કીર્તિમતી પ્રિયાને આલિંગન આપતાં અને ભાગવિલાસ કરતાં માનદ પમાડ્યો. એકદા તેણે પોતે ચતુરંગ સેના લઇ જઈને પંડિતમાની સૂરતેજને રાંગણમાં લાવ્યા. ત્યાં લાંબે વખત ઘાર યુદ્ધ કરી, તેના લશ્કરને ભાંગીને દ્વંદ્વ યુદ્ધથી લડતાં સુમુખે તેને બાંધી લીધેા. એટલે—તુજ મારે શરણ છે ’ એમ ખેલતા તેને મુક્ત કરી, તેની રાજધાનીમાં જઈને સુમુખે તેને સત્કારપૂર્ણાંક સેવક બનાવ્યેા, પછી સૂરતેજે, ઉગ્રતેજસ્વી નરરત્ન સુમુખને, સ્ત્રીના સર્વસ્વ ગુણને ધારણ કરનાર પોતાની પ્રીતિમતી કન્યા આપી. ત્યારબાદ તેની ભેટ સ્વીકારી પ્રિયાસહિત પેાતાની નગરીમાં આવીને સુમુખ રાજાએ સમુદ્રપર્યંત પૃથ્વીનું રાજ્ય કર્યું. તેણે ખધા રાજાઓને કર આપનાર બનાવ્યા અને પ્રજાને કર મુક્ત કરી, તથા દાનથી તેણે યાચકોને શ્રીમ'ત બનાવી દીધા. તેના વૈરી રાજાઓએ રણાંગણમાં માત્ર તૃણુથી પેાતાનુ' ગૌરવ માની લીધુ. તથા કેટલાક સત્રુઓએ વનમાં કદ ાદિકથી પારણું કરતાં ગૈારવ માન્યું. પોતે એકાકી અને વિદેશમાં હોવા છતાં ત્રણ કન્યા અને રાજ્યની પ્રાપ્તિથી પેાતાના પુણ્યને નિર્ણય કરીને તેણે પુણ્ય કરવામાં વધારે પ્રીતિ કરી. પછી પ્રથ મની જેમ મત્રી વિગેરે મિત્રાને રાજ્યકારભાર સેાંપી તે નિ:શંક થઈ ને ભાગવિલાસ કરવા આગ્યા, તે ચારે રમણીઓ સાથે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
સુમુખપૃપાદિ ચાર મિની કથા. (૫) પ્રેમથી અધિક રમવા લાગ્યા, અને તેના કીર્તિ તથા પ્રતાપ દશે દિશામાં રમવા (પ્રસરવા) લાગ્યા.
એકદા સૂરતેજ રાજા. તેણે કરેલ અભિભવને યાદ કરતાં, સદગુરૂ પાસે ધર્મ સાંભળીને પ્રતિબંધ પાપે, અને અત્યંત વિશગ્ય થતાં પોતે પુત્ર હિત હોવાથી સુમુખ જમાઈને રાજ્ય આપીને દીક્ષા લીધી અને તપથી તેણે ઈષ્ટ ફળ મેળવ્યું.
એ પ્રમાણે સુમુખ રાજાને ચાર રાજ્યલક્ષમી સાથે ઉત્તમ ગુણવતી ચાર૫ત્નીઓ મળી, લલિત લાવણ્યરૂપ, અને વન પામેલ તે ધીર, પદ્મિની સાથે કમળની જેમ તેમની સાથે ભેગવિલાસ કરવા લાગ્યા. કેઈવાર પતે ગીત-વાદ્યમાં તત્પર થઈને પત્નીઓને નૃત્ય કરાવતે અને કેઈવાર અંત:પુરમાં વિનેદથી ઈચ્છાનુસાર ખેલતાં સુખ ભોગવતે . કેઈવાર સ્ત્રીઓને એકી સાથે આલિંગન આપી, તેમના અધરનું પાન કરતાં, જાણે મતવાદી ગુરૂનું પંચ ભૂતાત્મક એક અંગ હોય તેવો બની જતે જતુ પ્રમાણે ઈચ્છાનુસાર પોતાની રમણુઓ સહિત ક્રીડાવાપી અને વનાદિમાં દરેક ક્રિડાના ભેદથી તે રમતે હતે. એ રીતે પત્નીએ સાથે જાણે
એકાત્મા હાય, તેમ નિ:શંક અને નિર્ભય થઈ, પોતાના પરિવારને વશ કરીને ઈચ્છા પ્રમાણે તે બેગ ભેગવવા લાગ્યા. કલાવિજ્ઞાન, શાસ્ત્ર વિનેદ અને કામવિનાદથી ખેલતાં તેણે ઘણે કાલ વ્યતીત કર્યો. વખત જતાં તે ચારે સ્ત્રીઓને, રત્નખાણેમાં જેમ મણીએ ઉપજે, તેમ ચાર તેજસ્વી પુત્ર થયા. ન્યાય અને ધર્મયુક્ત તેના રાજ્યમાં કયાંય અપમરણ ન થતું, કેઈ આજ્ઞાપનાર કે શત્રુ અને ચારને ભય ન હતે.
એકદા તે નગરના ઉદ્યાનમાં મોટા પરિવાર સહિત ધર્મમાં નામના ચતુર્ણાની ગુરૂ આવ્યા. પિતાના નીમેલા પુરૂષે માતે તેમનું આગમન જાણીને આનંદ પામતે રાજા, નાગરે, ક્ષત્રિય અને પિતાની સ્ત્રીઓ સહિત તેમને વંદન કરવાને ગયો. ત્યાં ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે હર્ષપૂર્વક ગુરૂને વાંવાએટલે ગુરૂએ તેને કલ્યાણ લક્ષ્મીને વધારનાર ધર્મલાભની આશિષ આપી, પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
(at )
ચાર નિયમો પાળવા ઉપર
બીજા મુનિઓને નમન કરીને રાજા તથા ચતુર્વિધ સંધ યથાસ્થાને બેઠા. એટલે ગુરૂ મહારાજે ધર્મોપદેશ આપતાં કહ્યું કે—
“ આ દુષ્પ્રાપ્ય નરજન્મ પામી ધર્મ સાધવાના સતત પ્રયત્ન કરવા. કારણ કે આ લેાક અને પરલેાક સંબંધી સુખસંપત્તિ, ધર્મના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ધર્મ થકી આ લેાકમાં પણ ઘરે ઇષ્ટ સ ́પત્તિ, વિનીત પુત્રા, પ્રેમી પરિવાર, અનુકૂલ ઓ, અંત૨માં ઉજ્જ્વળ મતિ અને સર્વત્ર કીતિ–એ પ્રાપ્ત થાય છે, અને પરલેાકમાં ગ ના કરતા હસ્તીઓ સહિત રાજ્ય, ઇંદ્ર સખખી સમૃદ્ધિ, તીર્થકરપદ અને શિવસ’પત્તિ-એ જિનધના ફળ મળે છે. ” ત્યારે રાજાએ વિનંતી કરી કે—હે પ્રભા ! પૂર્વભવમાં મે શું સુકૃત કર્યુ કે જેથી રાજ્ય અને પત્નીઓને પામ્યા, ’ ગુરુ માલ્યા હે રાજન! પૂર્વભવે ઉપાર્જન કરેલ તારૂં પુણ્ય સાંભળ~~
6
મણિમય દેશમાં મણીવતી નામે એક શ્રેષ્ઠ નગરી છે. ત્યાં બહુ પરિગ્રહી સુસ્થિત નામે નાયક હતેા. જેની આગળ લક્ષ્મીમાં કુબેર પણ દરિદ્ર જેવા લાગતા. તેને સુંદર, મદર, મ’ગલ અને સુભગ એ નામે ચાર કકર ( નાકર ) હતા. તેમની અનુક્રમે મદના, સુંદરી, પ્રિયવ`દા અને સુદામા નામે પત્ની હતી, તે સર્વે સ્વભાવે ભટ્ઠક હતા. ત્યાં પરમ શ્રાવક ચંદન નામે શેઠ હતા. તેણે એકદા અહુ ધન ખરચીને નવેા માવાસ કરાવ્યે. મુહૂત્તના અભાવે તે હજી આવાસમાં રહ્યો ન હતા, તેવામાં જેઠ મહિને ત્યાં સુત્રતાચાય પધાર્યા. એટલે તે આવાસમાં ચાતુર્માસ રહેવા માટે શ્રેષ્ઠીએ ગુરૂને ક્યામ ત્રણ કર્યું, તેથી તેની ભક્તિને લીધે તેઓ તે આવાસમાં રહ્યા. ત્યારે પોતાને ધન્ય માનતા ગુડ્સેવામાં રક્ત, અને ષવિધ આવશ્યકમાં તત્પર થઇને પૈારજના ધર્મદેશના સાંભળતા અને ખંધીજનેના જયનાદ સાથે સંધ પૂજા અને દાનથી સુદર તથા ધાર્મિક ગીત-મંગલ પૂર્ણાંક તે પ્રતિનિ ઉત્સવા કરવા લાગ્યા. તે જાણીને એકદા સુંદર ત્યાં જોવાને સાન્યા, અને મોટા શ્રીમતાથી વંદન કરાતા ગુરૂને જોઇને તેણે વંદન કર્યું. એટલે રાજા, રકપર સમાનદષ્ટિવાળા તેમણે યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
સુમુખનૃપાદિ ચાર મિત્રોની કથા. () લાવીને તે સુંદરને વિશ્વને હિતકારી ધર્મ તથા તેનું ફલ સમજાવ્યું -એક ધર્મના અનુસારે જ બધા પ્રાણીઓની ઈચ્છા અને વ્યવસાયે સુખદાયક નીવડે છે. માટે તેનું જ આરાધન કરવું. મનુષ્ય તથા દેવાદિની જુદી જુદી અવસ્થાઓના કારણરૂપ એક ધર્મજ છે. માટે દુ:ખથી કંટાળેલા સુખાથી જીએ એ એક ધર્મનું જ સેવન કરવું' એ પ્રમાણે સાંભળી પ્રતિબોધ પામી, ધર્મની ઈચ્છા થતાં તે બે – “ હે પ્રભો ! હું નેકર, જે ધર્મને નિર્વાહ કરી શકું, તે ધર્મ બતાવે” ગુરૂ બેલ્યા– “ વાંછિત આપનાર એવા જિનદેવને નિત્ય નમન કરવું તથા ચારિત્રધારી સાધુ (ગુરુ) ને વંદન કરવું તેજ ધર્મનું મૂલ છે. પંચ નમસ્કારનું ધ્યાન ધરવું તથા સ્વદાર સંતોષી થઈ શીલ પાળવું. આ ચાર ધર્મથી તારે ચાર ગતિને છેદ થશે. મનહર સ્ત્રીઓ, સમુદ્રપર્યત પૃથ્વીનું રાજ્ય, દીર્ધાયુ, રૂપ, યશ, ઇંદ્રપદ અને છેવટે મેક્ષ–એ આ ધર્મના ફળ છે. ” ત્યારે તે ભવ્ય બોલ્યા- “હે ભગવદ્ ! જિનેશ્વર દેવ તથા ગુરૂને દરરોજ નમ્યા વિના હું ભજન કરીશ નહિ, પંચ નમસ્કારનું ધ્યાન ધરીશ અને નિર્દોષ
સ્વદારા સંતેષ વ્રત પાળીશ.” આ ચાર નિયમ લઈને આપત્તિમાં પણ હિમ્મતથી આચરતાં તેણે ગુરૂનું કથન ફલસહિત પત્નીને કહી સંભળાવ્યું. એટલે શ્રદ્ધા થતાં નિયમ લઈને પાળતી એવી તેને જઈને બીજી ત્રણ દાસીઓએ તેને પૂછીને તે જ પ્રમાણે નિયમ લીધા. એ પ્રમાણે ચાર દાસીઓ તથા સુંદર કરે શુભ ભાવથી એ ચાર નિયમનું બરાબર રક્ષણ કર્યું.
એકદા સ્વામીના હુકમથી ક્યાંક ગ્રામાંતર જતાં જિન અને મુનિયેગના અભાવે સુંદરને ત્યાં ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે ઘરે આવતાં તેણે અરિહંત તથા મુનિને વંદન કરીને ભેજન કર્યું. આ તેના સાહસની બધાએ કરૂણ લાવીને પ્રશંસા કરી. પછી સુંદરી વિગેરે ત્રણેએ મંદરાદિક પિતાના સ્વામીઓને કહ્યું- “સુંદરની જેમ તમે આ નિયમ કેમ પાલતા નથી?” તે બેલ્યા–“અમે એ નિયમોનું હમેશાં પાલન કરવાને સમર્થનથી, પણ સુંદરને સહાય કરીશું અને વચવચમાં એ નિયમો પણ પાળીશું'
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
(૯:)
ચાર નિયમા પાળવા ઉપર
ત્યારથી તેના ધર્મમાં વિન્ન કરનાર જો સ્વામીના આદેશ થાય, તે તે પોતે બજાવી અનુમેાદનાસહિત તે તેને સહાય કરતા હતા. અને સુંદરના સંબંધથી વચવચમાં નિયમો પાળતા તથા તેમણે સ્વદાર સંતેાષ વ્રતને સ્વીકાર કર્યા, તેમની ત્રણે પત્નીઓ, ધર્મની એકતાથી જેવા સુંદરપર ભક્તિરાગ રાખતી, તેવા પેાતાના પતિઓપર ધરાવતી નહિ. તે ચારે રમણીએના પરસ્પર ધર્મ રાગ જામ્યા. એ રીતે તે પાંચેએ ચાર નિયમા ખરાખર પાળ્યા. વખત જતાં આયુ પૂર્ણ કરી, નાકરના ભવ તજીને તે સુંદર, ચાર નિયમ ખરાખર પાળવાથી ચાર રાજ્યાના ધણી તુ રાજા થયા. મદના વિગેરે ચારે સ્ત્રીઓ, પૂર્વ સ્નેહુથી અને સમાન પુણ્યના પ્રભાવથી કીમિતી વિગેરે તારી અભીષ્ટ પ્રિયાએ થઇ. તારા પુણ્યની અનુ મેદનાથી તથા ધર્મ સહાયથી મંદર વિગેરે ત્રણે તારા મિત્રા થયા. પૂર્વ ભવના અભ્યાસથી તમે સર્વના સ્નેહ જામ્યા છે. પૂર્વભવે ઉપકાર કરનાર તેમને તે સમૃદ્ધિવાળા બનાવ્યા છે. હું રાજન્ ! પોતાની મેળે ચાતરફથી આવી મળેલી રાજ્યલક્ષ્મી, ચાર સર્વોત્તમ પ્રિયાએ, સાંય અને ધૈર્યાદિ ઉત્કૃષ્ટ ગુણા, દેવના પ્રસાદ અને નિર ંતર સુખ—એ બધા ચાર નિયમના, તને, પત્નીને તથા મિત્રાને મળેલા ફળે સમજીને આર્હત ધર્મનું આરાધન કરો. આ લેાકમાં રાગાદિના કારણરૂપ તથા પરલેાકમાં દુર્ગતિ દુઃખાના કારણરૂપ અતિ કામસેવનના ત્યાગ કરીને સર્વ સુખના મૂલરૂપ ધર્મોનું સેવન કરો. ”
,,
એ પ્રમાણે સાંભળતાં રાજા, રાણીએ તથા મિત્રા જાતિસ્મરણ પામવાથી હર્ષિત થઇ, પ્રતિબંાષ પામીને ખેલ્યા... હું ભગવન્ ! આપનું વચન સત્ય છે. સમજ વિનાના સ્વપ ધર્મથી પશુ જો અમને આટલું બધુ ફળ મળ્યું, તો હવે તે વિસ્તારથી સમજાવા, કે જેથી અમે સમજીને ગૃણ કરીએ ' ત્યારે તેમના પર અનુગ્રહ કરતાં ગુરૂમહારાજે દશવિંધ યતિષ અને સમ્યકત્વમૂલ ખાર પ્રકારે ગૃહસ્થધમ વિસ્તારથી તેમને કહી સ`ભળાવ્યે. એટલે રાજા વિગેરે ખેલ્યા— હું પ્રભા ! યતિધર્મ પાળવાને અમે સમર્થ નથી, માટે કૃપા કરી અમને શ્રાવક ધર્મ આા.’ ત્યારે ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
સુમુખપાદિ ચાર મિત્રની કથા. (૯૯) હારાજે વિધિપૂર્વક તેમને ગૃહસ્થ ધર્મ આખ્યા અને તેઓ પ્રાપ્ત કરીને આનંદ પામ્યા. પછી રાજાએ ગુરૂને વિનંતિ કરી કે “હે ભગવન! આ ભવ પછી હું કોણ થઈશ? અને મને મેલ થશે કે નહિ?” ગુરૂ બાલ્યા–“તું સ્ત્રીઓ સહિત, સ્વર્ગમાં દેવ થવાનો છે. ત્યાંથી ચવી, નરજન્મમાં ધર્મને લીધે વિચિત્ર પ્રકારનું સુખ જોગવીને પાછા સ્વર્ગે જઈશ. એ રીતે આ ભવથી સાતમે ભવે નરભવ પામી, રાજ્ય ભેગવી, વ્રત લઈ, બધા કર્મમલને નાશ કરીને પત્નીઓ સહિત તું ક્ષસુખને પામીશ, અને તારા મિત્ર પણ બરાબર આરાધેલ આહંત ધર્મના પ્રભાવથી કેટલાક ભવ પછી શિવસંપત્તિને પામશે.” એ પ્રમાણે મિત્રો અને સ્ત્રીઓ સહિત રાજા તથા નગરજને, વિવિધ ધર્મ–નિયમે સ્વીકારી, ગુરૂમહારાજને નમન કરી, કૃતાર્થ થતા જેમ આવ્યા હતા, તેમ પિતપતાના સ્થાને ગયા. હવે રાજા પોતાની સ્ત્રીઓ સહિત, લાંબે કાળ શ્રાવકધર્મ પાળી, અનેક પ્રકારે તીર્થની પ્રભાવના કરી, અવસરે મરણ પામી, સ્વર્ગે જઈ અને ગુરૂના કહ્યા પ્રમાણે અનુકમેતે મોક્ષસુખ પામે.
એ પ્રમાણે અરિહંત તથા મુનિને નમતાં, પરમેષ્ટી મંત્રનું ધ્યાન કરતાં, અને સ્વદાર સંતોષવ્રત, સતત આચરતાં પ્રાણી રાજ્યાદિ સંપત્તિ પામીને અનુક્રમે કર્મને જય કરીને મુક્તિને પણ પામે છે.
પ્રશસ્તિ. એ રીતે (૧૪૮૪) મા વર્ષે શ્રી મુનિસુંદરસૂરિએ ભવ્ય જનેના અનુગ્રહાથે તથા કલ્યાણની પ્રાપ્તિ માટે આ સુમુખરાજાનું ચરિત્ર બનાવ્યું છે. અને વ્યાકરણ શાસ્ત્રમાં દક્ષ એવા શ્રી લક્ષ્મીભદ્ર મુનિએ ગુરૂભક્તિથી હર્ષપૂર્વક આ ચારે કથાઓનું શોધન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
(પાછળ વાંચો),
આત્માનન્દ પ્રકાર :
જૈન કેમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું છે માસિક આ સભા તરફથી વિશ વર્ષ થયા પ્રતિમાસે પ્રગટ છે તે કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને આ નૈતિક સંબંધી ઉત્તમ લેખેથી આપણું કામમાં પ્રસિદ્ધ થતાં આ
માસિકોમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેના ગ્રાહકેને જે છે વાંચનને બહળે લાભ આપવા સાથે, વર્ષ પૂર્ણ થતાં પહેલાં હુ
નવીન દ્રવ્યાનુયોગ વગેરેના વિષયથી ભરપૂર એક ઉત્તમ આ ગ્રંથ સુંદર બાઈન્ડીંગથી અલંકૃત કરી દર વર્ષે ભેટ આપછે વામાં આવે છે. એકજ પદ્ધતિએ આવી ભેટને લાભ દરવર્ષે
આ માસિકજ આપે છે. હાલમાં તેનું વિશમું વર્ષ ચાલે છે. દરેક માસિક અને પેપરવાળાએ સખ્ત મેંઘવારીના સબબે લવાજમ વધાર્યું છતાં અમોએ સમાજને ઉદારતાથી વાંચનને લાભ આપવા તેનું તેજ લવાજમ રાખ્યું છે અને ભેટની બુક ઘણી જ મટી દર વર્ષે આપવાને ક્રમ ચાલુ રાખે છે તેથી તે ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે, વળી ગુરૂભક્તિ નિમિત્તે
નીકળતા આ માસિકની લધુ વય છતાં ગ્રાહકોની બહોળી છે સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરો છે. વાર્ષિક મૂલ્ય રૂા. જ ૧-૦-૦ પિસ્ટેજ પાંચ આના રાખવામાં આવેલ છે. તેના પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાન ખાતામાં વપરાય છે, આ
જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ - જે લેવા ચુકવું નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________ ચશોહિ શ્રી આત્માનંદ પ્રકાશ માસિકે : alcohilo 9 - ભેટી. Re વષ, ગ્રથોના નામ. 1-2 શ્રી નવતત્વોને સુંદર બધ. ... ... [ ભાષાંતર સાથે..] 3 શ્રી જીવ વિચાર વૃત્તિ. ... ... [ 5 ] 4 શ્રી જૈન ધર્મ વિષયિક પ્રકનોત્તર. [ જુદી જુદી હકીકતોનો સંગ્રહ.] ] 5 શ્રી દંડક વિચાર વૃત્તિ. ... ... [ ભાષાંતર સાથે. ] 6 શ્રી નયમાર્ગ દર્શક. ... ... [ સાત નયનું સ્વરૂપ. ] એ.ક્ષદ્ધ સોપાન .. ... [ ચૌદ ગાસસ્થાનનું સ્વરૂપ. 3. 8 શ્રી જૈન તત્તસાર. ... ... [ તત્ત્વજ્ઞાનનો અપૂર્વ સંય. ] - 9 શ્રી શ્રાવક ક૫તરૂ. ... | [ શ્રાવકના બાર વૃત્તનું સ્વરૂપ. ] 16 શ્રી ધ્યાન વિચાર. ... ... ... [ ધ્યાનનું સ્વરૂપ. ] "16 શ્રી જંબુસ્વામી ચરિત્ર. ... ... [ અપૂર્વ ચરિત્ર. ] 12 શ્રી જૈન ગ્રંથ ગાઈડ ... [ 9ii માર્ગ દર્શક તેમ છે. ] શ્રી ચંપકમાળા ચરિત્ર. ... [ અપૂર્વ સતી . 2. ] ! 14 શ્રી અનુયાગદ્વારસૂત્ર. ... ... ... [ ભાષાંતર સાથે. ] 15 શ્રી ગુરુગુણ માળા અને સમયસાર પ્રકરણ. ... [ ભાષાંતર સાથે. ] 1 શ્રી જ્ઞાનામૃત કાવ્યકું જ. ... [ અપૂર્વ અધ્યાત્મ ગ્રંથ. ] 17 શ્રી દેવભક્તિમાળા. ... ... [ દેવભક્તિનું સ્વરૂપ. ] 18 શ્રી ઉપદેશ સપ્તતિકા. [અનેક જૈન ઐતિહાસિક બાબતોથી ભરપુર] 19 શ્રી સ ધ સતિકા ... ... [ તત્ત્વજ્ઞાનનો અપૂર્વ પ્રથ. ] 20 શ્રી સુમુખનુપાદિ ધર્મ પ્રભાવકેની કથા. ... [ અપૂર્વ કથાઓ ] ભાવનગર– vf\ ' અ દ ' પ્રીન્ટીંગ પ્રેસમાં શા ગુલાબચ 'દ લલુભાઇએ છાપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com