________________
(૨૬)
દાનાદિ પુણ્યફળ ઉપર——
અને વ્યવહાર શુદ્ધિ વિપદામાં પણ ગૃહસ્થ ધર્મના એ ચાર રસ્તે છે—આ તત્વ તારે ધારી રાખવું. ’ એ પ્રમાણે પિતાની શિક્ષા માથે ચડાવીને તે એકવાર દારડીથી ખેંચાયેલ બળદની જેમ પ્રેમથી ખેચાઈને મન ગવતીના ઘરે ગયા. તેણીની સાથે પૂર્વની માફ્ક વિનાદથી ભાગસુખ ભાગવતાં તેણે ઘણુંાવખત કહાડી નાંખ્યા. ત્યાં રહ્યા છતાં તેના ઇષ્ટ પિતા વેશ્યાએ મેકલેલ દાસી મારફતે ધન પૂરતા; કારણકે સ્નેહમાં વિચારને અવકાશ નથી. કેટિ દ્રવ્યથી ઇચ્છા મુજબ વિષયસુખ ભાગવતાં, દોડુ દક દેવની માફ્ક જતે! વખત તેણે જાણ્યે નહિ. કોઇવાર પણ અંતરની પ્રતિકૂલતા ન ખતાવતી તેણી સાથે ભાગ ભાગવતાં ખાર દિવસેાની જેમ તેણે બાર વરસ કહાડી નાંખ્યા.
એક દિવસે બહુ મ ંદવાડને લીધે પિતાએ લાવ્યેા; છતાં લ જ્જાને લીધે તે આવ્યા નહિ અને શ્રેષ્ઠી કાલધમ પામ્યા. ભેાગરસમાં આસક્ત હોવાથી પિતાના મરણની પણ તેને ખખર ન પડી, રસ તા તેજ કે જેમાં ખીજા રસનું વેદન ન હેાય. એ પ્રમાણે સતત્ ભાગ વિલાસ કરતાં તેને પુત્રપ્રેમને લીધે માતા પણ ઇચ્છાનુસાર દ્રવ્ય માકલવા લાગી. હવે શ્રેષ્ઠીએ દ્રવ્ય કમાવવાને નાના પ્રકારના કરિયાણા લઇને વિણકપુત્રાને પરદેશમાં મેાકલ્યા હતા, તે મંગલશેઠ મરણ પામેલ અને પુત્રને વ્યસની સમજીને શ્રીદેવીને ખાટા જવાબ મોકલી, પલટાઇને ત્યાંજ રહ્યા. અને વેશ્યાને વારવાર આપવાથી ઘરનું ધન ખલાસ થયું, એટલે શ્રીદેવીએ પાતાના નામથી અંકિત આભૂષણ માકળ્યુ. ત્યારે લેાલાવતીએ તેને નિન જાણીને ધર્મ ધનના ત્યાગ કરવાની પુત્રીને ભલામણ કરી. કારણકે વૈશ્યાએ કાઈની થઈ નથી. છતાં પૂર્વભવના સ્નેહુને લીધે તેના ગુણામાં આસક્ત થયેલ અનંગવતી તેના કઇરીતે ત્યાગ કરી ન શકી.
એક વખતે અન`ગવતીએ માતા પાસે મળતા માગ્યા એટલે તેને બેધ આપવા તેણીએ તે રસ વિનાને આપ્યા. ત્યારે... આને શું કરૂ' ? ’ એમ પુત્રીએ કહેતાં માતા મેલી— હે વત્સે ! જો એટલુ જાણે છે, તે આ નિન કાંતને શામાટે સેવે છે? ' પછી જ્યારે તેણીએ શેલડી માગી, ત્યારે તેના કુચડા આપતાં તે બેલી• આ શુષ્ણેાથી કાંઇ નીરસ નથી. એટલે અનંગવતી માન ધરી રહી,
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com