Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૫
(૪) ક્રિયાપદની સાથે મા નો યોગ હોય ત્યારે સર્વ વિભક્તિના વિષયોમાં અને દરેક કાળનો અર્થ સૂચવવા પણ અદ્યતની વિભક્તિ થાય છે. દા.ત. મા ાધૃત્ પાપં = પાપ ન કર.
परोक्षा
- ળ-તુસ્-સ્, થ-અથુખ્-સ્ત્ર, પા-વ-મ, ઇ-આતે-રે, તે-મથે-ધ્યે, -વહે-મહે । ૩-૩-૧૨ અર્થ:- વ્ થી માંડીને મઢે સુધીનાં અઢાર પ્રત્યયોને પરોક્ષા સંજ્ઞા થાય છે. વિવેચન : શ્રુ-સુર્... ૫-૨-૧, ભૃતસ્મરળા... ૫-૨-૧૧, પરોક્ષે ૫-૨-૧૨, વિગેરે સૂત્રો પરોક્ષાનાં સ્થાન છે.
પરોક્ષા = નજરે નહીં દેખાતા કાળમાં થયેલું તે.
ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધી પરોક્ષત્વ હોય છે. તેમાં ભવિષ્યકાળ સંબંધી પરોક્ષ અનિશ્ચિત હોવાથી ભૂતકાળ સંબંધી પરોક્ષમાં જ પરોક્ષા વિભક્તિ થાય છે.
(૧) ક્યારેક હ્યસ્તન ભૂતકાળમાં થએલી ક્રિયા પરોક્ષ હોય ત્યારે પરોક્ષા વિભક્તિ થાય છે. દા.ત. ધર્મ વિવેશ તિર્થંજર: તિર્થંકર ભગવંતે ધર્મનો ઉપદેશ આપ્યો.
-
(૨). જ્યારે પરોક્ષત્વની વિવક્ષા ન કરે ત્યારે હ્યસ્તની વિભક્તિ પણ થાય છે. દા.ત. ધર્મ અવિશત્ તિર્થંઃ = તિર્થંકર ભગવંતે ધર્મનો ઉપદેશ આપ્યો.
(૩) જ્યારે હ્યસ્તનત્વની વિવક્ષા ન કરે ત્યારે અઘતની વિભક્તિ પણ થાય છે. દા.ત. ધર્મ અક્ષિત્ તિર્થંઃ = તિર્થંકર ભગવંતે ધર્મનો ઉપદેશ આપ્યો.
(૪) કરેલી વાતને છુપાવવી હોય અથવા વિસ્મરણ થયું હોય ત્યાં ભૂતકાળમાં પરોક્ષ વસ્તુ ન હોવા છતાં પણ પરોક્ષા વિભક્તિ થાય છે. દા.ત. ઋતિજ્ઞેષુ ત્વયા બ્રાહ્મળો હત: કલિંગમાં તારા વડે બ્રાહ્મણને મરાયો હતો ? : તિન્ નામ ? = કોણ કલિંગ ગયું છે ? જો બ્રાહ્મળ શું ?
=
કોણે બ્રાહ્મણને જોયો છે ?
=
આ ઉદાહરણમાં બનેલી વાત છુપાવવામાં આવી છે.
સુક્ષોí જિત વિત્તત્તાપ = સુતેલો એવો હું વિલાપ કરતો હતો ? આ ઉદાહરણમાં વાતનું વિસ્મરણ થયેલ છે.