Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 6 5 5 5 4 4 5 5 5 5 5 5 5 5 5 5 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 4 5 5 5 $ $ $ $ $ ૫.૪ ૫ ૬ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત .. . . . . . . » . . . . . . . . . . . . . . . . . . . . . . . स्तुतिं तव करोति कः कमलजासपत्निप्रिये। हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः ॥ इयं तव कथाधिकासकलगोपिकासंगम । स्मरश्रमजलाणुभिः सकलगावजैः संगमः॥८॥ કરી અર્થ–હે શ્રી લક્ષ્મીજીનાં સેક! હે શ્રીહરિના પ્રીતિપાત્ર છે. પત્ની ! આપની સેવા કરવાથી મોક્ષ પયંત સુખ પ્રાપ્ત થાય છે, તે આ માટે તમારી સ્તુતિ કોણ કરી શકે? શ્રીકૃષ્ણને શ્રીગોપીજને છે સાથેનો જે સંગમ, તજજન્ય જે કામ, તેથી ઉત્પન્ન થનાર પરિશ્રમ, દે છે. તેનાથી જે જલના બિંદુઓ, તેણે કરીને તેમના સર્વ શરીરનાં અને વયને જે આપની સાથે સંબંધ થયો છે તેથી કરીને આ આ-ર - પની કથા સર્વથી અધિક છે. સાર–શ્રીકૃષ્ણ ચંદ્ર સાથે સવાશથી આપ અનન્ય ભદાક્તવાળા છે. ૮. तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा। समस्तदुरितक्षयो भवति वै मकुन्दे रतिः॥ तया सकलसिद्धयो मुररिपुश्चसंतुष्यति। स्वभावविजयो भवेद्वदति वल्लभः श्रीहरेः ॥९॥ અર્થ–શ્રીવલ્લભ કહે છે કે, હે સૂર્યના પુત્રિ ! તમારું આ - અષ્ટક (આઠ ફ્લેકનું રતત્ર) હર્ષથી નિરંતર જે પાઠ કરશે, તેના સર્વ આ પાપનો ક્ષય થશે. અને તેની શ્રીમુકુંદવિ નક્કી પ્રીતિ થશે. અને તે આ પ્રીતિથી સર્વ મનોરથ સિદ્ધ થશે. શ્રીકૃષ્ણ પ્રસન્ન થશે. કામાદિક પર કરવાભાવિક દોષથી વિજય પામશે. ...ssssssssssssssssssssssssssssss . . ... .... .... . . . . . . . છે તે છે કે હું છું હું છું હું s છે કે હ હ હ હ હ ) h S AX t ? ? ? ? ? ? For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108