________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
અર્થ—ચાર પુરુષાર્થ બ્રહ્માથી સિદ્ધુ નથી. બ્રહ્માએ કાંઇક કાંઇક શાસ્ત્ર નિરૂપણ કર્યું છે, કે જેનાથી કલ્યાણની પ્રાપ્તિ છે. હવે બાકી રહ્યા શિવજી તથા વિષ્ણુ જે જગતના હિતકારક છે. ૧૧. वस्तुनः स्थितिसंहारौ कार्यों शास्त्रप्रवर्तकौ ॥ ब्रह्मैव तादशं यस्मात्सर्वात्मकतयोदितौ ॥ १२ ॥ निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता ॥ भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि ॥ १३ ॥ भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्वयः ॥ लोकेऽपि यत्प्रभुर्भुक्ते तन्न यच्छति कर्हिचित् ॥ अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि ॥ १४॥
૧૫
અર્થત્રણ શ્લોકના સાથે સંબંધ છે તેથી ત્રણે શ્લોકના અર્થ સાથેજ, વસ્તુમાત્રની સ્થિતિ અને સંહાર કરવા આ જેનું કાર્ય છે. એવા તે બેઉ શાસ્ત્રના પ્રવર્તક છે. બ્રહ્મજ તેવી જાતતું છે કે જેથી તે બેઉને સર્વાત્મકપણાથી કહેલા છે. તે તે શાસ્ત્રમાં તે બેઉ દેવા માટે દોષરહિત પૂર્ણ ગુણવાળાપણું જણાવેલું છે. ભાગ અને મેક્ષ આ બેઉને આપવાને જો બેઉ સમર્થ છે તથાપિ શિવજીથી ભાગની પ્રાપ્તિ અને વિષ્ણુથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ નિશ્ચય છે. જગમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે જે ચીજ રાજાને ખાવા પીવાની હાય તે બીજાને ન મળે તથાપિ એ તે ચીજને માંગનારા રાજાને અત્યંત પ્રિય હાય તા કદાચિત્ તેને પણ મળે.
For Private and Personal Use Only
સાર-મૂલ પુરુષ પરબ્રહ્મ પરમાત્માના રૂપથી જોતાં બેઉ દેવેા તેમના ભક્ત જે માગે તે આપવા ને સમર્થ છે. જેમ સન