Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ના અહંતા મમતાવાળા જ્ન્મ મરણનાં અનેક પ્રકારનાં દુઃખા માત્ર ટળેછે. ૨.. परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् ॥ द्विरूपं तद्धि सर्वं स्यादेकं तस्माद्विलक्षणम् ॥३॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ—પરબ્રહ્મ તા શ્રીકૃષ્ણેજ છે. અક્ષરબ્રહ્મ સત્ ચિત્ અને આનદાત્મક છે. તે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ છે. એક આ સંપૂર્ણ જગત્ અને બીજું જગથી વિલક્ષણ રૂપ છે. સાર—શ્રી આચાર્યજી કહે છે પરમાત્મા–પરમેશ્વર-પરબ્રહ્મ જે કહેા, તે આ જગના પ્રભુ એક. પરબ્રહ્મ શ્રીકૃષ્ણેજ છે. અને બહુત એટલે અક્ષરબ્રહ્મ તેનાં બે સ્વરૂપ છે એક તે। આ જગત્પ. અને બીજું આ જગથી વિલક્ષણરૂપ આ પ્રમાણે બે રૂપવાળુ અક્ષરબ્રહ્મ જાણવું. ૩. अपरं तत्र पूर्वस्मिन्वादिनो बहुधा जगुः ॥ मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकधा ॥ ४ ॥ અર્થજગતૂરૂપી જે તેનું પૂર્વ રૂપ તેમાં વાદીઓનું અનેક પ્રકારાથી કથન છે. ક્રાઈએક કહેછે કે આ જગત્ માયિક છે; કાઇ કહેછે સગુણ છે; કાઇના મત એવો છે કે કાર્ય છે; તેમજ કાઇના મત જગત્ સ્વતંત્ર છે. એમ અનેક પ્રકારે વાદીઓ કહેછે. સાર-માયાવાદીએ આ જગને માયિક એટલે માયાથી થયેલું અને ખાટું છે એમ કહેછે. સાંખ્ય મતવાળાએ આ જગત્ સગુણ છે એટલે સવાદિક ગુણવાળુ છે એમ કહેછે. નૈયાયિકા કહેછે કે પૃથ્વી જલ વિગેરેના પરમાણુના કાર્યરૂપ છે. મીમાંસા મતવાળા કહેછે કે આ જગત્ સ્વતંત્ર એટલે કારવિના બનેલું છે, એમ અનેક પ્રકારે આ જગતનું સ્વરૂપ ખેલાય છે. ૪. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108