Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ? ? $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ + $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ષોડશ ગ્રંથ. अभिमानश्च संत्याज्यःस्वाम्याधीनत्वभावनात्। विशेषतश्चेदाज्ञास्यादन्तःकरणगोचरः ॥३॥ અર્થશ્રી હરિને સર્વ પદાર્થની રક્ષા માટે આપણે આ છે પણ સ્વામીજ ઠરાવવા. અને તેમ કરીને જે કાંઈ અભિમાન ને અંદુર હોય તેને ત્યાગ કરવો. ભગવાન સર્વના અંતર્યામી જ કરો છે તો તેથી કાંઈ વિશેષ આજ્ઞા થાય તો આજ્ઞાનુસાર આચરણ જ કરવું. ૩. तदाविशेषगत्यादि भाव्यं भिन्नतु दैहिकात् । आपद्गत्यादिकार्येषु हठस्त्याज्यश्च सर्वथा ॥४॥ अनाग्रहश्च सर्वत्र धर्माधर्माग्रदर्शनम् । विवेकोयं समाख्यातो धैर्यं तु विनिरूप्यते । અર્થ–ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલતાં વચમાં સ્વમાદિક ની દ્વારા કઈ પણ ભગવાનની વિશેષ આજ્ઞા થાય તો તે ભગવદાઆ જ્ઞાને, ગુરુની આજ્ઞા કરતાં મુખ્ય સમજીને દેહ સંબધી કિક આ કાર્યથી ભિન્ન અલોકિક તે કાર્ય કરવામાં તત્પર થવું. કદાચિત્ આ - પત્તિ પ્રાપ્ત થાય એમ જણાય તે સેવા નિર્વાહ માટે નિયમને ફિર કે હઠ છોડી દે. અને એ શિવાય બીજી બાબતોમાં પણ આગ્રહ આ છેડે. પણ પરિણામે ધર્મ થાય, અધર્મ ન થાય, આ બાબતમાં આ પરિપૂર્ણ વિચાર કરતાં રહેવું. અનાગ્રહી થવું, આપત્તિમાં હઠને - ત્યાગ કરે, ઈત્યાદિ સર્વ કરવું પડે તે હરકત નહિ પણ, આ કાઆ ર્યથી ધર્મનો ત્યાગ થશે કે નહિ એ બાબતને વિચાર કરતા રહેવું છે ની ઉપર કહેલો બાબતોથી યથા યોગ્ય સ્વરૂપવાળે વિવેક કહ્યું. આ - હવે વૈર્યનું નિરૂપણ કરિયે છીયે. ૪–૫. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ???? ??? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? કે ? ? ? ? ? ? ? For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108