________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ? ? $ $ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ $ $ $ $ $ $ + $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
ષોડશ ગ્રંથ.
अभिमानश्च संत्याज्यःस्वाम्याधीनत्वभावनात्। विशेषतश्चेदाज्ञास्यादन्तःकरणगोचरः ॥३॥
અર્થશ્રી હરિને સર્વ પદાર્થની રક્ષા માટે આપણે આ છે પણ સ્વામીજ ઠરાવવા. અને તેમ કરીને જે કાંઈ અભિમાન
ને અંદુર હોય તેને ત્યાગ કરવો. ભગવાન સર્વના અંતર્યામી જ કરો છે તો તેથી કાંઈ વિશેષ આજ્ઞા થાય તો આજ્ઞાનુસાર આચરણ જ કરવું. ૩. तदाविशेषगत्यादि भाव्यं भिन्नतु दैहिकात् । आपद्गत्यादिकार्येषु हठस्त्याज्यश्च सर्वथा ॥४॥ अनाग्रहश्च सर्वत्र धर्माधर्माग्रदर्शनम् । विवेकोयं समाख्यातो धैर्यं तु विनिरूप्यते ।
અર્થ–ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલતાં વચમાં સ્વમાદિક ની દ્વારા કઈ પણ ભગવાનની વિશેષ આજ્ઞા થાય તો તે ભગવદાઆ જ્ઞાને, ગુરુની આજ્ઞા કરતાં મુખ્ય સમજીને દેહ સંબધી કિક આ કાર્યથી ભિન્ન અલોકિક તે કાર્ય કરવામાં તત્પર થવું. કદાચિત્ આ - પત્તિ પ્રાપ્ત થાય એમ જણાય તે સેવા નિર્વાહ માટે નિયમને ફિર કે હઠ છોડી દે. અને એ શિવાય બીજી બાબતોમાં પણ આગ્રહ આ છેડે. પણ પરિણામે ધર્મ થાય, અધર્મ ન થાય, આ બાબતમાં આ પરિપૂર્ણ વિચાર કરતાં રહેવું. અનાગ્રહી થવું, આપત્તિમાં હઠને - ત્યાગ કરે, ઈત્યાદિ સર્વ કરવું પડે તે હરકત નહિ પણ, આ કાઆ ર્યથી ધર્મનો ત્યાગ થશે કે નહિ એ બાબતને વિચાર કરતા રહેવું છે ની ઉપર કહેલો બાબતોથી યથા યોગ્ય સ્વરૂપવાળે વિવેક કહ્યું. આ - હવે વૈર્યનું નિરૂપણ કરિયે છીયે. ૪–૫.
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ????
??? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
કે
? ? ? ? ? ? ?
For Private and Personal Use Only