Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ષોડશ ગ્રંથ. ૮૭ પણ નથી. અને સ્વસ્થતાના હેતુથી વિષયનો પરિત્યાગ થયો છે, તો પછી શેનાથી તેને બાધ સંભવે? ૧૮. हरिरत्र न शक्नोति कर्तुं बाधां कुतोपरे । अन्यथामातरो बालान्न स्तन्यैः पुपुषुःक्वचित् १९ - અર્થ–ભક્તના ભજનમાં ભગવાન્ જાત પિતે બાધા કરઆ વાને સમર્થ નથી, તે બીજા તે કોણ કરે? કદી પણ પિતાની જનેતાજ શું પોતાના બાલકનું પિષણ દૂધથી ન કરે શું? જ છે. જરૂર કરે. ૧૯. ज्ञानिनामपि वाक्येन न भक्तंमोहयिष्यति॥ आत्मप्रदः प्रियश्चापि किमर्थं मोहयिष्यति २० અર્થ-જ્ઞાનિને ઉપદેશ સ્વીકારીને મેહ કરવાને લખ્યું છે. તે તે વાત ભક્તની ઉપર લાગું નથી પડતી. પોતાના આત્મા નું પણ અર્પણ કરનાર પોતાના ભક્તને ભક્તપ્રિય ભગવાનું કેમ કર મોહ કરે? ન જ કરે. ૨૦. तस्मादुक्तप्रकारेण परित्यागो विधीयतां ॥ अन्यथा नश्यते स्वार्थादितिमे निश्चितामतिः२१ । આ અર્થ–તેથી ઉપર કહેલા પ્રકારથી ભકિતમાર્ગના સન્યાસ ને સ્વીકાર કરે. અને જે અમારા કહ્યાથી વિરૂદ્ધ જે કઈ કરો પશે તે તે પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થશે. એમ મારી બુદ્ધિને હાર નિશ્ચય છે. ૨૧. इति कृष्णप्रसादेन वल्लभेन विनिश्चितम् । સંન્યાસવર ભવિન્યથાપતિતોમવેત ારરા VAPAA ASS 2 ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? . છે - 5 ? ? ? ? ? ? ? ? For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108