Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali
Catalog link: https://jainqq.org/explore/020718/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીમદાચાર્યજી મહાપ્રભુજી શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિત ષોડશ ગ્રંથ. -6 ગૂજરાતી ભાષાંતર સાથે. ભાષાંતર કર્તા વૈધશાસ્ત્રી માધવજી ગેાપાલજી. ભારતમાર્તંડ વેદાંતભટ્ટાચાર્ય પંડિત શ્રીગર્દૂલાલજીની “વિધા લક્ષ્મી' પાઠશાળાના વિધાર્થી, ગૈાસ્વામિ શ્રી નૃસિંહલાલજી મહારાજની “સુખાધિની” પાઠશાળાના કેટલેાક સમય અધ્યાપક, અને સાંપ્રત ગાસ્વામી શ્રીવલ્લભાત્મજ શ્રી જીવનલાલજી મહારાજ પેારદરવાળાના શાસ્ત્રી, 28 — • ల પ્રકાશક પુસ્તક પ્રસારક મંડળી, મુંબઇ. 1000 વેચનાર Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢા॰ ગોવર્ધનદાસ લક્ષ્મીદાસ, યદુવંશીય પુસ્તકાલયના માલિક. પ્રાચીન ગ્રંથ પ્રકાશક. મુબઇ, ભૂલેશ્વર, અનંતવાડીની સામે, 104041→→→ સને ૧૮૯૬. સંવત્ ૧૯૫૨. (આ ગ્રંથ સબધી સર્વ હક પ્રકાશક મંડળીએ પેાતાને સ્વાધીન રાખ્યા છે.) શકે ૧૮૧૮. For Private and Personal Use Only G Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરાચત ષોડશ ગ્રંથનું સાંકળિયું. www.kobatirth.org ૩. સિદ્ધાંત મુક્તાવલી. ૪. પુષ્ટિપ્રવાહ મર્યાદાભેદ, ૫. સિદ્ધાંત રહસ્ય ૬. નવરત્ન સ્વેત્ર. ૭. અંતઃકરણ પ્રબોધ, ૮. વિવેકયાશ્રય. ફ્લેક ૧. યમુનાષ્ટક (અષ્ટકના ૮ને મહાત્મ્યને ૧) ૯ ૨. બાબાધ. ૧૯ ૨૧ પાર !! ૯. કૃષ્ણાય. ૧૦, ચતુઃસ્લેાકી. ૧૧. ભક્તિવર્ધિની. ૧૨ :ભેદ. ૧૩. પંચ પાનિ. ૧૪. સન્યાસ નિય ૧૫. નિર્બલક્ષણુ, ૧૬. સેવા . :0: Acharya Shri Kailassagarsuri Gyanmandir કુલ શ્લોક. For Private and Personal Use Only ૯ { { १७ 1 ૪ ૧ ર૧ ૧ ૨૨ ૨૦ | ૨૨૧ 7 ' શ્ ૨ ૩ ૪૧ ' ૫૯ (૧૧ ان ૧ ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पुष्टिमार्गप्रवर्तक DXXXकहान नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. Umus STOROUPLULYE MaratUttu-laune श्रीमद्दल्लभाचार्यजी. - तानहतारो,यत्पादाम्बुजरेणवः। स्वीयानांताजिजाचार्यान्प्रणमामिमुहमेहमान ચિતવિસ્તાર ભકતોનાં જે પદાજે રન્ને હણે; તે શ્રીઆચાયે પોતાના વારંવાર નમું ધe. ANA AIR TARNMARATHITA प्राकट्यसंवत् १५३५ चैत्र कृष्ण ११ रविवार. अंत न संवत १५८७ आषाढ शुकू३ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. ષોડશ એટલે ૧૬ અને ગ્રંથ કહેતાં પુસ્તક. પુષ્ટિમાર્ગપ્રવર્તક શ્રીઓક્યાર્ય મહાપ્રભુજી એટલે શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ રચેલા ૧૬ નાના ગ્રંશને સમૂહ પાડશયને નામે વૈષ્ણુવામાં સુપ્રસિદ્ધ છે. આ મૂળ સંસ્કૃત પેડશ ગ્રંથની અનેક આવૃત્તિયા થઈ ગઈ છે. કેમકે હાળુ વૈષ્ણવા તેને નિય પુણ્યપાઠ પરાપૂર્વથી કરતા આવ્યા છે. છાપેલી પ્રતેા ન મળતી તે વખતે, મહા મોટી શીફારસ અને ઘણું દ્રવ્ય ખર્ચીને પણ, આવા ગ્રંથોની લેખી પ્રતે તેએા મેળવતા હતા. આમ છતાં, આટલી શ્રહાથી નિત્ય પુણ્યપાડે કરનારા વૈષ્ણવે બધા સંસ્કૃત સમજી શકનારા હતા, કિવા છે, એવા મિથ્યા વાદ કરવાનું સાહસ તે હાઇ કરશેજ નહિ ત્યારે ગમે તેવી શ્રદ્ધાથી પણ વગર સમરે જે પુણ્યપાઠ કરીએ, તેનું ફળ તેા તેવુજ મળે, એમ કહેવાની જરૂર રહી નહિ. વેદ જેવી ઈશ્વરીવાણીને કેવળ પાર્ક કરનારા બીજી રીતે મા પુણ્યાત્મા લેખાતા બ્રાહ્મણને પણ, આપણા લોકો વેદીઆદેરની ઉ પમા આપે છે; ત્યારે આ પાડશત્ર ધ જેવા નિત્ય પુણ્યપાઠના પુસ્તકનું મૂળ સંસ્કૃત તથા તેની સાથે તેના ગૂજરાતી અર્થની અપેક્ષા શ્રદ્ધાળુ વૈષ્ણવે તા પેાતાની મેળેજ કબૂલ કરશે. આમ છે માટે, તેનુ' ગૂજરાતી ભાષાંતર આ સંપ્રદાયનો પાશાળાઓ વગેરે સાથે સારે! સબંધ ધરાવનાર એવા એક શાસ્ત્રો પાસે કરાવીને તેની પહેલી આવૃત્તિ બહાર પાડવાને પ્રભુ કૃપાથી રાજે બની આવ્યું છે. ધ્ય LE આ શાસ્ત્રીજી મુંબઇના વૈષ્ણવાને કેવલ અન્તણ્યા નથી, કેમકે પ્રથમ પંડિત શ્રી ગટ્ટલાલજીની સ્થાપેલી વિદ્યાલક્ષ્મીપાઠશાળામાં એમણે યન કરેલુ, ત્યારબાદ ગોસ્વામિ શ્રીનૃસિંહલાલજી મહારાજે આવાજ સાંપ્રદાયિક ગ્રંથ વૈષ્ણવાને ભણાવવામાટે જે સુમેાધિની ' નામે પાઠશાળા સ્થાપી છે, તેમાં આ શાસ્રી ભણાવનાર અધ્યાપક હતા. માટે તેમણે કરેલું' ભાષાંતર શ્રીમદ્વવલ્લભાચાર્યજીના સિદ્ધાંતને અનુસરતુ છે એમ જ્ઞાનવાને હરકત નથી. છતાં કોઇપણ પ્રકારની ન્યૂનતા નજરે પડે, તે અમને લખી જણાવવામાં આવશે, તે તેની શેાધખેાળ કરાવી બીજી આવૃત્તિમાં તેને ખુલાસા કરવામાં આવશે. વળી આ પુસ્તકમાં સંસ્કૃત શ્લોકાને એ કલા અર્થજ આપ્યો નથી, સાથે લગતું ટીપણ કરીને તેની મતલબ પણ સમજાવવાના પ્રયત્ન કર્યા છે. માટે આ પાડશત્રયના પ્રકાશા આશા રાખે છે તેમ, જે આપણા બહુાળા વિસ્તાર પામેલા શુદ્ધાદ્વૈત વલ્લભસંપ્રદાયના અનુયાયીએ આ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના અલાર્કિક સાથે ગ્રંથના યેાગ્ય સત્કાર કરશે, તે આ સપ્રદાયના બીજા નાના મેટા અનેક થૈ, જે બીચારા ખરા શ્રદ્વાળુ વૈષ્ણવાની જાણમાં પણ નથી, તે ઉપર ક્રમે ક્રમે ધ્યાન પહાંચાડવાને બનશે જો શ્રીહરિની એવીજ કૃપા હશે તે!.~~~ મુંબઈ સંવત્ ૧૯૫૨ ના ચૈત્ર શુદ - સામ. શ્રીરામ જન્મમહત્સવ. પુસ્તક પ્રસારક અડળી કાળકાદેવી, મુબઈ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણવોપયોગી ગ્રંથો. - ~ સંજ્ઞા– સં=સંસ્કૃત. વ્રજભાષા. ગૂ ગૂજરાતી. – નામ. છાવર. નામ. ન્યોછાવર. ઉસવની ટીપ (વ.) ૦)- બહસ્તોત્ર સરિત્સાગરભાગર (સં.) ૩ એકતાળીસ ગ્રંથનો ગુટકો (સં.) ભક્તિ પોષણ (ગુ.) ( છપાય છે) » રેશમી. ભગવદ્ગીતા (સં.) રૂ થી રૂ ૧ રસૂધી. કૃષ્ણ ભક્તિ ચંદ્રિકા (પૂ.) ભાગવત (સં.) રૂ ૧૫ થી રૂ ૧૫ સૂધી. કૃષ્ણલીલા (કાવ્ય ગૂ.) ભાગવતના ધૂળ કૃષ્ણ ચરિત્ર ( ) ભગવદ્ગીતા (સાથે) કૃષ્ણાભિસાર કાવ્ય (સં.) , સમલૈકી ગર્ગ સંહિતા (પૂ.). ભ્રમરગીત (ત્ર.). ગોકુલનાથજીને વચનામૃત (ગૂ) ) મારૂત શક્તિ (સં.) ગોપિકા ગીત. (સં. ગૂ. બ્ર.) ૦ યમુનાષ્ટક સટીક (પૂ.) ગોવિંદસ્વામી કે કીર્તન (બ) ૧ રસિક વલ્લભ (ગુ) It ચારે ધામની યાત્રા (ગુ.) રાસલીલા ભાગ ૨ c રાશી વૈષ્ણવની વાર્તા (વ.) ૫ રાસ પંચાધ્યાયી (સં.) જમનાજીના પદ વ્રજ (ગુ. લિપિ) ) વલભાખ્યાન (પૂ.) દયારામ કૃત કાવ્ય (પૂ.) વલ્લભાખ્યાન (ત્ર. ટીકા) ફા » રસિક વલ્લભ (પૂ.) પાત્ર વલ્લભસ્તુતિરત્નાવલી (સં.) દશાવતાર સ્તોત્ર (ગૂ) વલ્લભવિલાસ ભાગ ૧. (2) ભાર દશમરકંધ ભાગતવત (ગૂ). વલભવિલાસ ભાગ ૩-૪ ૧ ધર્મ પ્રકાશ (ગુ.) વલભીય ક૯૫કૂમ (સં.) ૫ ઘળપદ સંગ્રહ (પૂ.) વિષ્ણુ સહસ્ત્રનામ (સં. ગુ.) ૩) નાથદ્વારને ભેમિયો (ગૂ) ૮) વેદાંત ચિંતામણી (સં.) નિત્ય કીર્તન (9) વૈષ્ણવ ભકતોદય ભાનું (સં.) નિત્ય કીર્તન (ત્રણે ભાગ) (ત્ર.) ૧૧ વૈષ્ણપદેશ નિત્યલીલાવનખેલ ચંદ્રાવળ (ગૂ) ૦) શ્રી નાથજીનું પ્રાગટય (ત્ર) નંદદાસકૃત પાંચ મંજરી (ત્ર) ૧ શુદ્ધાદ્વૈત માર્તડ (ગુ.) પ્રાભંજન (સં.) ૩. સસિદ્ધાંત માર્તડ (સં.) પુરુત્તમ સહસ્ત્રનામ (સં.) ) સપ્રમાણ દે ત્સવ (સં. વ.) ૦ બસે બાવનની વાર્તા (બ) ૬ સિદ્ધાંત મુક્તાવલી સટીક (પૂ.) છે બાલબોધ સટીક (ગુ.) શા હરિરાયજી શિક્ષાપત્ર સટીક ઉપલા પુસ્તકો યદુવંશીય પુસ્તકાલય તથા પુસ્તક પ્રસારક મંડળી મુંબઈમાં મળે છે. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિત ષોડશ ગ્રંથ ગૂજરાતી ટીકા સાથે. श्रीकृष्णाय नमः શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ વૈષ્ણવોને બાધક તથા નિત્ય જેને છે પાઠ થઈ શકે એવા ડિશ (૧૬) નાના ગ્રંથો રચ્યા છે. તેમાં પજ હેલું યમુનાષ્ટક રચ્યું છે. તેનું કારણ એ છે કે માણસ માત્ર દેશ વાનું હોય છે. તેની શુદ્ધિ પ્રથમતઃ થવી જોઇએ. તનની શુદ્ધિવિના મનની શુદ્ધિ થતી નથી અને મનની શુદ્ધિવિના ઈશ્વરભક્તિ થતી નથી, માટે તનમનની શુદ્ધિનું બીજ રોપવા માટે આરંભમાં આ ગ્રંથ જણાય છે. શરીર શુદ્ધિમાં પહેલું કામ નિર્મળ જળતથી સ્નાન એ છે માટે પ્રથમ રનાન કરવાનું સૂચન જમુનાજીના નામથી આપોઆપ થાય છે, એટલું જ નહિ પણ નાન સમયે આ અષ્ટકનો પાઠ કરવાથી પાપનો ક્ષય થાય છે. એજ હેતુ લો. ક્ષમાં રાખી ભાવિક વિષ્ણવો નિરંતર પ્રાતઃનાન વખતે આ અષ્ટક ભણતા જોવામાં આવે છે. જે લોકોને સંસ્કૃતિને લીધે આટલા :: આઠ લેકનો પાઠ કરે પણ સાધતો નથી, એવા અસંસ્કૃત - જનો અષ્ટસખાનાં રચેલાં વ્રજ ભાષાનાં “જમનાજીનાં ચાલીસ આ પદનો નિત્ય પાઠ કરે છે. જમુનાજીને એક સાધારણ નદી તરીકે નિશાળમાં ભણતા બાળકથી માંડીને વૃદ્ધ માણસ સૂધી સર્વ કે * આ ૪૦ પદનું પુસ્તક પણ ગૂજરાતી મોટા અક્ષરે છાપેલું મુંબઈ, કિ જે કાળકાદેવી રસ્તે, પુસ્તક પ્રસારક મંડળી (રામદાસ કાશીદાસ મોદીની કંપ . નીની દુકાને તથા યદુવંશીય પુસ્તકાલયમાં મળે છે. જે છાવર એક આને. એ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત 55555 કોઈ જાણે છે, પરંતુ તેનું અલોકિક સામર્થ્ય સાંભળવાથી મનુષ્યને એક પ્રકારને ભાવ પેદા થાય છે. ભાવિના ભક્તિ થતી નથી મા > ભાવનું એટલે આસ્થાનું બીજ અંતકરણમાં રેપી દ્વારા - મનશુદ્ધિ થવા માટે જમનાજીનું અાદિક મહાભ્ય આ અષ્ટકમાં - વર્ણવ્યું છે. જેથી આ જગતમાં જણાતા લોકિક પદાર્થોમાં પણ કેજઇ રીતનું અલૌકિકપણું રહ્યું છે એવું બુદ્ધિમાનને સહજ ભાન થ-ડિ - વાને સંભવ છે અને એવું ભાન એજ ભાવની ઉત્પત્તિનું બી છે. - તે માટે યમુનાષ્ટકથી ષોડશ ગ્રંથને આરંભ શ્રી આચાર્યજી મહાપ્રભુજી (શ્રીમદ્ વલ્લભાચાર્યજી) કરે છે. મથ યમુનાષ્ટકમ્ (૨) || શ્રી નનમાય નમઃ | पृथ्वीवृत्त. नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा।। मुरारिपदपंकजस्फुरदमन्दरेणूत्कटाम् ॥ तटस्थनवकाननप्रकटमोदपुष्पाम्बुना। सुरासुरसुपूजितस्मपितुःश्रियवित्रताम्॥१॥ છે કે યમુનાજીનો લેકિક સંબંધ વિશેષ પૃથ્વી સાથે હોવાથી, આ અષ્ટક - માટે પૃથ્વીવૃત પસંદ કર્યું લાગે છે. એ વૃત્તનું લક્ષણ ગુવર પંડિત શ્રી - - ગફુલાલજીએ “દશાવતાર સ્તોત્ર”માં નીચે મુજબ જણાવ્યું છે. સિક “જસે જ સ ય લે ગ એ, વિરતિ આઠ પૃથ્વી કહી.” પૃથ્વીવૃત્તના પ્રત્યેક ના ચરણમાં સત્તર સત્તર અક્ષર આવે છે અને તેમાં જ, સ, જ, સ, ય, એ પાંચ હજ જે ગણના ૧૫ અને છેલ્લે લઘુ અને ગુરુ એ બે એમ ૧૭ અક્ષર અને આઠમે - અક્ષરે વિરતિ એટલે વિરામ હેય છે. અરે રે ? રર . ર ર ર 9 ક રે છે ? શું છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? છે For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ♠ ♠ ♠ ષોડશ ગ્રંથ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ અર્થ—સર્વ પ્રકારની સિદ્ધિયાને આપનારાં અને શ્રીકૃષ્ણના ચરણકમલના અત્યુત્તમ અમદ પરાગથી શેાભાયમાન તથા કાંઠામાં (ઉભયતટમાં) રહેલા નવીન વનાનાં સુગંધી પુષ્પથી સુગધવાળા જળે કરીને દેવ અને દાનવાને પૂજન કરવા લાયક, કામદેવના પિતા (શ્રીકૃષ્ણ)ની શેાભાને ધારણ કરનારા, શ્રી યમુનાજીને પ્રેમપૂર્વક હું (શ્રીમદ્ વલ્લભાચાર્યજી) નમસ્કાર કરૂંછું. સાર—શ્રીઆચાર્યજીએ ધેાડશ ગ્રંથાના વિરચનમાં પ્રથમ શ્રીયમુનાષ્ટક નામના ગ્રંથ રચ્યા. આનું અલાકિક કારણ એમ જણાય છે કે શ્રીયમુનાજીને સર્વ પ્રકારની સિદ્ધિયા આપવામાં મુખ્ય કારણરૂપ ગણેલાંછે, તેા તેથી સર્વ પુરુષાર્થની સિદ્ધિસારૂ પ્રથમ શ્રી યમુનાજીની આઠ શ્લોકાથી સપ્રેમ વંદનપૂર્વક સ્તુતિ કરેછે. ૧. कलिन्दगिरिमस्तके पतदमन्दपुरोज्ज्वला | विलासगमनोल्लसत्प्रकटगण्डशैलोन्नता ॥ सघोषगतिदन्तुरा समधिरूढ दोलोत्तमा । मुकुन्दरतिवर्द्धिनी जयति पद्मबन्धोः सुता ॥२॥ For Private and Personal Use Only અર્થ—કલિ પર્વતના શિખર ઉપર ઉતરતા અમદ જલ પ્રવાહથી ઉજ્વલ શાભતાં એવાં અને સ્વચ્છંદગતિથી શેાભાયમાન મેટા મેટા પાષાણ ઉપર થઇને ઊંચાઈને ધારણ કરનારાં તથા શબ્દવાળી ગતિથી વિલાસને કરતાં એવાં (મધ્ય ભાગમાં ઊંચાઇને લીધે) જાણે કાઇ પાલખી ઉપર બિરાજી પધારતાં હોય તેમ જણાતાં, કૃષ્ણચંદ્રને પ્રીતિ ઉત્પન્ન કરનારાં, શ્રી સૂર્યના પુત્રી, શ્રીયમુનાજી જયને પ્રાપ્ત થાઓ (સર્વેથી ઉત્તમત્તાએ વરતા). સાર-કલિદ પર્વત ઉપર શ્રીયમુનાજીના અત્યંત જલપ્રવાહ પડેછે તેથી ચાતરમ્ શ્વેત સ્વરૂપથી શાભેછે. શ્રીયમુનાજીનું Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org と શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત સ્વરૂપ જો કે શ્યામ છે, તથાપિ પ્રબલ પ્રવાહને લઈને ઉજ્જલતાને ધારણ કરેછે. નદીઓના સ્વભાવ હાયછે કે જેવું પ્રવાહનું ખલ તદનુસાર તેમના પ્રવાહનું ગમન થાય છે. આ શ્રી યમુનાજીના જલના પ્રવાહ પણ પર્વત ઉપર થઇને ચાલતાં ચાલતાં વચમાં પર્વતના ઊંચા ઊંચા ભાગે ઉપર આવીને પાછેા નીચા ઉતરેછે. તે વખતે એમ જણાયછે કે જાણે મેટા મોટા શ્વેત હાથીની સૂંઢે જાણે શાલતી હાય અથવા તેમના સફેત દાંતા દેખાતા હાય, યા ઉત્તમ ઉત્તમ શ્ર્વેત હીંચકા કે પાલખીયા જાણે બાંધ્યાં હોય, તેમ નાના પ્રકારની શાળાને ધારણ કરનારાં શ્રીયમુનાજી ઉત્તમપણાથી વરતે. એટલે સર્વત્ર વિજયને પામે. ૨. भुवं भुवनपावनीमधिगतामनेकस्वनैः । प्रियाभिरिवसेवितां शुकमयूरहंसादिभिः ॥ तरङ्गभुजकंकणप्रकटमुक्तिका वालुका । नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्य्यप्रियाम् ॥ ३ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થચાદ ભુવનને પવિત્ર કરનારાં, આ પૃથ્વી વિષે પ્રાપ્ત થયેલાં અને પેાતાની પ્રિય સખીએથી જાણે સેવાતાં હાય તેમ નાના પ્રકારનાં શબ્દોવાળાં શુક (પોપટ), મયૂર (માર), હંસ વિગેરે પાણચાથી સેવાયલાં અને તરગરૂપી બાહુઓમાંના કણ વિષે, શેભાયમાન મુક્તાક્લરૂપે વાલુકાઓથી સંયુક્ત નિતંબ ભાગરૂપ કાંઠાઆથી શાભાયમાન એવાં, શ્રીકૃષ્ણનાં ચાચાં પત્ની શ્રી યમુનાજીને હે ભકતા! પ્રણામ કરે. સાર-શ્રીયમુનાજીના તર ંગા (મેાજા) જાણે સફેત સફેત બાહુ જેવા જણાય છે. તે ઉપર શ્રીઆચાર્યજી ઉત્પ્રેક્ષા કરે છે, કે તર ગરૂપી જે બાહુ એટલે ભુજા, તેપર કંકણરૂપી ભ્રમર. તે ??? For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. - કાંકણમાં મુક્તાફલ (મતી) જોઈએ. કારણ કે મેતીવિના કંકણ કે કેમ શોભે? તે માટે કહે છે કે તાલુકા (ધળી રેતી) તે મેતી જેવાં જણાય છે. અર્થાત્ બેઉ કાંઠા રેતીના ત ત મહાન મહાન - ઢગલાઓથી શોભાવાળાં દેખાય છે. શ્રીકૃષ્ણને વિવાહ પ્રથમ રૂ . કિમણી, બીજો સત્યભામા, ત્રીજે જાંબુવતી અને ચોથા કાલિંદિર છે એટલે યમુના સાથે થયો હતો એવું શ્રીમદ્ ભાગવતના દશમ ઉત્ત- રાધમાં વર્ણન છે તે ઉપરથી આ ઠેકાણે શ્રીયમુનાને ચોથાં પત્ની - કહ્યાં છે. ૩. अनन्तगुणभूषिते शिवविरंचिदेवस्तुते । घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे ॥ विशुद्धमथरातटे सकलगोपगोपीवृते। कृपाजलधिसंश्रिते मम मनः सुखं भावय॥४॥ - અર્થ—અનંત ગુણેથી શોભિતાં, શિવબ્રહ્માદિક દેવતાઓ ન થી સ્તુતિ કરાયેલાં, મેઘ માફક શ્યામ સ્વરૂપવાળાં, નિરંતર ધ્રુવ, પરાશર વિગેરે મહાત્માઓના મનવાંછિતને આપનારાં, પવિત્ર - શ્રી મથુરાનગરીના તટમાં સર્વ ગોપ ગેપિયોથી વિંટાયેલા, દયાજે સમુદ્ર શ્રીકૃષ્ણના આશ્રયવાળાં, શ્રીયમુનાજીમાં મારું મન સુખ 5 છે શું છે ? 8 4 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ છે કે, દે છે કે છે. છે. . $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ . - થી વસે. સાર—આ બધાં વિશેષણે શ્રીકૃષ્ણને યમુનાજી બેઉને લાગે છે. યમુનાજી એ શ્રીકૃષ્ણના આશ્રયવાળાં છે, માટે તેમાં મારું દિલ મન સુખે વસો. આવી પ્રાર્થના કરવાનો હેતુ એ કે શ્રીકૃષ્ણના છે - સંબંધવાળા પદાર્થમાંજ મન જોડતાં અમને સુખ ઉપજે છે. શ્રીક ના સંબંધવિનાના પદાર્થમાં અમે સુખ માનતા જ નથી. આથી તે શ્રીકૃષ્ણ વિષે અનન્ય ભક્તિ અને સમાનતાનું સ્પષ્ટ સૂચન થાય છે. જો ” For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે છે $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ઠ ક શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? पया चरणपद्मजा मुररिपोः प्रियं भावुका । समागमनतो भवत्सकलसिद्धिदा सेवताम् । तया सदृशतामियात्कमलजा सपत्नीवयत् । हरिप्रियकलिन्दयामनसिमेसदास्थीयताम्॥५ અર્થ–સેવન કરનારાઓને સર્વ સિદ્ધિ આપનાર શ્રીગંગાછે જ, જે શ્રીયમુનાજીના સમાગમથી શ્રીકૃષ્ણના પરમ પ્રીતિપાત્ર જ થયાં, તેની સમાનતાને લક્ષ્મીજી કદાચિત પ્રાપ્ત થાય તો થાય. શિએક વાય બીજું કોણ પ્રાપ્ત થાય તેથી એક પિતાના વરની બીજી પરણેલી સ્ત્રી, જાણે હોય તેમ સહેલાં, શ્રીકૃષ્ણનાં પરમ પ્રીતિપાત્ર - શ્રીયમુનાજી મારા મનમાં નિરતર વાસ કરે. છે સાર–યમુના નદીની અધિષ્ઠાતા યમુના નામની દેવતા છે, - તે શ્રીકૃષ્ણનાં પત્ની છે. તેમના જેવાં જ સર્વ સિદ્ધિદાતા. શ્રીલ ક્ષ્મીજી પણ શ્રીકૃષ્ણનાં પત્ની છે. માટે યમુનાજી સોકના સાલને લાધે શોક્યુક્ત છતાં શ્રીકૃષ્ણના પ્રીતિપાત્ર છે. અર્થાત્ યમુનાજીના સંબંધથી ગમે તે શોક દૂર થઈ શ્રીહરિ પ્રીતિના પાત્ર થવાય છે. પ. હું नमोस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् । न जातु यमयातना भवतिते पयःपानतः॥ यमोपि भगिनीसुतान्कथमुहन्तिदुष्टानपि । प्रियो भवति सेवनात्तव हरेर्यथा गोपिकाः॥६॥ અર્થ–હે શ્રીયમુનાજી! તમારું ચરિત્ર અત્યંત આશ્ચર્યકારક છે જ છે. કેમકે તમારા જલના પાનથી કેઈટાણે યમયાતના થતી નથી. આ છે કારણકે યમરાજાના તમે બેહેન છો, તે પછી તમારે શરણે આ આ વનાર યમરાજાને ભાણેજ થાય અને ગમે તે દુષ્ટ પણ જે બેહે ???????? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ??????? { $ $$ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. ** નના દીકરા હાય તા, ભાણેજ જાણી, માને ભાણેજ ઉપર ક્રમ હાથ ઉપાડે ? માટે જેમ હરિના સેવનથી શ્રીગાપાજના તેમ તમારા સેવનર્થો તે યમને પણ પ્રિય થાય છે. એવાં આશ્ચર્યજનક ચરિત્રવાળાં આપને મારા નમસ્કાર હૈ।. સાર—આ જગતમાં પણ જો એવો નિયમ છે તે સાક્ષાત્ દેવતાઓમાં તેવા નિયમ હેાય તેમાં નવાઇજ શું ? ૬. ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता । न दुर्लभतमा रतिर्मुररिपौ मुकुन्दप्रिये ॥ अतोस्तु तव लालना सुरधुनी परं संगमात् । तवैव भुवि कीर्तिता नतु कदापि पुष्टिस्थितैः॥७॥ અર્થ-તમારા સમીપમાં આ મારા શરીરનું નવીનપણુ થાઓ. તેમ થવાથી શ્રીકૃષ્ણ વિષે પ્રીતિ દુર્લભ નથી. માટે હે મુકુદપ્રિયે ! (શ્રીકૃષ્ણને વહાલાં હે શ્રીયમુનાજી!) તમારી ઉપાસના ચા સેવા અને ચાએ. તમારાજ - સંગમથી શ્રીગંગાજી આ પૃથ્વીમાં કીર્તિને પ્રાપ્ત થયાંછે, પરંતુ પુષ્ટિમાર્ગસ્થ ભકતાયે કરીને તેમ નથી થયું. સાર-શ્રી આચાર્યજીએ પેાતાના શરીરનું નવીનપણુ માગ્યું તેની મતલબ ભગવદ્ભજન લાયક નવીન દેહની પ્રાપ્તિ આ ઠેકાણે જાણવી. પુરાણમાં ગંગાજીની સ્તુતિ પ્રસિદ્ધ છે ૫. ણ શ્રીયમુનાજીની નથી, એમ કાઈ કહે માટે શ્રીઆચાર્યજી કહેછે કે ભર્યદા માગીઆએજ ગંગાજીની સ્તુતિ કરેલી છે. અને પુષ્ટિ માગીએએ તમારા સબંધથી ગંગાજીની સ્તુતિ ક્રુરેલી છે. ૭. For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 6 5 5 5 4 4 5 5 5 5 5 5 5 5 5 5 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 4 5 5 5 $ $ $ $ $ ૫.૪ ૫ ૬ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત .. . . . . . . » . . . . . . . . . . . . . . . . . . . . . . . स्तुतिं तव करोति कः कमलजासपत्निप्रिये। हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः ॥ इयं तव कथाधिकासकलगोपिकासंगम । स्मरश्रमजलाणुभिः सकलगावजैः संगमः॥८॥ કરી અર્થ–હે શ્રી લક્ષ્મીજીનાં સેક! હે શ્રીહરિના પ્રીતિપાત્ર છે. પત્ની ! આપની સેવા કરવાથી મોક્ષ પયંત સુખ પ્રાપ્ત થાય છે, તે આ માટે તમારી સ્તુતિ કોણ કરી શકે? શ્રીકૃષ્ણને શ્રીગોપીજને છે સાથેનો જે સંગમ, તજજન્ય જે કામ, તેથી ઉત્પન્ન થનાર પરિશ્રમ, દે છે. તેનાથી જે જલના બિંદુઓ, તેણે કરીને તેમના સર્વ શરીરનાં અને વયને જે આપની સાથે સંબંધ થયો છે તેથી કરીને આ આ-ર - પની કથા સર્વથી અધિક છે. સાર–શ્રીકૃષ્ણ ચંદ્ર સાથે સવાશથી આપ અનન્ય ભદાક્તવાળા છે. ૮. तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा। समस्तदुरितक्षयो भवति वै मकुन्दे रतिः॥ तया सकलसिद्धयो मुररिपुश्चसंतुष्यति। स्वभावविजयो भवेद्वदति वल्लभः श्रीहरेः ॥९॥ અર્થ–શ્રીવલ્લભ કહે છે કે, હે સૂર્યના પુત્રિ ! તમારું આ - અષ્ટક (આઠ ફ્લેકનું રતત્ર) હર્ષથી નિરંતર જે પાઠ કરશે, તેના સર્વ આ પાપનો ક્ષય થશે. અને તેની શ્રીમુકુંદવિ નક્કી પ્રીતિ થશે. અને તે આ પ્રીતિથી સર્વ મનોરથ સિદ્ધ થશે. શ્રીકૃષ્ણ પ્રસન્ન થશે. કામાદિક પર કરવાભાવિક દોષથી વિજય પામશે. ...ssssssssssssssssssssssssssssss . . ... .... .... . . . . . . . છે તે છે કે હું છું હું છું હું s છે કે હ હ હ હ હ ) h S AX t ? ? ? ? ? ? For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. ૯. સાર—શ્રી મહાપ્રભુજી છેલ્લા શ્લોકમાં પેાતાનું નામ આપીને શ્રીયમુનાજીની પ્રાર્થના કરેછે. આ ઉપરથી પેતે જાણે ભક્તિથી શ્રીયમુનાજી પાસે દીનતા જણાવતા હેાય તેમ જણાય છે, આ યમુનાષ્ટક ગ્રંથમાં કરેલી શ્રીયમુનાજીની સ્તુતિ સર્વ સિદ્ધિચાને પ્રાપ્ત કરેછે. સિદ્ધિઓ* આ છે, યમુનાજી સકલ (આઠે) સિદ્ધિયાના હેતુ રૂપ છે. શ્રીમદ્ ભગવાને શ્રી યમુનાજીને આઠ પ્રકારનું ઐશ્વર્ય આપ્યું છે. ૧ સકલસિદ્ધિ હેતુતા, ૨ ભગવદ્ ભક્તિની વૃદ્ધિ કરવી, ૩ ભક્તિમાં થતાં વિઘ્ના દૂર કરવાં, ૪ ભગવાનના છ ધર્મના સંબંધ કરાવવા, ૫ ભક્તેાના દેાખનું વારણ કરવુ, ૬ પેાતાના ભકતાને વ્રજભક્તની પેઠે ભગવાનના કૃપાપાત્ર કરવા, ૭ ભકતાના દેહને સેવાપયેાગી બનાવવા, અને ૮ પ્રભુશ્રમજલકણના સબંધ કરાવવા. આ સર્વના સૂચન અર્થે આ ગ્રંથમાં આઠ લેાક છે. સ્વભાવ વિજય શબ્દથી આ ઠેકાણે કામ, ક્રોધ, લાભ, માહું, મદ, મત્સર એ દેહમાં વસેલા છ શત્રુએથી ભક્તના જય થાય છે એમ સૂચન છે. અર્થાત્ દુષ્ટ સ્વભાવની નિવૃત્તિ થાયછે, એમ સમજવું. કારણ કે ‘“જીવા સ્વભાવથી દુષ્ટ હાય છે.” એવા એમના અભિપ્રાય આગળ “બાલોાધ” ગ્રંથમાં સ્પષ્ટ છે, માટેજ સ્વભાવવિજય'' શબ્દ શ્રીઆચાર્યજીએ મૂકયા હાય એમ ભાસેછે. ધૃતિ શ્રીયમુનાષ્ટક સમાપ્ત ॥ इति श्रीवल्लभाचार्यविरचितं । श्रीयमुनाष्टकस्तोत्रं संपूर्णम् ॥ For Private and Personal Use Only મળમા મહિમા ચૈત્ર, રિમા બંધમા તથા | प्राप्तिः प्राकाम्य मीशित्वं वशित्वं चाष्ट सिध्वयः ॥ અણુિમા (અતિ ઝીણાપણું), મહિમા (અતિ મેટાપણું), ગરિમા (વજનદારપણુ), લધિના (હલકાપણું'), પ્રાપ્તિ (મેળવવાપણું), પ્રાક્રામ્ય (ઇચ્છા ભંગ ન થવાપણું, શિત્વ (ઈશ્વરતા-સ્થાવર જંગમ અનૈપર હુકમ ચાલવાપશુ), અને વિશત્વ (વશ રહેવાપણું) એ આઠ સિદ્ધિયા છે, ૮ ૨ ૧ ૧ ૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १० www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત II દ્ગશ્ય વાહનોધઃ ॥ (૨) अनुष्टुप छंद * જ नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तविग्रहम् ॥ बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम् ॥ १ ॥ અર્થ-સદાનંદ શ્રીહરિને પ્રણામ કરીને, બાલંકાને બેધ થવામાટે સારી રીતે વિચાર કરેલા સિદ્ધાંતના સ્વરૂપને હું જણાવુંછું. સાર-શ્રી મહાપ્રભુજી પેાતાના સિદ્ધાંતનું સ્વરૂપ જણાવે છે. સિદ્ધાંતનું સ્વરૂપ જણાવતી વખતે શ્રીકૃષ્ણનું સ્મરણાદિક કરવું વિગેરે શાસ્ત્રમાં જણાવ્યું છે તેથી તેમ કરી નીચે પ્રમાણે પાતાના મત પ્રતિપાદન કરેછે. મંગળાચરણમાં હરિ શબ્દ વાપરવામાં ભફતનાં દુ:ખને હરનાર તથા ગ્રંથ સમાપ્તિ થવામાં આવતાં વિશ્ર્વને હરનાર એવા હેતુ છે. ૧. धर्मार्थकाममोक्षाख्याश्चत्वारोऽर्था मनीषिणाम्। जीवेश्वरविचारेण द्विधा ते हि विचारिताः ॥ २ ॥ અર્થ, વિદ્વાનોએ ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચાર પુરુષાર્થા, જીવ અને ઈશ્વરના વિચારથી એ બેપ્રકારના વિચારેલા છે. For Private and Personal Use Only આ છંદના દરેક ચરણમાં ૮ અક્ષર આવે છે. એમાં બીજા અક્ષર મેળ છંદોનો પેઠે ગણુના નિયમ નથી, તથાપિ દરેક પદમાં પાંચમા લઘુ અને છઠે ગુરુ અને સમપટ્ટે (બીજા તથા ચેાથા ચરણમાં) સાતમે લઘુ તથા વિષમ પદે (પહેલા ત્રીજા પાદમાં) પ્રાયઃ સાતમા ગુરુ અક્ષર હોવા જોઇએ એવે નિયમ છે. કવીશ્વર દલપતરામે એનું લક્ષણુ આવુ બાંધ્યુ છે :~~~ “પાંચમે લઘુતા તેાલા, ગુરુ છઠ્ઠા લખ્યા ગમે; બીજે ચેાથે પડે ખેલા, શ્લોકમાં લઘુ સાતમે.” Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. તે જ Tw , tો છે સાર—ધર્મ એટલે પુણ્ય. અર્થ એટલે ધનસંપત્તિ. કામ એ ટલે ભોગ અને મેક્ષ એટલે મુક્તિ. આ પ્રમાણે ચાર પુરુષાર્થ જેજાણવા. આ ચાર પુરુષાર્થ જીવ વિચારિત તથા ઈશ્વરવિચારિત આ ભેદથી બે પ્રકારના છે. ૨. अलौकिकास्तुवेदोक्ताः साध्यसाधनसंयुताः॥ लौकिकाऋषिभिःप्रोक्तास्तथवेश्वरशिक्षया॥३॥ - અર્થ–સાધ્ય અને સાધન આ બે ભેદવાળા વેદમાં કહેલા તે અલૌકિક છે એમ જાણવું. અને તે ઈશ્વર વિચારિત છે. અને હું છે ઈશ્વરની આજ્ઞાથી ઋષિએ કહેલા તે જીવવિચારિત છે. તે લે કિક છે. એમ જાણવું. છે . સાર–સાધ્ય એટલે સ્વર્ગ વિગેરે અને સાધન એટલે કેજ જ્ઞાદિક કર્મ. ૩. लोकिकांस्तु प्रवक्ष्यामि वदानाद्यायतःस्थिता॥ धर्मशास्त्राणिनीतिश्चकामशास्त्राणि च क्रमात्॥ અર્થ–લોકિક (પુરુષાર્થ)ને હું અહીં યથાર્થ રીતે કહું છું. છે કારણ કે ઈશ્વરવિચારિત તે વેદમાં નિણીત છે, માટે તેનો નિર્ણય - કરવાની કોઈ જરૂર નથી. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને કામશાસ્ત્ર - આ ક્રમથી સાર--ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરવાના ઉપાયો ધર્મશાસ્ત્રમાં જ ખડાવ્યા છે, અર્થ પુરુષાર્થ સિદ્ધિના ઉપાયનું નીતિશાસ્ત્રમાં જે . નીરૂપણ કરેલું છે, અને કામ પુરુષાર્થની સિદ્ધિને માર્ગ કામશાસ્ત્રમાં ક છે માટે એ ત્રિવર્ગ સાધક ત્રણે જાતનાં શાસ્ત્ર તૈયાર છે. છે, અને તેને નિર્ણય પણ ઝાઝો સંદેહ વાળ નથી. પરંતુ ચોથો Regi spos.. િ . SET For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અંક ssssssssssssssssssssssssssssssssss ૧૨ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત છે. જે મોક્ષ પુરુષાર્થ તે સિદ્ધ કરવાનાં જુદાં જુદાં શાસ્ત્રો મોક્ષશાસ્ત્ર ના નામથી પ્રસિદ્ધ નથી અને જે છે તેમાં પણ તેને સંદેહ રહિત આ નિર્ણય દેખાતો નથી માટે તે નિર્ણય આ ગ્રંથમાં કરવામાં આવે છે. હું त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते ॥ मोक्षेचत्वारिशास्त्राणि लौकिके परतःस्वतः५॥ અર્થ–ઉપર કહેલા ત્રણ શાસ્ત્ર ધર્મ, અર્થ તથા કામ ને સિદ્ધ કરનારા છે. એ પ્રસિધ્ધ છે. માટે તેને નિર્ણય અહીં કરએક વાની કોઈ જરૂર નથી. હવે બાકી રહ્યા લૈકિકમાં મોક્ષ તે શાસ્ત્રને એક - નિર્ણય અમે કરીએ છીએ. આ મોક્ષલ કિકમાં બે પ્રકારનો છે. એક - મોક્ષ અને બીજો પરતોમેક્ષ તેમાં એક એક મેક્ષમાં બને - શાસ્ત્ર છે. એટલે જુમલે ચાર શાસ્ત્ર છે. સાર–કપિલમુનિકૃત સાંખ્ય શાસ્ત્ર અને પતંજળી મુનિત ગશાસ્ત્ર એ બે મેક્ષ દર્શક શાસ્ત્ર છે. શિવારે મોક્ષ ( પ્રતિપાદન કરનાર શિવશાસ્ત્ર અને વિષ્ણુ દ્વારે મોક્ષ પ્રતિપાદક વૈષ્ણવશાસ્ત્ર એ બે પરોક્ષ સૂચક શાસ્ત્રો છે. એમ કુલ મોક્ષ છે સિદ્ધિ માટે ચાર શાસ્ત્ર છે તેમાં પણ સ્વતોમોક્ષના બે વિશેષ છે. પ્રસિદ્ધ છે અને પરત મોક્ષના બે સંદેહવાળાં છે માટે તે સંબંધી કે . આ ગ્રંથમાં નિર્ણય વર્ણ થાય છે. પ. द्विधा द्वे स्वतस्तत्र सांख्ययोगौ प्रकीर्तितौ ॥ त्यागात्यागविभागेन सांख्येत्यागःप्रकीर्तितः॥ અર્થ–સ્વતો મોક્ષના બે પ્રકાર આ છે ૧. ત્યાગ અને ૨ કે અત્યાગ. આ ભેદથી સાંખ્ય તથા યોગશાસ્ત્ર કહેલાં છે. સાંખ્ય શાસ્ત્રમાં મોક્ષનું સાધન સર્વ વસ્તુમાત્રનો ત્યાગ એ જણાવેલું છે. એ ૧. પિતાથી સિદ્ધ. ૨. બીજાના આશયથી થનારે. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. ૧ ૩ સાર–સાંખ્ય દર્શન તથા રોગ દર્શન પ્રસિદ્ધ છે માટે વિ- સ્તાર પૂર્વક ખુલાસો તેમાં જોઈ લેવો. ૬. अहन्ताममतानाशे सर्वथा निरहंकृतौ॥ स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते॥णा - અર્થ—હું અને મારાપણું તદ્દન મટી જાય અને અહંકાર - રહિત જીવ પિતાના સ્વરૂપને પ્રાપ્ત થાય, ત્યારે તે જીવ કૃતાર્થ જ થયે એમ કહેવાય છે. સારસ્વત મુક્તિના પ્રકારમાં અહંતા મમતા છૂટવી એ જ આ પહેલો પ્રકાર છે. અને આ વિચાર સાંખ્ય શાસ્ત્રને આધારે છે તે એમ જાણવું. કેટલાક માણસો ઉપર પ્રમાણે કૃતાર્થ થયેલા મને આ નુષ્યને જીવનમુક્ત તરીકે વર્ણવે છે. ૭. तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता॥ ऋषिभिर्बहुधा प्रोक्ता फलमेकमबाह्यतः ॥ ' અર્થ–આ જીવન્મુક્ત થવાની પ્રક્રિયા (રીત) પુરાણમાં ઋષિ લકોએ ઘણે ઘણે પ્રકારે કહેલી છે. પણ તેનું ફળ એક - ક્ષરૂપજ છે. સાર–પુરાણમાં ઋષિએ સાંખ્ય શાસ્ત્રનું વર્ણન કીધુ આ છે તેમાં કેટલાકે ૨૬ તત્વ માન્યાં છે, કેટલાકે ૨૫ તત્વ ગણ્યાં છે અને કેટલાકે ૧૭ તત્વ કહ્યાં છે એમ જુદે જુદે પ્રકારે તત્વની સંખ્યા : ગણી છે તથાપિ ફળ સર્વનું એકજ એટલે આત્મા શિવાય સને પરિત્યાગ તથા સ્વરૂપાવસ્થાનાત્મક મેક્ષ એજ વર્ણવ્યું છે. ૮ ન अत्याग योगमार्गो हि त्यागोऽपि मनसैव हि ॥ यमादयस्तुकर्तव्याः सिद्धेयोगे कृतार्थता ॥९॥ ........... ........૬, ૪. 88 8 8 $ $ $ $ $ $ $ $ $ $ $ $...છે..છે છે ......... For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ–ત્યાગના અભાવમાં ગમાર્ગથી મોક્ષની પ્રાપ્તિ છે. - (તનથી) ત્યાગ યોગ જેકે સિદ્ધ થતું નથી, માટે મનથી ત્યાગ કરે રવાની જ જરૂર છે. અને યમ નિયમાદિ મનના નિશ્ચલપણાને ન માટે કરવા. એમ કરતાં ગસિદ્ધિ થતાંજ કૃતાર્થપણું પ્રાપ્ત થાય છે. આ છે. સાર–મક્ષ મળવાને બીજો પ્રકાર એ છે કે ચગશા- &િ સ્ત્રોક્ત યમનિયમાદિ પાળવા. કારણ આગળ જણાવ્યું છે કે જે ત્યાગ કરે તે ત્યાગ મન પૂર્વક કર. તે જ્યાં સુધી મનને નિશ આ ગ્રહ થયે નથી ત્યાં સુધી તે તે ત્યાગને અસંભવ છે. માટે શ્રી ર આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યમનિયમ પાળવા, કે જેના પ્રતિપાદિત જ લનથી મનનો નિગ્રહ થાય છે. યમ. ૧ નિયમ. ૨ આસન 3 પ્રાણાયામ. ૪ પ્રત્યાહાર-ઈદ્રિયનિષેધ. ૫ ધારણા ૬ ધ્યાન. સમાધિ. ૮ આ આઠ ગ શાસ્ત્રનાં અંગો છે. ઉપરનાં અંગે સિદ્ધ થવાથી મનને નિગ્રહ થાય છે. ૯. पराश्रयेण मोक्षस्तु द्विधा सोऽपि निरूप्यते॥ ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण च सेव्यते॥१०॥ અર્થ–પરમક્ષમાં પણ બે પ્રકાર છે. ગુણમૂર્તિ બ્રહ્મા છે, છે તે તે બ્રાહ્મણતાને પ્રાપ્ત થયા છે. અર્થાત્ તેની ઉપાસના બ્રાહ્મ છે જાણપણાથી બને છે. મૂર્તિરૂપે થતી નથી. સાર–સ્વતોમોક્ષના બે ભેદ આગળ જણાવ્યા. હવે બીજે પરમેલ છે. તે પણ બે પ્રકાર છે. જેની અંદર બ્રહ્માજી બ્રાહ્મણતાને પ્રાપ્ત થઈ તે રૂપથી ઉપાસના કરવાલાયક થયા છે. ૧૦ ते सर्वार्था न चायेन शास्त्रं किंचिदुदीरितम् ॥ अतःशिवश्च विष्णुश्च जगतोहितकारको॥११॥ Issssssssssssssssssssssssss SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. અર્થ—ચાર પુરુષાર્થ બ્રહ્માથી સિદ્ધુ નથી. બ્રહ્માએ કાંઇક કાંઇક શાસ્ત્ર નિરૂપણ કર્યું છે, કે જેનાથી કલ્યાણની પ્રાપ્તિ છે. હવે બાકી રહ્યા શિવજી તથા વિષ્ણુ જે જગતના હિતકારક છે. ૧૧. वस्तुनः स्थितिसंहारौ कार्यों शास्त्रप्रवर्तकौ ॥ ब्रह्मैव तादशं यस्मात्सर्वात्मकतयोदितौ ॥ १२ ॥ निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता ॥ भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि ॥ १३ ॥ भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्वयः ॥ लोकेऽपि यत्प्रभुर्भुक्ते तन्न यच्छति कर्हिचित् ॥ अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि ॥ १४॥ ૧૫ અર્થત્રણ શ્લોકના સાથે સંબંધ છે તેથી ત્રણે શ્લોકના અર્થ સાથેજ, વસ્તુમાત્રની સ્થિતિ અને સંહાર કરવા આ જેનું કાર્ય છે. એવા તે બેઉ શાસ્ત્રના પ્રવર્તક છે. બ્રહ્મજ તેવી જાતતું છે કે જેથી તે બેઉને સર્વાત્મકપણાથી કહેલા છે. તે તે શાસ્ત્રમાં તે બેઉ દેવા માટે દોષરહિત પૂર્ણ ગુણવાળાપણું જણાવેલું છે. ભાગ અને મેક્ષ આ બેઉને આપવાને જો બેઉ સમર્થ છે તથાપિ શિવજીથી ભાગની પ્રાપ્તિ અને વિષ્ણુથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ નિશ્ચય છે. જગમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે જે ચીજ રાજાને ખાવા પીવાની હાય તે બીજાને ન મળે તથાપિ એ તે ચીજને માંગનારા રાજાને અત્યંત પ્રિય હાય તા કદાચિત્ તેને પણ મળે. For Private and Personal Use Only સાર-મૂલ પુરુષ પરબ્રહ્મ પરમાત્માના રૂપથી જોતાં બેઉ દેવેા તેમના ભક્ત જે માગે તે આપવા ને સમર્થ છે. જેમ સન Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત કાદિક વિગેરેને શિવજી તરફથી જ્ઞાનાદિકની પ્રાપ્તિ થએલી છે. વિષ્ણુ તરફ્થી આંબરીષાદિકને ભાગની પ્રાપ્તિ થએલી છે. પરંતુ સાધારણ નિયમ એવા છે કે શિવજી તરફથી ભાગ અને વિષ્ણુ તરફથી મેાક્ષ, જીવાને પ્રાપ્ત થાય છે. ચૈત્ર અને વૈષ્ણવ માર્ગના એ શાસ્ત્ર આ ઉપરથી સિદુ થાય છે. ૧૨-૧૩-૧૪. नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः ॥ प्रत्येकं साधनं चैतत् द्वितीयार्थेमहांश्रमः ॥१५॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થનિયમિત અર્થના પ્રદાનથી (યથાર્થ રીતે અર્પણથી તદીયત્વ એટલે તે દેવનું સેવકપણું અને તદાશ્રય એટલે તે દેવના આશ્રય સિદ્ધ થાય છે. પ્રત્યેક માર્ગમાટે આ ઉપર કહેલાં (તદીયત્વ અને તદાશ્રય)જ તેની પ્રાપ્તિમાટે સાધન છે. અને બીજો અર્થ જે મેાક્ષ તેને માટે ધણેાજ શ્રમ ઊઠાવવા પડેછે. સાર—હવે ભાગ મેક્ષની પ્રાપ્તિનેમાટે પ્રકાર કહેછે, જે કાંઇ આપણની સત્તાની ચીજ હેાય તેનું યથાયેાગ્ય પ્રીતિપૂર્વક નિવેદન કરવું અને તે દેવનેાજ અંતઃકરણમાં દ્રઢ આશ્રય ધરવા કે જે કરવાથી ભાગ કે મેક્ષ મળી શકેછે. પણ જો શિવજીની ૬પાસના કરવા લાગે અને મેાક્ષની ઇચ્છા કરે તેા કદાચિત તે દેવ અત્યંત પ્રસન્ન થવાથી તે પેાતાના સેવકને આપે, પણ તે મેળવતાં સેવકને અત્યંત શ્રમિત થવું પડેછે. તેમજ વિષ્ણુના પક્ષ માટે પણ સમજી લેવું. વિષ્ણુના ઉપાસકેાને મેક્ષ સહેલથી મળેછે અને શિવભકતાને ભાગ પ્રાપ્તિ સુલભ છે. ૧૫. जीवाः स्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा || श्रवणादि ततः प्रेम्णा सर्वं कार्यं हि सिध्ध्यति१६ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - A A A A A A ઠ » ઠ ઠ » ઠ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $..?.?. ........ .? ડશ ગ્રંથ. ૧૭ : $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ રે જે છે કે અર્થ-– સ્વભાવથી દુષ્ટ હોય છે. કામાદિક શત્રુવાળા એ સ્વભાવથી જ છે. માટે દોષો મટવા સારૂ (નિર્દોષ થવાને વાસ્તે) હું જે શ્રવણ, મનન, વિગેરે નવ પ્રકારની ભક્તિ સર્વદા કરવી. એમ કરતાં હું કરતાં, કેમભક્તિ જયારે ઉત્પન્ન થાય ત્યારે સર્વ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સાર–કામ (ઈચ્છા), ક્રોધ (ઈચ્છા ભંગ થતાં ઉપજતે ગુસે), લેભ (ગમે તેટલું મળે તો પણ સંતોષ ન માને તે), મેહ : છે (પદાર્થના દેખીતા ગુણોથી અંજાતાં તેનું ખરું સ્વરૂપ ન ઓળ- ખાય એવી મને વૃત્તિ), મદ (કોઈ પણ પદાર્થની પ્રાપ્તિથી થતા રે હર્ષમાં–ગર્વથી–બીજાને પિતાથી હલકા માનવાની વૃત્તિ) અને મને છે ત્સર (એટલે અદેખાઈ, બીજાની ચઢતી જોઈ મનમાં થતે બળાપો) ( - એ છ વિકારે જીવને સ્વાભાવિક વળગેલા હોય છે. એ દોષને જીતી છે તે વિકારોની અસર જરા પણ ન થાય એ મન અને ઈદ્રિયને નિગ્રહ થતા સુધી જીવમાત્ર દુષ્ટ એટલે દોષવાન ગણાય છે. સર્વદા એ શબ્દ આ લેકમાં લેષાથી છે. ૧ સર્વદા એટલે સર્વ સમયે-નિરંતર–નવધા ભક્તિ કરવી. ૨. સર્વદા સર્વ એટલે સઘળી અને દા એટલે દેનાર. એટલે ભક્તિ છે તે સર્વે સિદ્ધિઓને આ આપનાર છે. ૧૬. मोक्षस्तुसुलभो विष्णोर्मोगश्च शिवतस्तथा ॥ समर्पणेनात्मनो हि तदीयत्वं भवेध्रुवम्॥१७॥ છે અર્થ–મેલ તો વિણથી સુલભ છે. ભેગશિવજીથી સુ લભ છે. પણ તે ક્યારે સિદ્ધ થાય કે જયારે આત્માનું પણ સમી પણ તે દેવને કરવામાં આવે અને સર્વથા તે દેવનોજ અનન્યભક્તિ છે. કરવા ચિત્ત તત્પર થાય ત્યારે. $ $.........છે.. શું છે ? ? ? ? છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? spypigeon ? " ................ જે છે હું શું & છે ? છે YOYOY VANOVS ? ? ? ? ? ? ? ? ? dyscyaOVAVOVA ? ? કરે છે છે ૨ ૨ ૧ ૦ ૦ ૦ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ૧૮ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ૧૧ ૧ ૧ . સાર-જગમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે જો કોઈ માજણસ વગર પગારે આપણે ત્યાં શુદ્ધ અંતઃકરણથી પ્રેમ રાખી પિ-રે તાનું ઘરકામ મૂકી દઈને દિવસ રાત, અધરાત, ટાણે કટાણે જ્યારે જ આપણે હુકમ કરિયે ત્યારે તન મન ધનથી નોકરી કરે, તે આપ. હું પણ અંતઃકરણમાં પણ જરૂર તે માણસ ઉપર દયા આવશેજ. અને છે જેમ તે માણસનું શુભ થાય તેમ આપણથી પણ જે બને તે આ આ પણે કરવા તત્પર થઈએ જ, તે જાણવાનું આ છે કે આપણા મનુ છે ષ્યપણુમાં બીજાનું કલ્યાણ કરવાના આવા વિચારે પ્રાપ્ત થાય છે છે છે તે પછી જે આ જગતના પરમ કલ્યાણરૂપ દેવે તેમને જે જ આપણે અનન્યપણાથી ભજીએ તે તેઓ આપણા પર કૃપા કાંક કરે? જરૂર તેઓ દયામય હૃદયવાળા થાય છે માટે શ્રી આ - ચાર્યજી આજ્ઞા કરે છે કે આત્માનું પણ તે દેવને સમર્પણ કરવું છે અને તેને પરિપૂર્ણ દૃઢ આશ્રય રાખો કે જેનાથી ફલસિદ્ધિ સિદ્ધ થાય છે. ૧૭. अतदीयतया चापि केवलश्चेत्समाश्रितः ॥ तदाश्रयतदीयत्व बुध्ध्यैकिंचितसमाचरेत्॥१८ : स्वधर्ममनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा ॥ इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने श्रमः पुनः॥१९॥ અર્થ–બે લેકને સાથે અર્થ-કદાચિત આત્માના નિવેદન શિવાય ફકત આશ્રય કરવામાં આવે તે પણ તે દેવને આશ્રય તથા તે દેવના સેવકપણાના ભાવની બુદ્ધિ કરીને કાંઇક સારીરીતે એ આચરણ કરવું. તે આચરણ સ્વધર્મરૂપ જાણવું. એમ જે ન કરે છે છે તે સંસારમાં (કામાદિક પાપમાં પ્રવૃત્તિરૂ૫) પાત થાય. માટે સ્વ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. ધર્માચરણ કરવું. આ પ્રમાણે મેં બધું કહ્યું જે જાણવાથી ફરીને શ્રમ નહિ થાય. સાર–નિવેદન કર્યા સિવાય કોઈપણ દેવની ભક્તિ બની છે. શકતી નથી. પ્રથમ તે માણસ જાતે વિચારવાનું હોય ત્યારે કાંઇ છે. છે પણ સારા વિચાર આવે માટે શ્રીઆચાર્યજી આજ્ઞા કરે છે શ્રીસદ્ગ પાસે જઈને તેઓની આજ્ઞા પ્રમાણે વિદ્યાભ્યાસ વિગેરે કરે છે છે જેનાથી સાક્ષાત્ શ્રી પરમાત્મા શ્રીકૃષ્ણના સ્વરૂપને બોધ થાય કે જે બોધથી તેમની ભક્તિ કરવાની રીતિ જણાય. જેના જાણવાથી હું આત્માનું પણ નિવેદન કરવાને મનની પ્રવૃત્તિ થાય. જે પ્રવૃત્તિથી તે તદીયત્વ (તેમના સેવકપણું) અને તદાશ્રય (તેમજ આશ્રય) જે સિદ્ધ થાય. જેની સિદ્ધિથી સર્વ પ્રકારની સિદ્ધિપૂર્વક સાક્ષાત પર માનદ મોક્ષ ફલની પ્રાપ્તિ થઈ આપણે કૃતાર્થ થઈયે છિયે. માટે જે પરમેશ્વર શ્રીકૃષ્ણને માટે શ્રીઆચાર્યજીએ પિતાના આ “બાલબેધ” નામના ગ્રંથમાં જેમ બેધ કર્યો છે તેમ આપણે જે તે કરીએ તે જરૂર આ ભવસાગર તરીને પાર ઉતરિયે અને સર્વ સિદ્ધિઓને સહજમાં જઇને સત્વર વરિયે. પછી સર્વોત્તમ અને તે ખંડ આનંદમય પરમાત્મા પૂર્ણપુરુષના પદપભે પ્રેમપૂર્વક પુન : પુનઃ પરમ પવિત્ર હૃદય પક્ષમાં ધરિયે અને નિરંતર નિઃશેષ છે સુખનિવાસમાં જઈ અસાધારણ પ્રેમભક્તિપૂર્વક આનંદમાં ઠરે. રિયે. ૧૮–૧૯. ॥ इति श्रीमद् वल्लभाचार्य विरचितो बालबोधः संपूर्णः॥ २ ॥ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ॥ ગથ સિદ્દાન્તમુહાવહી ॥ (3) આ ગ્રંથનું નામ “ સિદ્ધાંતમુક્તાવલી ” છે. સિદ્ધ એટલે વાદવિવાદ કરતાં સાબીત થએલા અને અત એટલે નિશ્ચય. અયવા સિદ્ધ એટલે સ્વતઃસિદ્ધ જે વેદ તેના જે અંત એટલે નિશ્ચય એ રૂપી જે મેતી તેની આ માળા છે. અર્થાત્ આ ગ્રંથમાં કહેલી સર્વ ખાખતા નિર્મળ અને અમૂલ્ય સિદ્ધાંતરૂપ છે. अनुष्टुप छंद * नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्तविनिश्चयम् ॥ कृष्ण सेवा सदा कार्या मानसी सा परा मता ॥ २ ॥ અર્થ—શ્રી આચાર્યજી જણાવે છે કે-પાપ હરણ કરનાર શ્રી હરિને પ્રણામ કરી પેાતાના સિદ્ધાંતના નિશ્ચય સારી રીતે કહુંછું. શ્રીકૃષ્ણની સેવા નિર ંતર કરવી, તેમાં માનસી સેવા ઉત્તમ માનેલી છે. સાર—પેાડષ ગ્રંથમાં આ ત્રીજો ગ્રંથ છે. એ ત્રણેને આરભ જોઇએ તા, યમુનાષ્ટકમાં પ્રથમ નામે અને બાલબાધ તથા આ મુક્તાવલીના પ્રારભે નવા એમ ત્રણે મેાખરાના ગ્રંથની શીરૂઆતમાં નમન એટલે નમસ્કાર વાચક શબ્દજ છે. એમ કરવાનું કારણ એ કે કાઇ પણ કાર્યના મંગળાચરણમાં શ્રીહરિને નમન કરવાથી તે ગ્રંથ નિર્વિને સમાપ્ત થાય. એટલુંજ નહિ પણ શ્રીમદ્ વલ્લભાચાર્યજીને તે એ પાકા સિદ્ધાંત છે કે નમન એજ કર્તવ્ય છે. એથી વિશેષ કંઇ પણ કરવાને મનુષ્યનું સામર્થ્ય છેજ નહિ. * જીએ લક્ષણ માટે પૃષ્ઠ ૧૦ ની ટીપ, For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. વળી વિનિશ્ચય એટલે વિશેષ રીતે—સારી રીતે કરેલા નિય—અચૈત સિદ્ધાંત. આમ જોત આરભમાંત્ર પુનરુક્તિ દીસે છે, પણ તે આ સ્થળે દેષ નથી પણ દૃઢિકરણ માટે છે. મતલબ કે આ ગ્રંથમાં જે જે વાત કહી છે . તે ધણા વિચારપૂર્વક નિશ્ચિત કરેલી છે. એમાં હવે સ ંશય જેવું કંઇજ નથી. એવી વાત તે કયી ? તે ઉત્તરાર્ધમાં કહેછે “શ્રીકૃષ્ણની સેવા સહાય કરવી.” કૃષ્ણ એટલે કૃ કહેતાં ભૂ-સત્–અને ણ એટલે આનંદ અર્થાત્ સદાનંદ પરબ્રહ્મ તેની સેવા હમેશાં કરવી. એ સેવા બે પ્રકારની હેાય છે, એક સાધનરૂપ બીજી ફ્લરૂપ. તેમાં જે ફ્લરૂપ એટલે માનસી સેવા છે તે ઉત્તમ સેવા જાણવી. ૧. चेतस्तत्प्रवणं सेवा तत्सिध्ध्यै तनुवित्तजा ॥ ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम् ॥२॥ ૧ અર્થ-ભગવચ્ચરણ સાથે ચિત્તનું જે વશવા તેપણું તેનું ના મ સેવા. અને તે સેવાની સિદ્ધિ થવામાટે તનુજા અને વિત્તજા સેવા કરવી. તેથી સંસાર દુઃખની નિવૃત્તિ થાય છે. અને બ્રહ્મસ્વરૂપને બાધ થાય છે. For Private and Personal Use Only સાર-નિર ંતર શ્રીકૃષ્ણમાંજ આપણા ચિત્તનું જે એકાચપણાથી વશીભૂત થવું તેનું નામ સેવા. મતલબ કે ક્ષણમાત્ર શ્રી હરિચરણથી ચિત્ત દૂર ન જઇ શકે તેવાપણું તેનું નામ સેવા. તે સેવા ક્રમ સિદ્ધ થાય ? તેને માટે ઉપાય કહેછે. એક તનુજા અને બીજી વિત્તા. શરીરથી ખને તે તનુજા અને દ્રવ્યથી બને તે ત્રિત્તજા સેવા. એ કરવાની જરૂર જાણવી કેમકે એ બંને સાધનઃ પ છે, તે થવાથી ફળરૂપ ઉત્તમ માનસી સેવા સિદ્ધ થાય છે, કે જેથી બ્રહ્મસ્વરૂપના ચાગ્ય બાધ કહેલા છે અને જે સેવાથી આ સ ંસાર Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ના અહંતા મમતાવાળા જ્ન્મ મરણનાં અનેક પ્રકારનાં દુઃખા માત્ર ટળેછે. ૨.. परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् ॥ द्विरूपं तद्धि सर्वं स्यादेकं तस्माद्विलक्षणम् ॥३॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ—પરબ્રહ્મ તા શ્રીકૃષ્ણેજ છે. અક્ષરબ્રહ્મ સત્ ચિત્ અને આનદાત્મક છે. તે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ છે. એક આ સંપૂર્ણ જગત્ અને બીજું જગથી વિલક્ષણ રૂપ છે. સાર—શ્રી આચાર્યજી કહે છે પરમાત્મા–પરમેશ્વર-પરબ્રહ્મ જે કહેા, તે આ જગના પ્રભુ એક. પરબ્રહ્મ શ્રીકૃષ્ણેજ છે. અને બહુત એટલે અક્ષરબ્રહ્મ તેનાં બે સ્વરૂપ છે એક તે। આ જગત્પ. અને બીજું આ જગથી વિલક્ષણરૂપ આ પ્રમાણે બે રૂપવાળુ અક્ષરબ્રહ્મ જાણવું. ૩. अपरं तत्र पूर्वस्मिन्वादिनो बहुधा जगुः ॥ मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकधा ॥ ४ ॥ અર્થજગતૂરૂપી જે તેનું પૂર્વ રૂપ તેમાં વાદીઓનું અનેક પ્રકારાથી કથન છે. ક્રાઈએક કહેછે કે આ જગત્ માયિક છે; કાઇ કહેછે સગુણ છે; કાઇના મત એવો છે કે કાર્ય છે; તેમજ કાઇના મત જગત્ સ્વતંત્ર છે. એમ અનેક પ્રકારે વાદીઓ કહેછે. સાર-માયાવાદીએ આ જગને માયિક એટલે માયાથી થયેલું અને ખાટું છે એમ કહેછે. સાંખ્ય મતવાળાએ આ જગત્ સગુણ છે એટલે સવાદિક ગુણવાળુ છે એમ કહેછે. નૈયાયિકા કહેછે કે પૃથ્વી જલ વિગેરેના પરમાણુના કાર્યરૂપ છે. મીમાંસા મતવાળા કહેછે કે આ જગત્ સ્વતંત્ર એટલે કારવિના બનેલું છે, એમ અનેક પ્રકારે આ જગતનું સ્વરૂપ ખેલાય છે. ૪. For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિશ ગ્રંથ. ૨૩ तदेवै तत् प्रकारेण भवतीति श्रुतेर्मतम् ॥ द्विरूपं चापि गंगावज्ज्ञेयं सा जलरूपिणी॥५॥ અર્થ–તે અક્ષર બ્રહ્મજ આ જગતુરૂપ થયું છે. આ પ્રમાણે : વેદને સિદ્ધાંત છે, પ્રપંચરૂપ અને તભિન્નરૂપ એ બે પ્રકારથી હું અક્ષરબ્રહ્મનાં પણ બે રૂપ છે. જેમ જલરૂપી ગંગાજીના બે સ્વરૂપ છે તેમ. તેમાં એક જલરૂપી આધિભૌતિક સ્વરૂપ. [ સાર–જે જલરૂપી ગંગા વૃદ્ધિ ક્ષયપણાને સાધારણ રીતે જઆ વે છે. તે આધિાતિકરૂપ અને તેથી જુદું અધ્યાત્મકરૂપ છે. પ . माहात्म्यसंयुता नृणां सेवतांभुक्तिमुक्तिदा ॥ मर्यादामार्गविधिना तथा ब्रह्मापिबुध्ध्यताम्॥६. અર્થ–બીજું રૂપ મહામ્ય સહિત તીર્થ દેવતાત્મક (આધ્યાત્મિક) છે તે. જે મર્યાદામાર્ગની વિધિથી સેવન કરનાર જનોને બુક્તિ(ગ) મુક્તિ (મોક્ષ)ને આપે છે. તેમ બ્રહ્મસ્વરૂપને પણ જાણે જ સાર–ગંગાજીના દૃષ્ટાંતથી બ્રહ્મનું પણ સ્વરૂપ સમજી લે. - જ ગંગાના ત્રણ રૂપ ગણ્યા છે. ૧ આધિભતિક, ૨ આધ્યાત્મિક અને અને 3 આધિદૈવિક. આધિભૌતિક જે જળરૂપી પ્રથમ કહ્યું છે. આ ધ્યાત્મિક એટલે તીર્થરૂપ. જેમાં સ્નાન પૂજાદિ વિધિથી શાસ્ત્રોક્ત - ધર્મ સિદ્ધ થાય છે તે. એ ગંગાજીનું જળ એક પાત્રમાં ભરી ગમે છે ત્યાં લઈ જઈને તે વડે સ્નાન કરીએ તે તીર્થનાનનું ફળ થતું જે નથી. પાત્રનું જળ ગંગાજળ કહેવાય ખરું પણ શાસ્ત્રમાં જે મહાઆ મ્ય છે તે ગંગાના પ્રવાહનું છે. પ્રવાહનું જળ અને બહાર કાઢે છે. લું જળ એ બે જેમ ગંગાજળનાજ ભેદ છે, તેમ પ્રપંચ એટલે જ તે હું ગત અને તેથી જુદું એમ બે અક્ષરબ્રહ્મનાં રૂપે જાણવાં. ૫. %e0%AA BE For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત तत्रैव देवतामूर्तिर्भक्त्या या दृश्यते क्वचित् ॥ गंगायां च विशषेण प्रवाहाभेदबुद्धये ॥७॥ છે અર્થ–તે ગંગાજી વિષે વિશેષ કરીને પ્રવાહ સાથે અભેદ બુદ્ધિ રાખનારને ભક્તિ કરીને જે કઈ દેવતાની મૂર્તિ ક્યારેક હું પ્રત્યક્ષ દેખાય છે. તે દેવીની મૂર્તિ તે ભક્તનેજ પ્રત્યક્ષ થશે બીજે ન જાને તે નહિ જ થાય. તથાપિ સર્વ જને ગંગાજલમાં યથેષ્ટ ખાન છે પાનાદિક કરે છે. અને શાસ્ત્રવિધિથી પાપાદિકની નિવૃત્તિ અને આ જલય (બીબ જ કરતાં ઉત્તમતા) સિદ્ધજ છે. ૭. प्रत्यक्षा सान सर्वेषां प्राकाम्यं स्यात्तया जले॥ विहिताच्चफलात्तद्धि प्रतीत्यापि विशिष्यते ॥८॥ અર્થ–જે આધિદૈવિક એટલે દેવતારૂપ ગંગાજી સર્વને પ્રસંગ છે ત્યક્ષ નથી. તથાપિ ગંગાજીના સ્થાનભૂત જળમાં તેમનું પ્રાકામ્ય છે એટલે ભક્તની અત્યંત શ્રદ્ધાપૂર્વક તીવ્ર ઈચ્છાથી તેને પ્રત્યક્ષ થઈ છેવાપણું છે. અને તેને અનુભવ થયાથી, શાસ્ત્રમાં તેનું જે ફળ હું કહ્યું છે તે અંતઃકરણમાં વિશેષતા દેખાય છે. ૮. यथा जलं तथा सर्वं यथा शक्ता तथा बृहत् ॥ यथा देवी तथा कृष्णस्तत्राप्येतदिहोच्यते॥९॥ અર્થ–જેમ જલ તેમ સર્વ જગતું. જેમ મહામ્ય સહિત આ તીર્થ પ–સામ—ગંગા તેમ અક્ષરબ્રહ્મ. જેમ દેવતારૂપ ગંગાદે વીની પ્રતિમા (મૂર્તિ) તેમ શ્રીકૃષ્ણ છે. તથાપિ આ પ્રમાણે અને અહીં આ કંઇક વિશેષ કહેવામાં આવે છે. ૯. जगतु त्रिविधं प्रोक्तं ब्रह्मविष्णुशिवास्ततः॥ देवता रूपवत्प्रोक्ता ब्रह्मणीत्थं हरितः॥१०॥ For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ષોડશ ગ્રંથ. અર્થ—જગત્ ત્રણ પ્રકારનું કહેલું છે. તે માટે બ્રહ્મા, વિષ્ણુ,શિવજી, આ ગુણાના અધિષ્ઠાતા દેવતાઓ પણ કહ્યા છે, આ ત્રિગુણાત્મક વ્યવહાર બ્રહ્મવિષે છે અને આધિદૈવિક સ્વરૂપી શ્રી હરિ માનેલા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir 9 સાર~સાત્વિક, રાજસ, તામસ આ ત્રણ ગુણાવાળુ આ જગત્ છે. તેમાં તે તે ગુણેાના અધિષ્ઠાતા દેવતાઓ પણ અનુક્રમે ત્રણજ છે. રજોગુણાદિને જે આ સર્વે વ્યવહાર તૈબ્રહ્મમાં રહેલા છે અને પરબ્રહ્મ (શ્રીહરિ) આધિદૈવિક સ્વરૂપે માનેલા છે. ૧૦, कामचारस्तु लोकेऽस्मिन् ब्रह्मादिभ्योनचान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्वयः ॥११॥ અર્થ—આ લાકમાં વિષયની પ્રાપ્તિ બ્રહ્માદિક દેવતાઓથી થાય છે. ખીજા પ્રકારે થતી નથી. પરમાન રૂપ શ્રીકૃષ્ણ વિષે સ્વસ્વરૂપના આત્મા તરીકે નિશ્ચય છે. ૧૧. अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम् ॥ आत्मनि ब्रह्मरूपे तु छिद्राव्योम्नीव चेतनाः । १२ અર્થ—એટલા માટે બ્રહ્મવાદ' કરીને શ્રીકૃષ્ણ વિષે બુદ્ધિને બ્રહ્મસ્વરૂપી આત્માને વિષે આકાશમાં જેમ છિદ્રો તેમ જગમાં જીવા જણાય છે. સાર-આકારામાં મેધાદિકની ઉપાધિથી નાના પ્રકારનાં છિદ્રાની પ્રતીતિ થાય છે. તેમજ અવિધા—અજ્ઞાનરૂપ ઉપાધિથી અક્ષરબ્રહ્મમાં ચેતનરૂપ જીવા પ્રતીત થાય છે. ૧૨. उपाधिनाशे विज्ञाने ब्रह्मात्मत्वावबोधने ॥ गंगातीरस्थितो यद्वद्देवतां तत्र पश्यति ॥ १३ ॥ ૧ શ્રી કૃષ્ણે પરબ્રહ્મરૂપ છે એ વેદાંતશાસ્ત્રના સિદ્ધાંતથી, For Private and Personal Use Only ૨૫ * Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ–બ્રહ્મ છે તે જ આ આત્મા છે એમ સ્વરૂપને બંધ થયથી અવિદ્યાનો નાશ થાય છે જેમ ગંગાતીર ઉપર રહેલા મામાણસ ગંગામાં રહેલી તેની દેવતા તેને જુવે છે તેમ. ૧૩. तथा कृष्णं परब्रह्म स्वस्मिञ् ज्ञानी प्रपश्यति । संसारी यस्तु भजते स दूरस्थो यथा तथा॥१४॥ અર્થ–તેમજ જ્ઞાની માણસ છે તે પરબ્રહ્મ શ્રીકૃષ્ણને પિતાને વિષે સારી રીતે જુવે છે. અને સંસારી (અજ્ઞાની) જે ભજે છે. જે છે તે દરસ્થિત માણસ જેમ ગંગાજીનું ભજન કરે તેમ જાણવું. ૧૪ अपेक्षितजलादीनामभावात्तत्र दुःखभाक् ॥ तस्माच्छ्रीकृष्णमार्गस्थोविमुक्तःसर्वलोकतः१५. અર્થ--રસ્થિત એટલે આઘે ઊભેલા જનને અપેક્ષિત જાહેર છેલાદિની પ્રાપ્તિના અભાવથી તેમાં દુઃખ પ્રાપ્ત થાય છે. તે માટે એક - શ્રીકૃષ્ણ પ્રાપ્તિને જે માર્ગ તેમાં સ્થિત થવાથી સર્વ લેકથી વિ મુક્ત થાય છે. અથવા સર્વ લેકથી વિમુક્ત થઈને શ્રીકૃષ્ણ પ્રાપ્તિને જે માર્ગ તેમાં સ્થિત રેહેવું. સાર–સર્વ લૈકિક વ્યવહાર ત્યાગ કરીને કેવળ શ્રીકૃષ્ણને - શરણે જવું. ૧૫. आत्मानंद समुद्रस्थं कृष्णमेव विचिंतयेत् ॥ लोकार्थी चेद्भजेत्कृष्णं क्लिष्टो भवतिसर्वथा।१६।। અર્થ–આત્માનંદ સમુદ્રમાં રહેલાં શ્રીકૃષ્ણનું જ સદા ચિંતન ન કરે છે. લેકાર્થી થઈને જે શ્રીકૃષ્ણને ભજે તે તેમ ભજનાર છે આ જરૂર શવાળે છે. સાર–જેમ સંસારીનું દૃષ્ટાંત આપી જણાવ્યું તેમ નાના છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ .૨ છે For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વોડશ ગ્રંથ ૨૭ વિકે થી ........ .. .. .....................છે છે...... .......... પ્રકારનાં લોકિક સુખ માટે જે શ્રીકૃષ્ણને ભજે તે તે ભજન કર હું આ નાર દુઃખી થાય છે, માટે તેમ ન કરવું. કેવળ મુમુક્ષુ એટલે મેક્ષની ઈચ્છાવાળા થવું. ૧૬. क्लिष्टोऽपि चेद्भजेत्कृष्णं लोको नश्यति सर्वथा। ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत्पूजोत्सवादिषु ।१७। અર્થ–દુઃખવાળ થઈને પણ જો શ્રીકૃષ્ણને ભજે તો જરૂર હિર કે તેને લોક (વ્યવહાર) નાશને પ્રાપ્ત થાય. જ્ઞાની ન થે હોય તે જ પુષ્ટિમાગી ભક્ત ભગવાનની સેવા કથાદિકમાં સ્થિત થઈને રહે. ૧૭. मर्यादास्थस्तु गंगायां श्रीभागवत तत्परः॥ अनुग्रहः पुष्टिमार्गे नियामक इति स्थितिः॥१८॥ ' અર્થ–મર્યાદા માર્ગમાં રહેલે માણસ ગંગાતટ વિષે શ્રી જ ભાગવતને પરાયણ થઈને રહે. કારણ કે પુષ્ટિમાર્ગમાં ભગવાનને જ અનુગ્રહજ નિયામક છે. સાર–અર્થાત્ જ્યાં સુધી ભગવદનુગ્રહ થતો નથી ત્યાં સુધી પુષ્ટિમાર્ગને અધિકારી થતું નથી. માટે ગંગાદિક તીર્થ સ્થળોમાં રહીને શ્રી ભાગવતને પરાયણ થવું. ૧૮. उअयोस्तु क्रमेणैव पूर्वोक्तैव फलिष्यति ॥ ज्ञानाधिकोभक्तिमार्ग एवं तस्मानिरूपितः।१९। અર્થ–પરંતુ બેઉના ક્રમે કરીને જ પૂર્વ ઉક્તિથીજ ફળશે. - ભક્તિમાર્ગ જ્ઞાનથી અધિક છે તેથી એમ નિરૂપણ કરેલું છે. જ સાર—એક મર્યાદામાર્ગ અને બીજો પુષ્ટિભક્તિમાર્ગ. આ છે - બે માર્ગમાં જયારે પ્રભુનો અનુગ્રહ થશે ત્યારેજ પુષ્ટિભક્તિરૂ૫ ફ-, જળને પ્રાપ્ત થવાશે. તેથી મર્યાદામાર્ગનું જે જ્ઞાન તે જ્ઞાનથી પુષ્ટિભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. માટે આ ક્રમથી નિરૂપણ કરેલું છે. ૧૯. છે કે છે $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ S Y61 For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? કહ ૨૮ શ્રીમદ્ વલ્લભાચાર્યજીત भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टैः स्वकर्मभिः। अन्यथाभावमापन्नस्तस्मात्स्थानाच्च नश्यति२० ' અર્થ–કાંઠા ઉપર રહેલે માણસ જેમ પોતાનાં દુષ્ટ કર્મ છે એ કરીને ભક્તિના અભાવથી ઉલટા ભાવને પ્રાપ્ત થયેલે બને તે હું છે તે સ્થાનથી નાશને પ્રાપ્ત થાય. - સાર–જેમ કોઈએક માણસ જલાશયના કાંઠા ઉપર ઊભે છે ન હેય પણ તેને ત્યાં તૃણાદિકથી ઢંકાઈ રહેલું જલ દેખાતું નથી. આ છે તેમજ ભક્તિહીન જે માણસ તેને પોતાનાં કરેલાં અગ્ય કર્મથી - સર્વત્ર વ્યાપક શ્રીકૃષ્ણના સ્વરૂપને બેધ થતા નથી. અને દેહદિન કથી ઢંકાઈ રહે તે રહે છે. તે તેથી ભક્તિ પણ પ્રાપ્ત નથી થતું જ તી અને પોતાના સુખ સારૂ નાના પ્રકારની નીઓમાં પોતાનાં - અવળાં કર્મથી ભમી ભમીને દુઃખને પ્રાપ્ત થાય છે. ૨૦. एवं स्वशास्त्रसर्वस्वं मया गुप्तं निरूपितम् । एतद्बध्वा विमुच्येत पुरुषःसर्वसंशयात् ॥२॥ એ પ્રમાણે છાનું રહેલું સ્વશાસ્ત્રનું સર્વસ્વ મેં નિ- રૂપણ કર્યું. જે જાણીને સર્વ સંશયથી પુરુષ મુક્ત થાય. સાર—શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે આ ઉપર પ્રમાણે છે: અમારા શાસ્ત્રને સિદ્ધાંત લેકએ જાણી લેવો અને કે જે જાણવાથી પુરુષ સર્વ સંદેહથી રહિત થશે. આ સ્થળે પુરુષ શબ્દથી સ્ત્રી છે અને પુરુષ બંને જાણવાં કેમકે જે જીવ પુરુષાર્થ સિદ્ધ કરે તે જી- વને જ વેદાંતમાં પુરુષ કહે છે. ૨૧. આ પ્રમાણે શ્રી વલ્લભાચાર્ય વિરચિત સિદ્ધાંત મુક્તાવલીનું આ ભાષાંતર સંપૂર્ણ થયું. इति श्रीवल्लभाचार्य विरचिता सिद्धांत मुक्तावली समाप्ता ॥ ३ ॥ - જ0%જજજજડઝજઘરાજા For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ ના ગથ પુષ્ટિપ્રવાહૈં મર્યાદા ૧૬: II (૪) અનુષ્ટુપ. पुष्टिप्रवाहमर्यादा विशेषेण पृथक्पृथक्। जीवदेहक्रियाभेदैः प्रवाहेण फलेन च ॥ १ ॥ वक्ष्यामि सर्वसंदेहा न भविष्यंति यच्छ्रुतेः । भक्तिमार्गस्य कथनात्पुष्टिरस्तीति निश्वयः ॥ २ ॥ એ શ્લોકના સાથે સંબધ હાવાથી એને અર્થ—પુષ્ટિમાર્ગ, પ્રવાહમાર્ગ અને મર્યાદામાર્ગ આ ત્રણે માર્ગે જુદાં જુદાં જીવ, દેહ અને ક્રિયાના ભેદથી, પ્રવૃત્તિ અને લથી, ભિન્ન ભિન્ન કહેવામાં આવેછે. જે જોવાથી સર્વ જાતના સદેહા નષ્ટ થશે. પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણ માર્ગમાં પ્રથમ પુષ્ટિમાર્ગ જૈને શાસ્ત્રમાં ( ભક્તિમાર્ગ ) જણાવેલા છે—તથી પુષ્ટિમાર્ગના નિશ્ચ ય થાય છે. For Private and Personal Use Only Re સાર—શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિપ્રવાહમાદા નામના ગ્રંથમાં ત્રણ પ્રકારના માર્ગેા તથા તેનાં જીવા, દેહા તથા ક્રિયા વિગેરેનું વર્ણન કરેલું છે. તેમાં પેહેલા માર્ગ પુષ્ટિમાર્ગ જાણવા. જેનું વર્ણન શાસ્ત્રમાં નિશ્ચયવાળું દેખાય છે. અને જેનાં જ્ઞાનથી ત્રિવિધ માર્ગથી થનારા સદેહા દૂર થઇ રહેશે. ૧-૨. द्वौ भूतसर्गावित्युक्तेः प्रवाहोऽपि व्यवस्थितः । वेदस्य विद्यमानत्वान्मर्यादापि व्यवस्थिता ॥३॥ અર્થપ્રાણિની ઉત્પત્તિ બે પ્રકારની છે. એમ ગીતાજીમાં કહેલું છે જે ઉપરથી પ્રવાહમાર્ગ વ્યવસ્થાવાળા છે. અને વેદની વિદ્યમાનતાથી મર્યાદામાર્ગ પણ વ્યવસ્થાવાળા સ્પષ્ટ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત સાર——શ્રીકૃષ્ણે જગત્ની ઉત્પત્તિ ગીતાજીના સાળમાં અધ્યાયમાં ઢૌ મૂતજ્ઞળો છોઽમવ આસુરી ય ૨ || આ શ્લાકમાં બે પ્રકારની જણાવેલી છે. જેમાં પેહેલી સૃષ્ટિ દૈવી અને બીજી અસુરી આ પ્રમાણે કહેલી છે. તેમાં જેમ નદીના પ્રવાહમાં કાષ્ઠ તુ: ણાદિ તણાઈ જાય છે તેમજ અસુરી જીવાની વ્યવસ્થા બને છે. અને દૈવી સૃષ્ટિને ચાલવા માટે વેદ પાતે વર્ણાશ્રમ મર્યાદાને જણાવે છે તેથી માદા સ્પષ્ટ છે. આ ઉપરથી પ્રવાહમાર્ગ અને માદામાર્ગ સ્પષ્ટ સમજી લેવા, ૩. कश्विदेव हि भक्तो हि यो मद्भक्त इतीरणात् । सर्वत्रोत्कर्षकथनात्पुष्टिरस्तीति निश्वयः ॥ ४ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ—કાઇકજ ભકત મારા સ્વરૂપને યયાયાગ્યે જાણેછે ઇત્યાદિ ઉત્કર્ષે ઘણે ઠેકાણે કહ્યા છે જેમકે શ્રીભાગવતમાં પણ કહ્યું છે કે જેની ઉપર ભગવાન્ દયા કરેછે, “તેની બુદ્ધિ લાકિક વૈદિક માર્ગથી બહાર થઇ જાય છે.” ઇત્યાદિ કહેલુ છે, માટે ઉત્કર્ષ કયનથી પુષ્ટિમાર્ગના નિશ્ચય થાય છે. સાર—શ્રીમદ્ ભાગવત, ભગદ્ગીતા વિગેરે ધણા ધણા ત્ર થામાં પુષ્ટિમાર્ગ જણાવેલા છે. આ ઠેકાણે કાઇને શંકા થાય કે પુષ્ટિમાર્ગ, મર્યાદામાર્ગમાં કાં ન આવી જાય ! કારણ કે વેદ જે માર્ગમાં મર્યાદારૂપ થયા તે માર્ગ ઉત્તમ કહેવાય, તેા પછી પુષ્ટિમાગેની પણ તેમ વ્યવસ્થા કાં નહિ, ખુલાસા-પુષ્ટિમાર્ગ, મર્યાદામાગથી ભિન્ન છે. કારણુ ભગવાનેજ પોતે પેાતાના મુખથીજ આજ્ઞા કરી છે કે “હું વેદજ્ઞાનથી પ્રસન્ન થતા નથી; હું તપશ્ચર્યાના આચરથી પ્રસન્ન થતા નથી; તેમ નહીં યજ્ઞયાગાદિ ક્રિયાઓથી પણ; નહિ દાનાહિક કરવાથી પણ; ઇત્યાદિ કહો કહીને પરિણામમાં આ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડશ ગ્રંથ. છે એ જણાવ્યું કે અનન્ય ભકિતથી હું પ્રસન્ન થાઉં છું.” આમ એક હિ જ ઠેકાણે નહીં પણ ઠેકઠેકાણે ભાગવત, ગીતાજી, નારદપચરાત્ર, . મહાભારત ઈત્યાદિ ઘણા ઘણા ગ્રંથોમાં આ અનન્ય ભક્તિમાર્ગ એ પુષ્ટિમાર્ગ–અનુગ્રહમાર્ગ સ્પષ્ટ સુપ્રસિદ્ધ છે. માટે પ્રવાહમાગ મર્યાદામાર્ગ આ બેય માર્ગથી પુષ્ટિ ભક્તિમાર્ગ જુદે જ છે એ છે - મ જાણવું. ૪. न सर्वोऽतः प्रवाहाद्धि भिन्नो वेदाच भेदतः। यदा यस्येति वचनान्नाहं वेदैरितीरणात् ॥५॥ मार्गेकत्वेऽपि चेदत्यौ तनू भक्त्यागमौ मतौ। न तयुक्तं सूत्रतो हि भिन्नोयुक्त्या हि वैदिकः॥६॥ અર્થ–માટે પ્રવાહથી અને તેથી બેય માર્ગથી પુષ્ટિમાર્ગી જો ભિન્ન છે. જુદાં જુદાં ભાગવત ગીતાજી વિગેરેનાં વચન છે. માટે છે - પરસ્પર જુદાઈ છે. કદાચિત્ માર્ગ ત્રયને એકપણું આવે, તોપણ જે પ્રવાહ માર્ગને અને મર્યાદામાર્ગ ને ભક્તિમાર્ગનું આગમપણું (ભક્તિ પ્રાપ્તિનું સાધનપણું) થાય. તેથી તેનું અંગપણું સિદ્ધ થાય આમ જે કહેવું તે પણ યોગ્ય નથી. કારણકે ભક્તિસૂત્રમાં ભકિતથી મુક્તિ કહેલી છે. પ્રવાહમાં તે મુક્તિ છેજ નહિ તેથી પ્રવાહ ભિન જ છે. શ્રી ગોપીજને વિગેરેને વૈદિક સંસ્કારવિના પરમ ભક્તિ પ્રસિદ્ધ છે. ઈત્યાદિ યુક્તિઓથી વૈદિકમાર્ગ જુદો છે. તેનાં અંગપણું તેમને નથી. એમ સમજવું. ૫-૬. जीवदेहकृतीनां च भिन्नत्वं नित्यता श्रुतेः। यथा तद्वत्पुष्टिमार्गे द्वयोरपि निषेधतः ॥७॥ અર્થ–જીવપણામાં, દેહમાં અને ક્રિયામાં પરસ્પર ત્રણેમા- R ?? ? ? કે For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ની ૩૨ શ્રીમદ્ વલ્લભાચાર્યજીત છે. ને જુદાઈ છે. એમ કૃતિ પ્રતિપાદન કરે છે. અને પુષ્ટિમાર્ગમાં બેય માને નિષેધ છે. જ સાર–પ્રવાહી જીવ આસુરી હોય છે. ભગવદ્ભજનથી તે જેઓને દેહ પ્રતિકૂળતાને ધારણ કરે છે. અને પરજનેને પિતાના સ્વાર્થ માટે પીડા પણ ઉત્પન્ન કરવી ઇત્યાદિ તે આસુરી જીની આ ક્રિયાઓ હોય છે. તેમજ મર્યાદા છ દૈવી સંજ્ઞાને ધારણ કરે છે. વૈદિક ધર્મની સાથે અનુકલતા ધરાવનારા તેમના દેહે હોય છે; ય છે આ જ્ઞાદિક કર્મરૂપ તેઓની ક્રિયા બને છે. પુષ્ટિમાર્ગના જીવ પણ દેવી હોય છે. અને જેઓને કોઈ જાતના ફલની લાકિક અલૈકિક ભગતે છે વચ્ચરણ આસક્તિ શિવાય અન્ય ઈચ્છા જ હેતી નથી. ભગવદાજ સક્તિરૂપ તેમની ક્રિયા જણાય છે. અને તદનુકૂલ (ભગવદ્ભજન ને લાયક કલ) તેઓનો દેહ હોય છે. આ પ્રમાણે જેમ માર્ગેત્રયમાંજ ભેદ છે તેમજ સર્વ ભેદ સ્પષ્ટ સમજી લેવું. તેથી આ વાત સિદ્ધ થાય છે કે પરસ્પર કઈ કેઈને સંબંધ નથી. ૭. प्रमाणभेदाद्भिन्नो हि पुष्ठिमार्गो निरूपितः। सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांगक्रियायुतम् ॥८॥ - અર્થ–પ્રમાણ ભેદથી પુષ્ટિમાર્ગ જુદોજ કહ્યું છે. હવે રૂપ, અંગ અને ક્રિયા તેવાળો સગને ભેદ કહું છું. ૮. इच्छामात्रेण मनसा प्रवाहं सृष्टवान् हरिः। वचसा वेदमार्ग हि पुष्टिं कायेन निश्चय ः॥९॥ અર્થશ્રીહરિએ પિતાની ઇચ્છાથી એટલે મનથી પ્રવાહને ઉત્પન્ન કર્યો. અને વચનથી વેદમાને અને શરીરથી પુષ્ટિમાર્ગને ઉત્પન્ન કર્યો. આ પ્રમાણે નિશ્ચય છે. ૯. ર For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેડશ ગ્રંથ. मूलेच्छातः फलं लोके वेदोक्तं वैदिकेऽपि च । कायेन तु फलं पुष्टौ भिन्नेच्छातोऽपि नैकता॥१०॥ અર્થ-પેાતાની ઇચ્છાથી પ્રવાહી જીવાને ફલ થાય છે. માયાદાદિકાને વેદમાં કહ્યા પ્રમાણે લ થાય છે. અને પુષ્ટિમાર્ગિયાને પેાતાના આન ંદાત્મક દેહથી કુલ ઉત્પન્ન થાય છે. માર્યાદિકાને તથા પુષ્ટિમાર્ગિાને લમાં તફાવત પડે છે. એકતા થતી નથી. અર્થાત્ જુદા જુદા જીવાને ઇશ્વરની ઇચ્છાથીજ એકજ રીતનું કર્મ કયા છતાં ક્ળ જુદું જુદું પ્રાપ્ત થાય છે. ૧૦ तानहं द्विषतो वाक्याद्भिन्ना जीवाः प्रवाहिणः । अत एवेतरौ भिन्नौ सांता मोक्षप्रवेशतः ॥ ११॥ For Private and Personal Use Only ૩૩ અર્થ——ગીતાજીમાં (અધ્યાય ૧૬ શ્તાક ૧૯) ભગવાને આજ્ઞા કરી છે કે જેઓ પરના દ્વેષ કયા કરેછે ઇત્યાદિક અધમ કમાના કરનારાઓને હું આસુરી યાનિમાં નાખુંછું, આ વાક્યથી પ્રવાહી જીવે જુદાજ છે. માટેજ આ પ્રવાહી જીવાથી મેાક્ષને પામનારા બે માર્ગવાળા જીવા (માર્યાદિક તથા પુષ્ટિ જીવ) જુદા છે. ૧૧. तस्माज्जीवाः पुष्टिमार्गे भिन्ना एव न संशयः । भगवद्रूपसेवार्थं तत्सृष्टिर्नान्यथा भवेत् ॥ १२ ॥ અર્થ—તેથી પુષ્ટિમાર્ગમાં જીવા ભિન્નજ છે, એમાં સંશય નથી. ભગવત્સ્વરૂપની સેવામાટે તે જીવાને ભગવાને ઉત્પન્ન કર્યા છે. શિવાય બીજું કારણ નથી. ૧૨. स्वरूपेणावतारेण लिंगेन च गुणेन च । तारतम्यं न स्वरूपे देहे वा तत्क्रियासु वा ॥ १३ ॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s $ $ $ $ $8" 6'& $$$'3'5''''$ $ $$$$$$$$$$$ $$$ $ $$ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ-–સ્વરૂપથી, દેહથી, ચિહુનથી, ગુણથી, પુષ્ટિજીવને છે અને ભગવાનને જુદાપણું હોતું નથી, પણ ભગવાનને જે ભક્ત સાથે જ ર જેવી જાતની લીલા કરવાની ઈચ્છા હોય તેવા આકારમાં તેનું આ સ્વરૂપ ગુણ વિગેરે ક્રિયાઓમાં તફાવત રાખે છે. ૧૩. तथापि यावता कार्यं तावत्तस्य करोति हि। तेहि द्विधाशुध्धमिश्रक्षेदान्मिश्रास्त्रिधा पुनः१४ અર્થ–તોપણ જેટલું કાર્ય જેનાથી કરાવવું હોય તેટલું જ છે. તેનાથી પિોતે સિદ્ધ કરાવે છે. શુદ્ધ અને મિશ્ર ભેદથી તે છે બેફિક પ્રકારના હોય છે, અને વસ્તુતઃ ત્રણ પ્રકારના છે. ૧૪. प्रवाहादिविभेदेन भगवत्कार्यसिध्धये। पुष्ट्या विमिश्राःसर्वज्ञाःप्रवाहेण क्रियारताः १५. मर्यादया गुणज्ञास्ते शुद्धाः प्रेम्णातिदुर्लभाः। एवं सर्गस्तु तेषां हि फलं त्वत्र निरूप्यते॥१६॥ છે. અર્થ–બે લેકને સાથે અર્થ છે. ભગવત કાર્યની સિદ્ધિ છે. માટે પ્રવાહાદિક ભેદે કરીને જે છે પુષ્ટિથી મિશ્રિત હોય છે (એઆ ટલે જે જાતનો મર્યાદા જીવજો પુષ્ટિમિશ્રિત થાય તો તે સર્વજ્ઞ થાય, હિ છે અને પ્રવાહમાં જે મળી જાય તે ક્રિયામાં આસક્ત થાય. અને આ - મર્યાદામાં મળે તે ભગવગુણગાન કરે ઈત્યાદિ પરમ પ્રેમવાનું થાય. છે આવા ભકતો અતિ દુર્લભ હોય છે. આ પ્રમાણે તે જેની ઉપર છે ત્પત્તિ કહી. હવે એઓનું ફલ કહેવામાં આવે છે. ૧૫–૧૬. भगवानेव हि फलं स यथाविर्भवेद्भुवि । गुणस्वरूपभेदेन तथा तेषां फलं भवेत् ॥१७॥ છે જે છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? $ Yayyyyyy $ $ $ $ $ $ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ.. ૩૫. અર્થ–પુષ્ટિમાર્ગમાં શ્રીભગવાન જ ફલરૂપ છે. તે ગુણ અને ન થવા સ્વરૂપ તેના ભેદથી તેઓને ફલ પ્રકટ થઈને ફલરૂપ થાય છે. ૧. आसक्तौ भगवानेव शापं दापयति क्वचित् । अहंकारेऽथवा लोके तन्मार्गस्थापनाय हि. १८ અર્થકઈ વખતે પુષ્ટિમાર્ગી અથવા મર્યાદામાગી જવા લેકમાં આસક્ત થાય તે અથવા અહંકાર વધે તો જીવને ઉત્ત માર્ગમાં સ્થાપન કરવા સારૂ કઈ તરફથી શાપ પણ અપા2 વી દે છે. ૧૮. न ते पाषण्डतां यान्ति न च रोगाद्युपदवा ः। महानुभावाः प्रायेण शास्त्रं शुद्धत्वहेतवे ॥१९॥ અર્થ–પછી તે જીવો પાખડપણાને પ્રાપ્ત થતા નથી તેમ - મોટા મોટા રોગોથી પણ પીડિત થતા નથી. ઘણું કરીને મેટ સત્ર ત્તાવાળા તેઓ શાપરૂપ શિક્ષાથી શુદ્ધ થઈ જાય છે. ૧૯. भगवत्तारतम्येन तारतम्यं भजन्ति हि । वैदिकत्वं लौकिकत्वं कापाट्यात्तेषु नान्यथा२० જ અર્થ–ભગવત્કૃત ઊંચપણું તથા નીચપણું સ્વીકારે છે. પ રતુ વૈદિકપણું તથા લૈકિકપણે કેવળ આચરણ માત્ર હોય છે. આ સંસારના વ્યવહાર માટે વસ્તુતઃ (ખરું જોતાં) તેઓ સંકલ્પ ફલક રહિત મનવાળા હોય છે. અંતઃકરણ પૂર્વક નાના પ્રકારનાં ફલની રે . ઇચ્છાવાળા હેતા નથી. ૨૦, वैष्णवत्वं हि सहजं ततोऽन्यत्र विपर्ययः । संबन्धिनस्तु ये जीवाःप्रवाहस्थास्तथापरे॥२१॥ KA Sws UPPP PI-IIXIXAAA A A KOVAVAWAMAYAMAYAN SYST susp . . છે છે ? For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત चर्षणीशब्दवाच्यास्ते ते सर्वे सर्ववर्त्मसु । क्षणात्सर्वत्वमायान्ति रुचिस्तेषां न कुत्रचित् २२ तेषां क्रियानुसारेण सर्वत्र सकलं फलम् । प्रवाहस्थान्प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतान्२३ जीवास्ते ह्यासुराः सर्वे प्रवृत्तिं चेति वर्णिताः । ते च द्विधा प्रकीर्त्यते ह्यज्ञदुर्ज्ञेविभेदतः ॥ २४ ॥ ચાર શ્લોકના સાથે અર્થ—વૈષ્ણવપણું સ્વાભાવિક હાય છે, તે શિવાય બીજે ઠેકાણે ઉલટાપણુ જણાય છે. તેથી ભગવદતુગ્રહીત (ભગવાને જેની ઉપર દયા કરી હોય તેવા)ની સાથે તે સબંધ રાખેછે. બીજાની સાથે નહીં. હવે બીજા જે જીવા પ્રવાહુમાં ચાલનારા તેનું નામ શાસ્ત્રમાં ચર્ષણી આમ કહેલું છે. તે વેા સર્વ માર્ગમાં થોડી ઘેાડી વાર સર્વપણાને પ્રાપ્ત થાય પણ તેની રૂચિ કયાંય પણ નથી હાતી. તેથી તેઓને તેમનાં કર્મ પ્રમાણે લ થાય છે. પ્રવાહમાં રહેલા વાનાં સ્વરૂપ, અંગ અને ક્રિયાએ કહુ છું. તે જીવા બધા આસુરા હાય છે. ગીતાજીમાં જેનું વર્ણન કરેલું છે. એક તા અજ્ઞ' અને બીજો ૬ આભેથી તેઓ બે પ્રકારના હેાય છે. ૨૧ થી ૨૪. दुर्ज्ञास्ते भगवत्प्रोक्ता ज्ञास्ताननु ये पुनः । प्रवाहेऽपि समागत्य पुष्टिस्थस्तैर्नयुज्यते ॥ २५ ॥ सोऽपि तैस्तत्कुले जातः । જર્મળા નાતે યતઃ ॥ ૨૬ ॥ ૧ અજાણ. ૨ સ્વભાવથીજ અવળા વિચાર કરનાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 5 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 1 મૂWSSSSSSSSSSSSSSSSS SSSSSSSSSSSSSSSS ષોડશ ગ્રંથ. હું છે $ $ $ 8 8 8 8 8 8 8 8 8 8 8 8. . - અર્થ–આસુરી જીવ બે પ્રકારના, જે ઉપર કહી આ-ઈ વ્યા. તેમાં બીજો જીવ જે દુર્ણ તેને વૃત્તાંત ગીતાજીમાં વિસ્તારથી જ કહ્યું છે. તેને દુર્ણ જાણવો અને બીજો અજ્ઞ જીવ હોય છે તે સ્વ કે ભાવથી અજાણ હોવાને લીધે બીજાની આજ્ઞાને કરવાવાળો કરી જ બને છે. કર્મથી જે કે હીન કુલમાં જ હોય તોપણ જે કુલ સા માં જન્મ લીધે તે કુલનું તે ઉત્તમ જીવ અધમ કર્મ નજ કરે, એ પુષ્ટિમાર્ગીય જીવ ભિન્ન ભાગીની સાથે જોડાતા નથી. સાર–યવનજાતિમાં પણ તેવા દાખલા મળી આવે છે. તેમ જ - ચાંડાલાદિ જાતિમાં પણ પ્રસિદ્ધ દાખલાઓ દેખાય છે. કોઈ કર્મ - સંગથી નીચ જાતિમાં જન્મ મળે પણ પિતે જીવ ઉત્તમ માર્ગને હોય તે ત્યાં પણ તે બાધકતાને પ્રાપ્ત થતો નથી. કુંભારના કરમાં એક કનક કદાચિત્ પ્રાપ્ત થયું તે પણ કોઈ જાતની હાનિ તેને થતી - નથી. આ પ્રમાણે આચાર્યજીએ પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણ આ માર્ગને તથા તે માર્ગના છોને સ્વરૂપથી, દેહથી અને ક્રિયાથી હું ભેદ જણાવ્યું. જેના જ્ઞાનથી મનુષ્ય સર્વ સંદેહના અભાવને પ્રાપ્ત થાય છે. ૨૫–૨૬. ...{............... 8-1988 Scool) M ॥ इति श्रीवल्लभाचार्य विरचितः पुष्टिप्रवाहमर्यादाभेदः समाप्तः॥ WAS ASSA S For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ૬.૬.૭ ૬...૪ ૬.૪ ૬. ૬ .૫ ૬ ૭ { $ $ $ $ $ $ $ $ $ $ $ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અનુપુ. श्रावणस्यामले पक्षे एकादश्यां महानिशिः। साक्षाद्भगवता प्रोक्तं तदक्षरश उच्यते॥१॥ અર્થ–શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એકાદશીને દિવસે મને ધરાતે સાક્ષાત (પ્રત્યક્ષ) ભગવાને જે કહ્યું છે તે અક્ષરે અક્ષર કહે છે વામાં આવે છે. ૧. * ब्रह्मसंबन्धकरणात्सर्वेषां देहजीवयोः । सर्वदोषनितिर्हि दोषाः पंचविधाः स्मृताः॥२॥ છે અર્થ–બ્રહ્મસંબંધ કરવાથી દેહ જીવ બંધના સર્વ દેોિની નિવૃત્તિ થાય છે. તે દોષ પાંચ પ્રકારના કહ્યા છે. ર. सहजा देशकालोत्था लोकवेदनिरूपिता। संयोगजाः स्पर्शजाश्च नमन्तव्याः कथंचन॥३॥ * આ ઠેકાણે જૂની હસ્તલિખિત પ્રતિમાં “બ્રહ્મસંબંધ” વખતે અને પાતે સંપૂર્ણ ગદ્યમંત્ર અક્ષરક્ષર લખેલો છે. એ મંત્ર અધિકારીએ અપરસ- તિ શી માંજ ભણવાને વિધિ છે. આ છાપેલું પુસ્તક અધિકારી તેમજ અધિકારી કિ - સર્વના હાથમાં સર્વ સમયે આવવાને સંભવ હોવાથી આમાં તે છાપવામાં કરો આવતો નથી. એ મંત્ર શ્રીમદ્ વલ્લભાચાર્યજીને શ્રાવણ સુદ ૧૧ ની મધરા : તો તે પ્રાપ્ત થએલો હેવાથી, આ સંપ્રદાયમાં દર વર્ષે ઘણા સેવકો એજ દિન : - વસે. અપવાસ કરી એ મંત્રની દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષા લેતી વખતે હાથ- વિક છે ના ખોબામાં તુલસીપત્ર, શ્રીહરિને સમર્પવા માટે શિષ્ય ધરી રાખે છે, તે ફી ઉપરથી આ “બ્રહ્મસંબંધ” કે “બ્રહ્મસમર્પણ દીક્ષાને “તુલસી લેવાં” એમ છે. ગુજરાતમાં કહે છે. [ + છે??????????????????? ????? ? ? ? ?? ??? ? For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ટુ છે ડશ ગ્રંથ. ૩૮ અર્થ–લોક તથા વેદશાસ્ત્ર નિરૂપિત તે દોષો પાંચ પ્રકારના છે. ૧ સહજષ. ૨ દેશજોષ. ૩ કાલદષ. ૪ સગજ દેષ છે અને ૫ સ્પર્શ જોષ. આ દષેિ આત્મનિવેદન કર્યા પછી કઈ રીતે તે માનવાલાયક નથી. સાર–સહજ દોષ એટલે જન્મ સાથેજ થનારે જેમકે શૂદ્ર ની જાતમાં જન્મ. દેશજદોષ જેમકે મગધ દેશાદિમાં જવું વિગેરે. કાલજોષ એટલે કલિયુગના બલથી અસત્કર્મમાં પ્રવૃતિ. ચોથ છે જ સગજ દોષ એટલે ચાંડાલ વિગેરેના સંગથી થનારે દોષ. પાંચ ને સ્પર્શજદોષ એટલે જલાદિકના સ્પર્શથી થનારદેષ. ૩. अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथंचन । असमर्पितवस्तूनां तस्माद नमाचरेत् ॥ ४ ॥ અર્થ–બીજી રીતે સર્વ દેખી નિવૃત્તિ કોઈ રીતે નથી, છે તેથી અસમર્પિત વસ્તુનો (અપ્રસાદી પદાર્થને) ત્યાગ કરવો. ૪ निवेदिभिः समप्यैव सर्वं कुर्यादितिस्थिति । न मतं देवदेवस्य सामिभुक्तसमर्पणम् ॥ ५॥ અર્થ–આત્મનિવેદન કરનારા ભગવદ્ભકતોએ સર્વ પદાર્થ છે જ ભગવાનને અર્પણ કરીને જ પોતાનો નિર્વાહ પ્રસાદી પદાર્થથી કરે છે આ પ્રમાણે ભક્તિમાર્ગની સ્થિતિ (રીત) છે. પણ અધ ભાગ પ્રઆ થમથી જ કાઢી લઈને પિતે તેને ઉપયોગ કરે અને અરધોર જે બચેલે ભાગ ભગવાનને અર્પણ કરે, આમ ન કરવું. ૫. तस्मादादौ सर्वकार्ये सर्ववस्तुसमर्पणम् । दत्तापहारवचनं तथा च सकलं हरेः॥६॥ જબ બ છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ???????????? % * For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ શ્રીમદ્ વાભાચાર્યજીકૃત અર્થ—માટે પ્રથમ સર્વકામમાં ભગવાનનેજ સર્વ વસ્તુનું સમર્પણ કરવું. એકાદશ સ્કંધમાં ભગવાનને અર્પણ કરેલા પદાર્થનું ગ્રહણ ન કરવું. આ જે વાક્ય છે તે બીજા માર્ગનું છે. ૬. न ग्राह्यमिति वाक्यं हि भिन्न मार्गपरं मतम् । सेवकानां यथा लोके व्यवहारः प्रसिध्ध्यति ॥ ७॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ——ભગવાનને અર્પણ કરેલ પદાર્થ ન લેવા તે જુદા માગનું વચન જાણવું. આ વાક્ય દાનમાર્ગ સાથે સંબંધ રાખનારૂ છે. જેમ સેવાના નિર્વાહ માટે ભગત્રાનને કાંઈ સંખ્યાબંધ દ્રવ્ય યા ગામા અર્પણ કરવામાં આવ્યા હોય, તે તે પાછાં નજ લેવાય. અને જો લેવામાં આવે તા શાસ્ત્ર વિરૂદ્ધ છે. કારણ કે તે દાનમાર્ગ સાથે સંબંધ રાખનારૂ કા છે. માટે આત્મનિવેદનમાં તા પેતાના આત્માનું પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તાપી બીજી વસ્તુની તા વાતજ શી ? ઉદ્ભવજી વિગેરે ભકતાએ કરેલા સમ િર્પત વસ્તુના સ્વીકાર શ્રીભાગવતમાં પ્રસિદ્ધ છે. ૭. तथा कार्यं समप्यैव सर्वेषां ब्रह्मता ततः । गङ्गात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णना ॥ ८ ॥ गङ्गात्वेन निरूप्यास्यात्तद्वत्रापि चैव हि ॥ ९ ॥ અર્થ—જેમ જગતમાં સેવકાને વ્યવહાર સ્પષ્ટ પ્રસિદ્ગુ છે. તેમ સર્વ પદાર્થ ભગવાનને સમર્પણ કરવા. અને તેનાથી વ્યવહાર ચલાવવા. કારણ કે સમર્પણથી સર્વ પદાર્થને બ્રહ્મપણુ પ્રાપ્ત થાય છે. સર્વ દાખાને ગંગાપણું પ્રાપ્ત થાય છે. ગુણ દાષાનું વર્ણન ગગાપણાથી નિરૂપણ કરવામાં આવેછે, તેમ અહીં પણ જાણવું. ૮–૯. ॥ इति श्रीवल्लभाचार्य विचितं सिद्धान्तरहस्यं समाप्तम् ॥ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ | થ નવરસ્તોત્રમ્ . (૬) चिंता कापिन कार्यानिवेदितात्मभिः कदापी ति। भगवानपिपुष्टिस्थोनकरिष्यतिलौकिकींचगति અર્થ આત્માનું પણ સમર્પણ કરનારા ભકતોએ કદી પણ છે આ કઈ જાતની ચિંતા કરવો નહિ. અનુગ્રહમાં રહેનાર ભગવાન લિકિક ગતિને નહિ કરે. સાર–આત્માની સાથે સંબંધ રાખનાર પદાર્થો તે સમએક પણ કરેલા છે, પરંતુ આત્મા પણ જેઓએ ઈશ્વરને આપી દીધો છે છે, તેવા ભક્તએ કોઈ જાતની ચિંતા ન કરવી. અર્થાત્ પુષ્ટિને (અનુગ્રહને સિદ્ધ કરનાર લૈકિક ગતિ નજ કરે એમ નિશ્ચય સર મ નિશ્ચિંત રહેવું. કેમકે ભગવાનને ભકતોને અલૈકિક ગતિ આહિર પવાને સ્વભાવ છે. निवेदनं तु स्मर्तव्यं सर्वथा तादृशैर्जनैः। सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति ॥२॥ - અર્થ–તેવા માણસો સાથે જરૂર ભગવાનને કરેલું નિવેદન સંભારવું. સર્વના ઈશ્વર સર્વના આત્મા પોતાની ઈચ્છાથી કરશે. તે સાર–ભગવદ્ભક્તો કે જેઓ પ્રથમના શ્લોકમાં કહ્યા, તેવાઓ સાથે, શ્રીકૃષ્ણને કરેલું સર્વનું નિવેદન સંભારવું. સર્વ લોકિક પદાર્થોમાંથી ચિતન નિરોધ કરે. શ્રીકૃષ્ણ સર્વ પદાર્થ - ના દાતા, સર્વના આત્મા છે, માટે પ્રભુ આપણને જે કાંઈ જશે તે સર્વ સિદ્ધ કરી આપશે એમ માની નિશ્ચિત રહેવું. એમની પાસે કાંઈ માગવું નહિ. કારણ કે સર્વ વસ્તુ પ્રભુના ધ્યાનમાં જ છે. ઈશ્વર કર અંતર્યામી હોવાથી, જે લોકો ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે અમને ...................................................... $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ છે. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જર્ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અમુક અમુક આપે, તેમ જે લેાકા એવી માંગણી નથી કરતા, તે બન્ને પ્રકારના જનાના હૃદયની વૃત્તિ યથાર્થ જાણેછે. વળી પ્રાર્થના કરનારને જોઇતી ચીજ આપવી અને તેમ ન કરનારને જોઇતી વસ્તુ ન આપવી એવા કઈ ઇશ્વરી નિયમ નથી. ભગવાન્ તા પેતાની ઇચ્છા પ્રમાણેજ જેને જે આપવાનું તે, માંગે કે વગર માંગે આપેજ છે. એટલુંજ નહિ પણ કેટલીકવાર માંગેલા પદાર્થ ઈશ્વરચ્છાથી પ્રાપ્ત થયાં છતાં, તે વડે ધારેલું સુખ મળતુ નથી, તેવે સમયે માંગનારને પેાતાની ભૂલ માલમ પડતાં નિરર્થક પ્રસ્તાવે માત્ર થાય છે. એટલામાટે ઈશ્વર તત્વજ્ઞ આચાર્યાએ સકામ ભક્તિ કરતાં નિષ્કામ ભક્તિને શ્રેષ્ઠ અને આવશ્યક ગણી છે. ૨. सर्वेषां प्रभुसंबंधो न प्रत्येकमिति स्थितिः । अतोऽन्यविनियोगेऽपिचिंताकास्वस्य सोऽपिचेत् Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-ઈશ્વરના સબંધ સર્વની સાથે છે. એકની સાથે છે અને એકની સાથે નહિ તેમ નથી. માટે અન્યના વિનિયેાગ (ઉપચૈઞ)માં પણ અને જે વિષે વિનિયોગ થયેા હોય તે જો પેાતાના હાય તાપણ શી ચિંતા ? સાર-બીજે ઠેકાણે સમર્પિત વસ્તુના વિનિયેાગ થયા ઢાય તાપ યદ્વિષયક (જે સબધી) વિનિયેાગ થયે, તે પણ જો પ્રભુ સબંધી હેાય તે તે બાબતમાં અને પેાતાની બાબતમાં કાઈ જાતની ચિંતા ન કરવી. માત્ર તે વિનિયેાગ પ્રભુ સંબંધી હાવા જોઇએ. ૩. अज्ञानादथवा ज्ञानात्कृतमात्मनिवेदनम् । यैः कृष्णसात्कृतप्राणैस्तेषां का परिदेवना ॥||४|| અર્થ—અજ્ઞાનથી અથવા જ્ઞાનથી શ્રીકૃષ્ણને જેણે આત્મ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪.૪ ૪.૪ ૪. ૦૬ ૪ ૪ આ / ' ડશ ગ્રંથ. ૪૩ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ છે કે નિવેદન કર્યું છે, તેવા ભક્તને અર્થાત્ શ્રીકૃષ્ણની સાથે જેના પ્ર ણે પણ પરાયણ છે તેવાઓને કયી જાતની વેદના છે? (ાઈ જાત- ની પણ નથી.) ૪. तथा निवेदने चिंता त्याज्या श्रीपुरुषोत्तमे। विनियोगेऽपिसा त्याज्या समर्थोहि हरिःस्वतः५. અર્થ–તેમજ શ્રી પુરુષોત્તમ વિષયક નિવેદન ખાતે ચિંતા ન કરવી. વિનિગ વિષે પણ તે ચિંતા ન કરવી. કારણ કે શ્રીહરિ સર્વ સમર્થ છે. સાર–મેં ઈશ્વરને નિવેદન કર્યું તેને શ્રીહરિએ અંગીકાર કર કર્યો કે નહિ તે બાબતની પણ ચિંતા ન કરવી. તેમજ સમર્પિત વસ્તુને પ્રભુની સેવામાં વિનિયોગ થે. હવે આગળ સેવા માટે જ કેમ કરશું? તે બાબતની પણ ચિંતા ન કરવી? શ્રીહરિ સેવા માટે છે તથા ભક્ત માટે સ્વતઃ સમર્થ છે. એમ સમજવું. પ.. लोके स्वास्थ्य तथा वेदे हरिस्तु न करिष्यति। पुष्टिमार्गस्थितोयस्मात्साक्षिणोभवताऽखिलाः અર્થ–લેકમાં તથા વિદમાં શ્રીહરિ સ્થિતિને નહિ કરશે છે. જેથી શ્રીહરિ પુષ્ટિમાર્ગ સ્થિત છે તે માટે સર્વ સાક્ષી તરીકે થાઓ. હિ એ સાર–શ્રીકૃષ્ણ લેકિક વ્યવહારને અને વૈદિક વ્યવહારને તે સિદ્ધ ન કરે તો તે માટે પણ ચિંતા ન કરવી. શ્રી પ્રભુ પુષ્ટિમાર્ગ સ્થિત છે માટે સર્વ ભક્તજનો સાક્ષી તરેહથી જુઓ. ૬. सेवाकृतिगुरोराज्ञाऽबाधनं वा हरीच्छया। अतः सेवापरं चित्तंविधाय स्थीयतां सुखम् ।। અર્થ–ગુરુની આજ્ઞારૂપ સેવા કરવી. અથવા તેમાં હોય $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ના ૪..૫ .૪ ૪.૫ ૪.૬..૪ ૬.૧ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ * જે જે જે શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત જે જે ૧ ૧ ૧ ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? રિની ઈચ્છાથી તેનો બાધ થાય, તે પણ સેવા પર ચિત્તને રાખી છે. સુખેથી રહેવું. સાર–ભગવસેવા શ્રીગુરુની આજ્ઞા પ્રમાણે કરવી. તેમાં તે કદાચિત્ ભગવદિચ્છાથી કઈ વિશેષ થાય તે (તે ભગવાજ્ઞા એવી જ આ જાતની હોય કે જેનાથી ગુરુની આજ્ઞાનો બાધ હેય) તો તેમ કરી પ્રભુની આજ્ઞા પ્રમાણે સેવા પરાયણ થઈ રહેવું. ૭. चित्तोद्वेगं विधायापि हरियद्यत्करिष्यति। तथैव तस्य लीलेति मत्वा चिंतां द्रुतं त्यजेत् ८ છે અ–ચિત્તમાં ચિંતા કરીને પણ જે જે ઈશ્વર કરશે, તે તેના તેની લીલા માનીને તરત ચિંતાને છોડી દેવી. સાર કઈ બાબતમાં ચિંતા કરવી નહિ. તેમ કરવાથી તે કવલ ગ્લાનિ ઉત્પન્ન થાય છે. ૮. तस्मात्सर्वात्मना नित्यं श्रीकृष्णः शरणं मम । वदद्भिरेवं सततं स्थेयमित्येव मे मतिः॥९॥ છે અર્થ–માટે સર્વાત્મપણાથી “શ્રીકૃષ્ણ મારું શરણ” “fi #m: જ્ઞાનું મન આ અષ્ટાક્ષર મંત્રનો ઉચ્ચાર કરતાં જ રહેવું, એ આ પ્રમાણે મારી બુદ્ધિ છે. સાર–શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે હે ભગવદ્ભકો એકાગ્ર ચિત્તે શ્રીકૃષ્ણને શરણે જઈ “શ્રીકૃષ્ણ શરણ છે મમ” આ મંત્રનેજ નિરતર જપો. આ પ્રમાણે મારી બુદ્ધિ અને પહોંચે છે. ૯. I તિ શ્રીવમાવાઈ વિરાવત નવરતરતોત્રે માત ! ? ? ? ? ? ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ S $ $ $ $ $ $ $ For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ છે. હ ષોડશ ગ્રંથ. ૪y છે અથાન્તઃ પ્રવધઃ (૭) अनुष्टुप. अन्तःकरणमद्वाक्यं सावधानतया शृणु । कृष्णात्परं नास्तिदैवं वस्तुतो दोषवर्जितम् ॥२॥ અર્થ–શ્રીમહાપ્રભુજી વલ્લભાચાર્યજી) પોતાના અંતક છે આ રણ પ્રતિ કહે છે. હે અંતઃકરણ! સાવધાનપણાથી મારું વચન એ સાંભળ. ખરું જોતાં સર્વ દોષોથી રહિત શ્રીકૃષ્ણ સિવાય કોઈ ઉના ત્તમ દેવ નથી ૧. चांडाली चेदाजपत्नी जाता राज्ञा चमानिता। कदाचिदपमानेपि मूलतः काक्षतिर्भवेत् ॥२॥ * અર્થ–ો ચાંડાળણી કદાચિત્ રાજપત્ની (એટલે રાજાની રાણી થાય) અને તે રાજાની માનીતી બને. પછી કદાચિત્ તેનું : રાજા તરફથી અપમાન કરવામાં આવે તો પણ મૂળ સ્થિતિ કરતાં જ શી હાનિ થાય? ૨. समर्पणादहं पूर्वमुत्तमःकि सदा स्थितः ।। काममाऽधमता भाव्या पश्चात्तापो यतोभवेत् ३६. અર્થહું સમર્પણ કરવાથી અગાઉ શું સદા ઉત્તમજ હતા આ પૂર્વે પેક્ષાથી મારી કયી જાતની અધમતા થવાની કે જેનાથી પ- છે શાત્તાપ થાય. - સાર–બ્રહ્મસમર્પણ કરવાથી કોઈ જાતની હાનિ નથી, પતિ જ ણ ઉલટ લાભ છે. અને સમર્પણ ન કરવાથી કર્સ, કર્મ અને ક્રિયા કયા સર્વમાં એક જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે. એ અભિમાને છે ન કરીને તેનાં સારાં વા માઠાં ફળનો કર્તા અધિકારી થાય છે. એ અને For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ધિકાર તેની લાર્કિક તેમજ વૈદિક ગતિમાં હરકત કરનાર અને અલૈકિક ગતિમાં ખાધ કરનાર નીવšછે. અને સમર્પણ કરવાથી કતાને તે કર્મ, ક્રિયા, પદાર્થ કાઇનેા પણ પ્રત્યવાય (અડચણુ) કે ખાધ (બંધન) નડતાં નથી. એટલુંજ નહિ પણ તે સંબધી અભિમાન છૂટવાથી, તે ધીમે ધીમે અલૈકિક ગતિના અધિકારી થાય છે. ૩. सत्यसंकल्पतो विष्णुर्नान्यथा तु करिष्यति । आज्ञैवकार्या सततं स्वामिद्रोहोऽन्यथा भवेत् ४ અર્થવ્યાપક પરમેશ્વર (શ્રીકૃષ્ણ) સત્ય સકલ્પ છે તેથી વિરૂહૈં આચરણ નહિ કરે. સેવકે નિર ંતર પેાતાના રવામીની આજ્ઞાનું પાલન કરવું, અને તેમ ન કરે તે સ્વામીના અપરાધ કર્યા કહેવાય. ૪. सेवकस्य तु धर्मोऽयं स्वामी स्वस्य करिष्यति । आज्ञा पूर्वं तु या जाता गङ्गासागर संगमे ॥५॥ यापि पश्चान्मधुवने न कृतं तद्वयं मया । देह देशपरित्यागस्तृतीयो लोकगोचरः ॥ ६ ॥ અર્થસેવકના તા આ ધર્મ છે કે સ્વામી પેાતાના ભક્તનું શુભ કરશે આવી જાતના અનુસ ંધાનથી રહેવુ. પ્રથમ શ્રીકૃષ્ણની આજ્ઞા ગંગા સાગરના સગમ વિષે થઇ, ત્યાર પછી બીજી આજ્ઞા શ્રીમથુરાજીમાં થઇ, તે બેઉ આજ્ઞા મેં ન માની, તે આજ્ઞા આ હતી કે ગંગાસાગર સંગમ વિષેની દેહપરિત્યાગ ભાખતની, મથુરાજીમાં જે આજ્ઞા થઈ તે દેશપરિત્યાગની અને ત્રીજી તા લેાક પ્રસિદ્ધ છે. તે આ કે લેાકને ઉદ્ગાર કરવેશ. અથવા સંન્યાસ પૂર્વક દેહ ત્યાગ કરવા આ ત્રીજી આજ્ઞા. પ્–૬. For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. पश्चात्तापः कथं तत्र सेवकोऽहं न चान्यथा । लौकिकप्रभुवत्कृष्णो न द्रष्टव्यः कदाचन ॥७॥ અર્થ- તા સેવક છું તા પછી પશ્ચાત્તાપ તેમાં ક્રમ થાય ? લાકિક સ્વામી માફક ક્યારે પણ શ્રીકૃષ્ણને જોવા નહિ. ૭. सर्वं समर्पितं भक्त्या कृतार्थोऽसि सुखी भव । प्रौढापि दुहिता यद्वत्स्नेहान्न प्रेष्यते वरे ॥ ८ ॥ तथा देहे न कर्तव्यंवरस्तुष्यति नान्यथा । लोकवच्चेत्स्थितिमै स्यात्किं स्यादिति विचारय ९ अशक्ये हरिरेवास्ति मोह मा गाः कथंचन । इति श्रीकृष्णदासस्य वल्लभस्य हितं वचः | १० | चित्तं प्रति यदाकर्ण्य भक्तो निश्चिन्ततां व्रजेत् ११ અર્થ-શ્રીકૃષ્ણને ભક્તિથી સર્વ સમર્પણ કરી આપ્યું છે. માટે તુ કૃતાર્થ છે હવે સુખી ચા. સ્નેહથી જેમ મેટી ઉમ્મરની પુત્રીને તેને સાસરે તેના સ્વામી પાસે કાઇ ન મેાકલે, તેમ આ દેહ વિષે ન કરવું. નહિ તા સાક્ષાત ઈશ્વર તને પ્રસન્ન થશે નહિ. લાકની માફ્ક જો મારી સ્થિતિ (સમર્પણની) હાય તા શું થાય તે વિચાર કર. અશક્ય (ન બની શકે તે) કાર્યમાં શ્રીહરિજ તારૂં શરણ છે. કાઇ તરેહુથી મેહને પ્રાપ્ત મથા. આ પ્રમાણે શ્રીકૃષ્ણના દાસ વલ્લભાચાર્યનું કલ્યાણુરૂપ વચન ચિત્ત પ્રત્યે છે, તે સાંભળીને ભક્ત જન નિશ્ચિતપણાને પ્રાપ્ત થાય. ૮ થી ૧૧ ॥ इति श्रीवल्लभाचार्य विरचितोन्तःकरण प्रबोधः समाप्तः ॥ ૧ દેહ ત્યાગમાં. For Private and Personal Use Only ४७ Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક થઇ હક છે 5 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ R થી - ૪૮ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત . B. છે ..... હું છે શું છે $ $ $ $ $ $ $ $ $ $ છે સથ વિધેર્યાત્રા (૮) - aષ્ટ્રપ.. विवेकधैर्ये सततं रक्षणीये तथाश्रयः॥ विवेकस्तु हरिः सर्वं निजेच्छातः करिष्यति॥१॥ અર્થ–વિવેક, ધૈર્ય અને આશ્રય આ ત્રણે પદાર્થ નિરંતર - રક્ષા કરવા લાયક છે. તેમાં વિવેક નામને પહેલો પદાર્થ આ કે, છે જે કાંઇ આ લેક સંબંધી કાર્ય યા પરલેક સંબંધી કાર્ય તે સર્વ - ભગવાન પોતે પિતાની ઈચ્છાથી સિદ્ધ કરી લેશે એમ માનવું. સાર–ભક્તિમાર્ગ સિદ્ધ થવામાં વિવેક, ધર્મ અને આશ્રય આ આ ત્રણના સ્વરૂપ જાણવાની જરૂર છે. તેમાં પ્રથમ વિવેકનું સ્વરૂપ જણાવ્યું છે. ભગવદ્ ભક્તોએ પિતાના અંતઃકરણમાં લૌકિક એ અલૈકિક કાર્ય આવતાં ભગવાન સર્વ પદાર્થ પિતે પિતાની મેળે છે. જે સિદ્ધ કરી લેશે, ઈત્યાદિ વિવેકવાન થવું. આ પ્રમાણે દૃઢ અંતક છે રણ રાખવું. ૧. प्रार्थिते वाततःकिं स्यात्स्वाम्यभिप्रायसंशयात्। . सर्वत्र तस्य सर्वं हि सर्वसामर्थ्यमेव च ॥२॥ ' અર્થ–કદાચિત્ આપણે કામ પડે તે વખતે ભગવાનની આ પ્રાર્થના કરવા લાગિયે તે તે પ્રાર્થના કરવી અગ્ય છે. કારણ કે ભગવાનને અભિપ્રાય દેવાનું છે નહિ, તેની આપણને ખબર ન જ.થી. માટે જે તેમની ઈચ્છા હશે તે અનાયાસે આવી મળશે . કો નહિ તો પ્રાર્થના કરવી વિફલ છે, એમ સમજી લેવું. ભગવાન પોતે જે આપવા ધારે તે સર્વ બની શકે છે, કારણ કે પોતે સર્વ શહ ક્તિમાન છે. માટે સર્વ કાર્ય પોતે સિદ્ધ કરશે. ૨. = = = = = = = = = = = = = = = = = = == For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ? ? $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ + $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ષોડશ ગ્રંથ. अभिमानश्च संत्याज्यःस्वाम्याधीनत्वभावनात्। विशेषतश्चेदाज्ञास्यादन्तःकरणगोचरः ॥३॥ અર્થશ્રી હરિને સર્વ પદાર્થની રક્ષા માટે આપણે આ છે પણ સ્વામીજ ઠરાવવા. અને તેમ કરીને જે કાંઈ અભિમાન ને અંદુર હોય તેને ત્યાગ કરવો. ભગવાન સર્વના અંતર્યામી જ કરો છે તો તેથી કાંઈ વિશેષ આજ્ઞા થાય તો આજ્ઞાનુસાર આચરણ જ કરવું. ૩. तदाविशेषगत्यादि भाव्यं भिन्नतु दैहिकात् । आपद्गत्यादिकार्येषु हठस्त्याज्यश्च सर्वथा ॥४॥ अनाग्रहश्च सर्वत्र धर्माधर्माग्रदर्शनम् । विवेकोयं समाख्यातो धैर्यं तु विनिरूप्यते । અર્થ–ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલતાં વચમાં સ્વમાદિક ની દ્વારા કઈ પણ ભગવાનની વિશેષ આજ્ઞા થાય તો તે ભગવદાઆ જ્ઞાને, ગુરુની આજ્ઞા કરતાં મુખ્ય સમજીને દેહ સંબધી કિક આ કાર્યથી ભિન્ન અલોકિક તે કાર્ય કરવામાં તત્પર થવું. કદાચિત્ આ - પત્તિ પ્રાપ્ત થાય એમ જણાય તે સેવા નિર્વાહ માટે નિયમને ફિર કે હઠ છોડી દે. અને એ શિવાય બીજી બાબતોમાં પણ આગ્રહ આ છેડે. પણ પરિણામે ધર્મ થાય, અધર્મ ન થાય, આ બાબતમાં આ પરિપૂર્ણ વિચાર કરતાં રહેવું. અનાગ્રહી થવું, આપત્તિમાં હઠને - ત્યાગ કરે, ઈત્યાદિ સર્વ કરવું પડે તે હરકત નહિ પણ, આ કાઆ ર્યથી ધર્મનો ત્યાગ થશે કે નહિ એ બાબતને વિચાર કરતા રહેવું છે ની ઉપર કહેલો બાબતોથી યથા યોગ્ય સ્વરૂપવાળે વિવેક કહ્યું. આ - હવે વૈર્યનું નિરૂપણ કરિયે છીયે. ૪–૫. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ???? ??? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? કે ? ? ? ? ? ? ? For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત त्रिदुःख सहनं धैर्यमामृतेः सर्वतः सदा । तक्रवद्देहवद्भाव्यं जडवोपभार्यवत् ॥ ६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ—ત્રણ પ્રકારનાં દુઃખ (આધ્યાત્મિક, આધિભાતિક અને આધિદૈવિક)નું સહન કરવું આ કાર્યનું નામ ધૈર્ય જાણવું. આધ્યાત્મિક એટલે દેહવિકારથી તાવ વિગેરે પ્રાપ્ત થવાથી થાય તે. આધિભાતિક એટલે દુષ્ટ પ્રાણી પદાર્થોથી થનારૂં અને આધિદૈવિક એટલે દૈવયેાગે થતા કુદરતી ફેરફારથી પ્રાપ્ત થતાં શીત પિત્તાદિથી નીપજતુ. આ ત્રણે દુ:ખની નિવૃત્તિમાટે ઉપાયની ચિંતાના ત્રિચાર ન કરવા આનું નામ ધૈર્ય. આ ઠેકાણે શંકા થાય કે, ત્યારે તા કાઇ રાજ રાગ થાય તે તેને મટાડવાના ઉપાય ન કરવા શરીર પડી જાય તા પણ હરકત નહિ ? હાથે કરીને પ્રાણ જવા દેવા ? આ શંકાનું સમાધાન આગળના ઉત્તરાર્દૂમાં શ્રીઆચાર્યજી સ્પષ્ટ કરે છે કે છાશ માફક, દેહ માક, જડ માક, અને ગેાપની શ્રી માફક થઈ રહેવું. સાર-છાશ માક, દેહમાક, જડ માફ્ક અને ગેાપ સ્ક્રી માક એટલે આમ સમજવું. આ ઠેકાણે દૃષ્ટાંત શ્રી આચાચેંજી કહે છે કે દેહધારી માણસે પેાતાના દેહખાતે છાશ માક થવું. કાઇ રાજાની સ્રીના એવા ઇતિહાસ છે કે તે રાજપત્ની કાઇ દૈવયેાગથી ગેપના ઘરમાં જઇને રહી. જો કે પાતે રાજાની રાણી હતી, પરંતુ પ્રારબ્ધથી તેને એક સાધારણ ગેાવાળના ઘરમાં વસવું પડયું અને ત્યાં ગેાવાળનું કાર્ય છાશ દહીં વેચવુ પડતું હતું. એક દિવસ એવા બનાવ બન્યા કે બીજી પણ કેટલીએક ગેાપી સાથે એક ગામથી બીજે ગામ છાશની ગાળીએ ભરીને, આ રાજાની રાણી, જેને ગેાપ્ત થવું પડયું હતું તે ખાઈ પણ, પેાતાના For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ SSSSSSSSSSSSSSssssssssssss/ 5SMSષ્ઠ 5ZÁLMSM895 ડશ ગ્રંથ. - મસ્તક ઉપર છાશની ગેળી ઉપાડીને બીજી ગોવાળણે સાથે એ- આ કથી બીજે ગામ રસ્તામાં હસતી હસતી વાત કરતી જતી હતી તી. આટલામાં એકદમ એ બનાવ બન્યો કે માથા ઉપરથી જ પિતાની છાશની ગળી જમીન ઉપર પડી ગઈ. પડતાં તે બધી છાશ ઢોળાઈ અને ઠીકરાની ગોળીને મોટો અવાજ થયેલ આ બને છે નાવ જોઈ તે રાજાની રાણી ગોવાલણી વેશે) વિચાર કરીને તરત હસવા લાગી. રસ્તે જતાં બીજા પણ માણસ તથા સાથેની સાહેબ આ લિયે બધાં લેકે વિચારમાં પડ્યાં કે આ કેમ વારૂ હસતી હશે ? નુકસાનને તે વિચાર રચક પણ કરતી નથી. અને આનંદમાં ઊભી ઊભી હસે છે. માટે આપણે આને પૂછવું જોઈએ. તરત તે આ બાઈને બીજી સ્ત્રીઓએ પૂછયું, કે અરે આ વખતે તું કેમ હસે છે? નુકસાનને તે કાંઈ વિચાર પણ કરતી નથી. આ અક્ષરે સાંભકળતાં તે તેને વધારે વધારે હસવું આવતું ગયું. અને આખરે તે આ બાઈ નીચે પ્રમાણે “વસંતતિલકા” શ્લેક બોલી. हत्वा नृपं पतिमवेक्ष्य भुजंग दृष्टं । સૈશાંતરે વિધિવેરાન્ નળ ગાતા | पुत्रं पति समधिगम्य चितां प्रविष्टा । शोचामि गोप गृहिणी कथमद्यतकम् ।। १ ॥ ભાવાર્થ–બેહેને સાંભળે. મારી હું શી વાત કહું? હું એ જાતે રાજાની રાણી છઉં. પણ એ બનાવ બન્યું કે એક બીજે છે રાજા મને લઈ ગયે અને પોતે પોતાના નાનામાં મને રાખી છે. છે અને કહેવા લાગ્યું કે જો તું મારી સ્ત્રી થઈ ને નહિ રહે તે હું - તને જીવથી મારી નાખીશ ઈત્યાદિ કટુ વચનથી મને દુઃખ દેવા જ લાગે. પરંતુ “મારા પૂર્વ પતિને કેઈએક પણ રોજ હું છ વતી હઈશ તે મળીશ.” “મરી જઈશ તે તે વાત કેમ પાર ૫ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર,$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ૫૨ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ક... . . . . %95%99.9995&sssssssssbL s! . $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 95%85%9E ડશે” એમ મનમાં વિચારીને તરત હરણ કરી લાવેલા રાજાને મેં જ વાબ આપ્યો કે, છ માસ પછી હું આપની સ્ત્રી થઈને રહીશ. હાલ કો નહિ. તે સમજુ રાજાએ મારું કહેવું કબૂલ રાખ્યું. મારે જે પૂર્વ આ પુરુષ હતું તે એક સાધારણ રાજા હોવાને લીધે મારે માટે તે આ લેગી થઈ ગયા અને મને શોધવા લાગ્યો. અહીં આ રાજાને ક- હીને એક મોટું અન્નસત્ર ચલાવ્યું અને એ અન્નસત્ર મેં મારે જ હાથે દેવા માંડ્યું. થોડા વખતમાં મારે પરણેલો પતિ ગીના છે વેશમાં અન્નસત્રમાં અન્ન માટે આવી ચડયા. તરત મેં તેને એ છે ળખે અને એકાંતમાં પરસ્પર બધી વાતચીત કરી ગામના સીછે માડા બાહાર અમુક શિવજીનું મંદિર છે ત્યાં હું આજે રાતના આવીશ. પણ આજે છ માસ પૂરા થયા છે માટે રાજાને મેહેલે હું પણ મારે ગયા શિવાય છૂટકો નથી વિગેરે મેં મારા ધણીની સાથે વાત ચીત્ત કરી, પછી જ્યારે રાત પડી ત્યારે રાજાને તો મેં વિષ છે દઈને જીવિત રહિત કર્યો અને જ્યાં શિવજીના મંદિરમાં આવી ત્યાં જ મારે યોગી સ્વામી કોઈ સર્પના કરડવાથી મરણને પામે . આ આશ્ચર્યકારક બનાવ જોઈ દેવ ઉપર હાથ મૂકી રાજાના માણ- સોના ભયને લીધે જેમ આગળ જવાયું તેમ ચાલી. આગળ જતાં પરદેશમાં કઈ વેશ્યાના હાથમાં સપડાઈ. ત્યાં મને વેશ્યાના ઘરમાં રહેવું પડયું. અર્થાત વેશ્યા થઈ. થોડા વખતમાં આગળનો મારા - પેટને એક પુત્ર હતા તે તરૂણ અવસ્થાવાળો હોવાથી તે એક દિ વસ ફરતો ફરતો જેને ઘેર હું રહી હતી તે વેશ્યાને ત્યાં આવ્યા છે છે અવસ્થાની ઉત્તમતાને લીધે કાંઈક તેનું મન મારે વિષે લલચાયું. છે પણ તેજ વખતે પ્રારબ્ધ યોગથી આ મારા સ્તનમાંથી દૂધની િ ધારાઓ વછૂટી કે જે તે પુત્ર ઉપર પડી. આ બનાવ જોઈને તેને પુરુષ લજવાઈ ચાલ્યો ગયો. અને મેં વિચાર્યું કે આ પાપને બનાવ હું $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ % ESSMM56ZĂ $ $ છે. 55%95%% For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir M ૪. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $'3 5 ષોડશ ગ્રંથ. ૫૩ * y ; - કાંઈ સાધારણ ન બન્ય, માટે આપણે પીપળાનાં કાષ્ટ્રમાં બળી થી મરવું. આખરે તેમ કરતાં તે એકદમ બેશુદ્ધ થઈ ગઈ અને ક્રાંઈ જ જે કાંઈ શરીરના અવય બળવા લાગ્યા, પણ અગ્નિને તાપ સહન ન થવાથી અર્ધબળી હું બહાર આવી પડી. ત્યારે મને કાંઈ શુદ્ધ હતી તે - નહિ શુદ્ધિ આવતાં જ્યાં જોઉછું તો (રાજાની સ્ત્રી–ગોપની સ્ત્રી એ પિતાની સાહેલીઓને કહે છે કે, તમારા ધણીઓને પાસે ઊભેલા મેં જયાં. જેમાંથી કોઈ એકની સ્ત્રી થઈને ગેપની સ્ત્રી તરીકે આજે હું હિર જ દિવસ ગુજારું છું. આ વખતે તમારી સાથે આ છાશની ગોળી વેચ વામાટે આવતી હતી, તેટલા વખતમાં આ ગળી ફૂટી ગઈ. તે છે - તેથી મને વારંવાર હસવું આવે છે કે હું તે શું આ છાશને શક છે જ કરું, કે જે રાજાને ઘેર હું જન્મી તે મારા માબાપને શેક કરું, કે છેજે રાજાના ઘરમાં રહી અત્યંત રાજવૈભવને અનુભવ કરતી હતી હતી તેને શેક કરું, અથવા મારા ધણીને સર્પ કરડ તેને સંભારૂં, યા ચિતામાં પ્રવેશ કરવાલાયક પાપને મનમાં યાદ કરું, કે આ હિ ગોવાળીયાના ઘરમાં રહીછું તેનું સ્મરણ કરૂં કે, હે બાઈઓ આ પર છાશને સંભારું. માટે કોઈ પણ ન કરતાં જેમ મારા પ્રારબ્ધને સંસ્કાર હશે તેમ બનશે એમ વિચારીને આ ગોળીઓ ફૂટતાં છાશ રસ્તામાં ઢળાઈ ગઈ અને આ હું નાહી રહી તે જોઈને મને હજે સવું આવે છે. આ વાત સાંભળતાં જ સર્વ સાહેલીઓ અને બીજા પણ કે માણસ એકદમ ચકિત થઈ ગયાં. અને વિચાર કરવા લાગ્યા કે આ - અહે દેવ! શું બનાવ, આ બાઈને માથે બન્યો છે. આ દૃષ્ટાંત - સાર આ ઠેકાણે આટલે જ લેવાને છે કે પોતે રાજાની સ્ત્રી છતાં પણ આ ટાણે એક સાધારણ ગોપની સ્ત્રી થઈ અને ત્યાં છાશ - બચવા જતાં તે ઢોળાઈ ગઈ તે શું તેને શેક કર, આપણે આ પણું આખું રાજ છોડયું યા દેવગે છૂટી ગયું તે એક છાશ ; ; ; ; ; ; gggS ggS ggSg કે - For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ શ્રીમદ્ વૠભાચાર્યજીત ઢળાઈ તેમાં તે શું શાક કરવેશ ? તેમજ આપણે પણ આંહી આટલું સમજવાનુ છે કે જે બનાવ ભગવચ્છિાથી બની આવે તેમાં શેાકાદિ ન કરવા. જેમ ભગવાનની મરજી હશે તેમ થશે, પ્રભુ સર્વ સમર્થ છે” એમ મનમાંથી દૃઢ ધૈર્ય રાખવું. જો આ શરીરને તાવ આન્યા કે, આવવાના હશે તેા હાર ઉપાય કરશે તાપણુ તે નહિ અટકે અને જો ઉતરવાના કે અટકવાને હશે. તે એક ગંગાજલ યા નિર ંતર ભગવત્પ્રસાદી પાર્થ જેમ લેવામાં આવે છે, તેમને તેમ લેવાથીજ અટકશે કે ઉતરશે. આ પ્રમાણે ધૈર્ય રાખવાની જરૂર છે. શ્રીભગવાનને સર્વ સમર્પણ કરી આપ્યું તેા પછી દેહના શા શાક કરવા? નજ કરવા. જડવત્ એટલે જડની માફ્ક જેમ કાઈ ગાંડા માણસ હૈાય તે કાં ચિંતા કરેછે? તેમ આપણે પણ ચિંતાદિ ન કરવાં. સર્વ સમર્પણ કરવાથી શ્રીહરિજ આપણુ સર્વ સિદ્ધ કરશે એમ વિવેકવાન થવું. અને ધૈર્ય રાખવું. ૬. प्रतीकारो यदृच्छातः सिद्धश्वेनग्रही भवेत् । भार्यादीनां तथान्येषामसतश्चाक्रमं सहेत् ॥७॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થકદાચિત્ ભગવદિચ્છાથીજ કાઈ ઉપાય દુ:ખ મટવાના સુઝી આવી લાગુ પડે તેા તરત તે કામ સિદ્ધકરવું. ના ન પાડવી, દુ:ખજ સહન કરવું એમ નહિ, તરત સ્વીકાર કરી લેવા. અનામહી થવું. સ્ત્રી વિગેરેના તેમજ બીજા સબંધી લેાકાને અને દાઈ દુર્જન વગેરે હાય તા તેને પણ તિરસ્ક્રાર સહુન કરવા. ૭. स्वयमिंद्रिय कार्याणि कायवाँमनसा त्यजेत् । अशूरेणापि कर्त्तव्यं स्वस्यासामर्थ्यभावनात् ॥८॥ અર્થે—પેાતે જાતે સર્વે ઇંદ્રિયાના વિષચાને શરીરથી, વા For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. ણીથી, મનથી ત્યાગ કરે. સહનસામર્થ્યથી રહિત હાય તાપણુ સામર્થ્ય હીનપણાની ભાવનાથી સહન કરવું. ૮. अशक्ये हरिरेवास्ति सर्वमाश्रयतो भवेत् । एतत्सहनमत्रोक्तमाश्रयोतो निरूप्यते ॥ ९ ॥ For Private and Personal Use Only ૧૫ અર્થ—જે બાબત ન બની શકે તેવી હોય, અથવા જ્યાં આપણુ કાંઇ ન ચાલે તેમ ઢાય એટલે વિવેક યા ધૈર્ય રહિત જે લૉકા હોય તેમણે તે દરેક વખતે શુદ્ધ અંતઃકરણથી શ્રીહરિનેજ વચમાં રાખવા. શ્રીહરિનેજ આશ્રય કરવા. જેમ જેમ દુ.ખ થાય તેમ તેમ શ્રીહરિનું જ સ્મરણ કીર્તન કરવું. તા શ્રીહરિજ વિવેક અને ધૈર્ય આ બેઉને સિદ્ધ કરી આપશે. આ પ્રમાણે વિવેકનું અને ધૈર્યનું સ્વરૂપે કહ્યું. હવે આશ્રયનું સ્વરૂપ કહીએ. ૯. ऐहिकेपारलोके च सर्वथाशरणं हरिः । दुःखहानौ तथा पापे भये कामाद्यपूरणे ॥ १० ॥ भक्तद्रोहे भक्त्यभावे भक्तैश्चातिक्रमे कृते । अशक्ये वा सुशक्ये वा सर्वथा शरणं हरिः ११ अहंकारकृते चैव पोष्यपोषणरक्षणे । पोष्यातिक्रमणे चैव तथान्ते वास्यतिक्रमे ॥१२॥ अलौकिकमनःसिद्धौ सर्वार्थे शरणं हरिः । एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्त्तयेत्१३ अन्यस्य भजनं तत्र स्वतो गमनमेवच । प्रार्थना कार्यमात्रेपि ततोन्यत्र विवर्जयेत् ॥ १४॥ · 6 6 6 6 6 6 $ Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૬ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત अविश्वासो न कर्तव्यः सर्वथा बाधकस्तु सः । ब्रह्मास्त्रचातको भाव्यौ प्राप्तं सेवेत निर्ममः १५ यथाकथंचित्कार्याणि कुर्यादुच्चावचान्यपि । किंवा प्रोक्तेन बहुना शरणं भावयेद्धरिम् | १६ | एवमाश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदाहितम् । कलौ भक्त्यादिमार्गा हिदुःसाध्या इति मे मति १७ Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે આશ્રયના સ્વરૂપ નિર્ણયમાં આઠ લેાકને સાથે અર્થ છે. આ લેાકમાં એટલે નિર્વાહ વિગેરે કાર્યેામાં તેમજ પારાકિક એટલે પરલેાક ખાતાનાં કાર્યેામાં બિલકુલ શ્રીહરિનેજ શરણે જવું એટલે શ્રીહરિજ શરણે જવા લાયક છે. એમ મનથી દૃઢ નિશ્ચય રાખવા. દુઃખની નિવૃત્તિ થવી તે બાબતમાં, કાઇ ભૂલ થાપથી પાપ થયું તે તેમાં, કાઇ અસત્પુરુષથી ભય પેદા થયા તે તેમાં પાતાની મન:કામનાની અપૂર્તિ થઈ તેમાં; અથવા કાઈ ભક્તના દ્રોહ થયા તે પાપ મટવા માટે, યા પેાતામાં ભક્તિ કરવાની આછાઈ યા અભાવ હોય તેા માટે, અથવા પ્રારબ્ધ યાગથી કાઈ ભકતા તરફથી આપણા તિરસ્કાર કરવામાં આવ્યેા હાય તા, તે ખાતે યા કાઈ કાર્ય આપણથી બની શકે તેવુ હોય તેા તેમાં, યા ન બની શકે તેવુ હાય તા તેમાં, પણ શ્રીહરિનુંજ શરણ રાખવું. અર્થાત્ શ્રીહરિનેજ વચમાં રાખવા. શ્રીહરિએજ, સર્વ કર્યું, કરેછે અને કરશે. એમ ભાવના રાખવી. અહંકાર કરવામાં એટલે કાઈ કામ અભિમાનથી કરવામાં આવે તે તેમાં, પણ પોષણ કરવાલાયક સ્ત્રી પુત્રાદિકના પાષણમાં, નહિ પાષણ કરવાલાયક દુર્જનાદિકના તિરસ્કારમાં, સ્રીપુત્રાદિકથી થતા અતિક્રમમાં, શિષ્યાદિકથી થતા તિરસ્કારમાં, For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. છે આપણું અલૈકિક મન સિદ્ધ થવામાં, વધારે તે શું કહેવું સર્વ કાર્યછે માત્રમાં શ્રીહરિને શરણે જવું એમ મનમાં નિશ્ચય રાખ તથા ચનથી પણ “ઝીણઃ શરણં મમ”) આ પ્રમાણે કહેવું. વળી બીજા ન દેવનું સર્વથા ભજન ન કરવું. તેમ બીજા દેવતા પાસે ન જવું. તેમને કોઈ કામ ખાતે, બીજા દેવની પ્રાર્થના પણ ન કરવી. કેવલ એક જ શ્રીભગવાનને જ સર્વ કાર્યમાં મુખ્ય કર્તા તરીકે માની તેનું જ ભજન એ સ્મરણ, કીર્તન, શરણ વિગેરે કરવું. અને ભગવાનમાં કોઈ જાત ને અવિશ્વાસ ન રાખો. અવિશ્વાસ સર્વથા સર્વ કાર્યમાં બધે ઠેઆ કારણે બાધક છે. જેમા રાવણના પુત્ર ઈદ્રજીતે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા હતા. જ્યાં સૂધી બ્રહ્માસ્ત્ર ઉપર ઈદ્રજીતવિગેરેને વિશ્વાસ હતો ત્યાં સુધી તે હનુમાનજીબંધાઈ રહ્યા, પણ જ્યારે ઈંદ્રજીત રાવણાદિકના છે મનમાં એમ આવ્યું કે આ પ્રબલ મેટો ક્રે બ્રહ્માસ્ત્રથી મચેલા એક - સૂતરના તાંતણાએ કેમ બંધાયેલું રહેશે. જરૂર છૂટી જશે માટે એને હું મોટી મોટી સાંકળથી બાંધે, આમ જ્યારે બ્રહ્માસ્ત્ર ઉપર અવિશ્વાસ : આવ્યો કે તરત હનુમાનજીને પગે ભારે સાંકળે બાંધવા લાગ્યા. હનુઆ માનજી સમજી ગયા કે આ મૂર્ખને બ્રહ્માસ્ત્ર ઉપરથી વિશ્વાસ ઊઠ હક છે. એમ જાણું તરત તડાતડ સાંકળ તોડી નાંખી. અને ચરણ ઉપર પાડી ચાલતા થયા અને જઈને લંકાને સળગાવી. સારાંશ આ છે કે અને એક વિશ્વાસ આવી ચીજ હોય છે. માટે ભગવાન વિષે યા કોઈ પણ બાબ- તમાં અવિશ્વાસ જયારે પેદા થયો કે તરત જ તે કાર્ય વ્યર્થતાને પ્રાપ્ત છે થાય છે, માટે અવિશ્વાસ ન કરે. બીજું દૃષ્ટાંત ચાતક પક્ષીનું છે માં છે. જેને લેકે બપિ પણ કહે છે. તે તે પક્ષી બીજા જલને ત્યાગ કરીને, કેવલ વિશ્વાસથી સ્વાતિ નક્ષત્રના જલની આશા રાખી બેસે છે, તે જરૂર ભગવાન તેને તે નક્ષત્રમાં અવશ્ય જલપાન કરાઆ વેજ છે. માટે અવિશ્વાસ સર્વથા આ સંપ્રદાયમાં બાધક છે. તે તેમ જ 8% છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ન કરતાં વિશ્વાસ રાખીને ભગવદિચ્છાથી જે કાંઇ પ્રાપ્ત થાય, તેમાં મમતા હીન થઇને તેને ઉપભાગ કરવા. જેમ બની શકે તેમ ઊંચ નીચ, લૈાકિક અલૈાકિક, કર્મો આગ્રહ શિવાય લાકશિક્ષામાટે ભગભજનમાં વિરોધ જેમ ન આવે તેમ કરવાં, અને સર્વ કાર્યમાં સર્વથા જેમ બની શકે તેમ શ્રીહરિનેજ શરણુ થવુ. આ પ્રમાણે જે વરતણુક કરવો આનું નામ આશ્રય એમ સમજવું. આ આશ્રય નિરંતર સર્વ લોકાને પરમ કલ્યાણ રૂપ છે. આ કલિયુગમાં ભક્તિ વિગેરે માર્ગો ધણાંજ કઠિન છે. આમ મારી મતિમાં આવેછે, માટે જેમ બને તેમ નિરંતર વિવેક, ધૈર્ય અને આશ્રયના આશ્રય કરવા. અને સર્વ કાર્યમાં શ્રીહરિને સાથે રાખીને નિરહંકાર, નિર્મમ થઇને વરતવું. મેટા માટા ભગવદ્ભક્તા પ્રભુપર દૃઢ વિશ્વાસ રાખીને બીજા વિષયની કઈં પણ ચિંતા ન રાખતાં, નિર ંતર ભક્તિમાં તલ્લીન રહ્યા તેથીજ શ્રી હરિનું શરણ પામ્યા અને તેનાં કાર્યા પરમેશ્વરેજ પાર પાડયાં, જે માટે પરમ ભગદીય દયારામ કવિ પાતાના ભક્તિ પાષણ' ગ્રંથમાં કહે છે કેઃ— છંદ ચદ્રાવળા, Acharya Shri Kailassagarsuri Gyanmandir ડીદાર ઉગ્રસેનના થયા, દ્વારપાળ અળિ ભૂપ; નરસૈયાના ખાપતુ શ્રાદ્ધ સાચું, સેના માટે નાપિક રૂપ; રૂપ મહાર દામાજી સારૂ, નામાનુંછાપરૂ છાયુ ચારૂ; વારી વધુ ત્રિલોચન ઘેર, મીરાંબાઇનુ પીધુ ઝેર. For Private and Personal Use Only સેવા શ્રીકૃષ્ણુ કૃપાળ ચ્છે રૂડું પ્રભુ જગ્યનું, કેમ કૐ કૂડ' નિદાસ; જે કરશે હિર તે ભલું તારૂં, તું ધર દૃઢ વિશ્વાસ; વિશ્વાસ રાખ કલ્પના મૂક, સેવા સમરણમાં નવચૂક; નહિ મળે ફરી અવસર આવે, હરિ ભજી લ્યે! મનસ દેહ હાવે, સવા શ્રીકૃષ્ણ કૃપાળ, ॥ इति श्रीवल्लभाचार्य विरचितं विवेकधैर्याश्रय निरूपणं समाप्तः ॥ SE Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ષોડશ ગ્રંથ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only પહ ॥ ગચ ધ્વાશ્રયઃ ॥ (?) सर्वमार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणि । पाषण्डमचुरे लोके कृष्ण एव गतिर्मम ॥ १ ॥ અર્થ-સર્વ માર્ગ નષ્ટ થયે છતે, પાખડ મતાવાળો ખલ પુરુષના ધર્મ રૂપ આ કલિયુગમાં શ્રી કૃષ્ણજ મારી ગતિ છે. સાર—હમણા અત્યંત ખરાબ સમય આવ્યે છે કે જેમાં ઉત્તમ ઉત્તમ સાધનેા હતાં તે સર્વ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયાં. આ કલિયુગમાં માણસે વધારે કામ, ક્રોધ, હિંસા, અસત્યાદિકવાળાં થયાં. ઠેક ઠેકાણે લેાંકા પાખડ મતાનું પ્રતિપાદન કરવા લાગ્યાં. નીચ માણસા વેદશાસ્ત્ર વિરૂદ્ધ ધર્મના બેધ કરવા લાગ્યાં. અને જે ખરા વૈદિક ધર્મમાર્ગેા હતા તે હવે નષ્ટ સદૃશ થયા છે, માટે આ વખતે મારી ગતિ એટલે હવેતરવાનું સ્થાન શ્રીકૃષ્ણેજ છે. ૧. म्लेछाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च । सत्पीडाव्यमलोकेषु कृष्ण एव गतिर्मम ॥ २ ॥ અર્થ-પવિત્ર પવિત્ર સ્થાના નીચ મનુષ્યાએ દબાવી લોધાં. એટલે કેવલ પાપાનાંજ તે સ્થાને થયાં. અને સત્પુરુષાને નીચ જનાથી થતી પીડાઓને જોઇ લેાકાનાં ચિત્તા યંત્ર થઇ ગયાં. આવા વખતમાં શ્રીકૃષ્ણજ મારી ગતિ છે. સાર-શ્રી આચાર્યજીએ ઉપરના લાકથી દેશના દોષ જણાગ્યા. તે એક જે પવિત્ર દેશ છે તેમાં પણ ઘણે ભાગે દાષા લાગુ પડી ગયા છે. ૨. गङ्गादितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह ॥ तिराहिताधिदैवैषु कृष्ण एव गतिर्मम ॥ ३ 11 Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ-આ પૃથ્વિમાં શ્રી ગગાર્દિક જે ઉત્તમ તીર્થં છે, છે, તેઓ પણ ચાતરથી દુષ્ટાએ ખાવ્યાં છે. તેથી તેમાં રહેલા દેવા (સ્નાનાદિ કરવાથી પાપેાને મટાડનાર દેવતા) પણ અતધાનને પ્રાપ્ત થયા, માટે શ્રીકૃષ્ણજ મારી ગતિ છે. સાર—ઉપરના શ્લોકથી તીર્થોના દોષો જણાવ્યા. એટલે તીર્થો પણ હવે દુષ્ટાથી વ્યાપ્ત છે તે હવે શ્રીકૃષ્ણ શિવાય કાને શરણે જવું ? ૩. अहंकारविमूढेषु सत्सु पापानुवर्तिषु ॥ लाभ पूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम ॥ ४ ॥ અર્થ—અહંકારથી મૂઢ થયેલા, પાપાને અનુસરનારા, લાભ પૂર્જાને માટે યત્ન કરનારા, સત્પુરુષા થયે છતે હવે શ્રીકૃષ્ણજ મારી ગતિ છે. સાર—કદાચિત્ કાઈ સત્પુરુષાની સેવા કરીએ અને તેથી આલોક પરલોક સુધરે, તા તેમ પણ નથી. કારણ કે જેમ તીર્થાધિક દેષવાળાં થયાં તેમ માણસા દુષ્ટ થયાં છે. ઠેકઠેકાણે અહંકાર, અવિવેક, પાપાચરણ, સ્વધર્મસ્મ્રુતિ, પેાતાના સ્વાર્થમાટેજ પૂજાદિક આ પ્રમાણે સારાં સારાં માણસે પણ આચરણ કરેછે તેા હવે આવા ભયંકર સમયમાં શ્રીકૃષ્ણજ મારી ગતિ છે. ૪. अपरिज्ञाननष्टेषु मंत्रेष्वव्रतयोगिषु । तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम ॥ ५ ॥ અર્થ—ત્રત તથા કર્મ એ વિનાના અને અજ્ઞાનથી નાશને પ્રાપ્ત થયેલા એટલે લસત્તાથી રહિત થઇ ગયલા મા થયા છતાં શ્રીકૃષ્ણેજ મારી ગતિ છે. સાર—મત્ર બે જાતના. એક વૈદિક અને બીજા તાંત્રિક. For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શs & 6 , છે ? ? ? ? ? ? ? ? $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 595%8%955ebn6% 52.55s sssssssb9%esssssssss ડશ ગ્રંથ. એ બને મને બ્રહ્મચર્યાદિક પૂર્વક અર્થજ્ઞાનસહિત સાધવામાં આવે છે છે ત્યારે તે ફળ આપે છે. અને હાલ તે બ્રહ્મચર્યાદિકનાં જ વાંધા, તે પછી ફલની તે વાત જ શી કરવી ? પ. नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु । पाषण्डैकप्रयत्नेषु कृष्ण एव गतिर्मम ॥६॥ છે અર્થ---નાના પ્રકારના વાદથી નાશને પહોચેલા, પાખંડ છે મતમાંજ લેકિની પ્રવૃત્તિ થઈ છે માટે સર્વ કર્મ યા વ્રતો નષ્ટ - થયા છતાં શ્રીકૃષ્ણ જ મારી ગતિ છે. - સાર–આ ક્ષેકથી કર્મમાં જે દોષ લાગુ પડ્યા છે તે જ જણાવે છે કે હમણા વિદ્વાનોના જુદા જુદા મતોને લીધે યજ્ઞાદિક છે કર્મ પણ યથા શાસ્ત્ર બની શકતાં નથી. તેમજ વ્રત વિગેરેની પણ તેજ ગતિ છે. કોઈ કહેશે અમુક તિથિ અમુક ગ્રંથમાં મધ્યાહન - વ્યાપિની લેવા જણાવ્યું છે, તે બીજે ગ્રંથકાર કહેશે કે નહિ સૂર દય વ્યાપિની લેવી જોઈએ, ઈત્યાદિ રીતે જે કર્મ છે તે પણ . સદષ થઈ રહ્યાં છે. તે આવા ભયંકર કલિકાલરૂપી વિકરાલ વર્તન : માન કાલમાં શ્રીકૃષ્ણ જ મારી ગતિ છે. ૬. अजामिलादिदोषाणां नाशकोऽनुभवे स्थितः। ज्ञापिताखिलमाहात्म्यः कृष्ण एव गतिर्मम । છે અર્થ અજામિલ વિગેરે પાતકીઓનાં પાપને પાત કરે છે છે. નારા શ્રીકૃષ્ણ અમારા અનુભવમાં રહ્યા છે. તેમજ શાસ્ત્રમાં પણ છે છે તેમનું મહાભ્ય સર્વ પ્રસિદ્ધ છે. તે શ્રીકૃષ્ણ મારી ગતિ છે. ૭. प्राकृताः सकला देवा गणिता नन्दकं बहत् ।। पूर्णानन्दोहरिस्तस्मात्कृष्ण एव गतिर्मम ॥८॥ એ ઇનકાર એ ભાન કરાવ્યા છે 4:00 છે છે કે જે છે તે છે કે છે છે કે જે For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 6 છે કે આ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ–સર્વ દેવતાઓ પ્રકૃતિથી થયેલા છે, અક્ષરબ્રહ્મ ગછે.ણિત આનંદવાળું છે, શ્રીહરિ પૂર્ણાનંદ છે તેથી શ્રીકૃષ્ણજ માએ રી ગતિ છે. સાર–શ્રી આચાર્યજી આ ગ્રંથમાં વારંવાર શ્રીકૃષ્ણને જ એ પિતાની ગતિ તરીકે જણાવે છે, તેનું કારણ એ છે કે બીજા બધા છે દેવતાઓ છે તે સર્વે પ્રકૃતિથી થયેલા છે એટલે ગુણની ઉપાધિ વાળા છે એટલે તે દેવતાઓના દેહાદિ સર્વ પ્રકૃતિના ગુણને વશ થઈ રહે છે. તેઓ સ્વતંત્ર નથી. બલકે પોતે જાતે જ ઉપાધિમાં રહે છે, તે તેમનું ભજન શા કામનું? તેમજ અક્ષરબ્રહ્મ છે તે પણ છે - ગણિત આનંદવાળું વેદમાં જણાવ્યું છે અને સાક્ષાત્ પરમેશ્વર શ્રી છે કૃષ્ણ પ્રકૃતિથી પર સર્વના આત્મા પૂર્ણ આનંદમય છે, તે તે ભ છે જનીય, સેવનીય, શરણે જાવા લાયક સર્વથી ઉત્તમ છે એમ વિ. ચારીને આપ કહે છે કે શ્રીકૃષ્ણ મારી ગતિ થાઓ. ૮. विवेकधैर्यभक्त्यादिरहितस्य विशेषतः । पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम ॥९॥ છે અર્થ–વિવેક, વૈર્ય, ભક્તિ વિગેરેથી રહિત વિશેષ કરીને તે પાપમાં આસક્તિવાળે અને વળી દીને એવો હું તેની શ્રીકૃષ્ણ જ છે ગતિ છે. . સાર–કોઈ માણસને શંકા થાય કે વિવેક ભક્તિ વિગેરે મોક્ષનાં સાધને હાલ પણ છે જ, તે પછી શ્રીઆચાર્યજી આમ એ કેમ કહે છે? તેના સમાધાનમાં કહે છે, કે વિવેક, ધર્મ, ભક્તિ ઈત્યા દિ મારામાં તે કાંઈ નથી બલકે પાપમાં આસક્તિવાળો છઉં, દિન જ છઉં. માટે હે પરમેશ્વર શ્રીકૃષ્ણ આપજ અમારી ગતિ થાઓ, અ ત્ શ્રીઆચાર્યજી અત્યંત દીનતા-નિરભિમાનતા-જણાવે છે. ૯ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. છે કે છે કે જે કહે છે કે છે .. सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत् । शरणस्थसमुद्धारं कृष्णं विज्ञापयाम्यहम् ॥१०॥ અર્થ–સર્વ પ્રકારના સામર્થ્યવાળા, બધે ઠેકાણે સર્વ અને ઈને ઉત્પન્ન કરનાર શ્રીકૃષ્ણ જ છે, તો હું તેમને જણાવું છું કે આપ છે શરણે આવે તેમને ઉદ્ધાર કરે છે, માટે મારી પણ તેમજ પ્રાર્થના છે તે - સાર–ઈશ્વર સર્વ શક્તિમાન છે તથા બધે ઠેકાણે વ્યાપ્ત છે છે. જેમાં તેમની મરજી હોય તેમ સર્વ કાલમાં યથેચ્છ સર્વના કર્તા છે. છે. તન મન ધનથી તે દયાળુ ઈશ્વરને જ્યારે આપણે નિઃસાધન છે થઈ અનન્યભાવથી શરણે જાઈએ, ત્યારે તે પ્રભુ ભક્તને ઉદ્ધાર કરેજ છે. તેથી શ્રીઆચાર્યજી પણ તેમજ તેમની પ્રાર્થના કરે છે. ૧૦ कृष्णाश्रयमिदं स्तोत्रं यः पठेत्कृष्णसन्निधौ। तस्याश्रयोभवेत्कृष्ण इति श्रीवल्लभोब्रवीत् ११ અર્થ-–શ્રીકૃષ્ણાશ્રય નામક આ સ્તોત્રને જે માણસ શ્રીકણની પાસે ભણે તેના આશ્રયરૂપ શ્રીકૃષ્ણ થાય, એ પ્રમાણે શ્રી કે. છે આચાર્યજી કહે છે. એ સાર–શ્રીઆચાર્યજી જેવા મહાત્મા શ્રીકૃષ્ણ ચરણકમલ છે માટે કેટલી બધી હદથી ઉપર દીનતા દર્શાવે છે. એક પિતે સમર્થ છે છે, એગ્ય છે, પરમભક્ત છે, કિંબહુના, શ્રીકૃષ્ણને સાક્ષાત્કાર પામેલા છે તો પણ આટલી દીનવાણું વદે છે. આ ઉપરથી વૈષ્ણછે એ વિચાર કરીને, શ્રી આચાર્ય પ્રણીત માર્ગમાં તન મન ધનથી પ્રવૃત્ત થઈને શ્રીષ્ણનેજ પિતાની ગતિ સમજી, નિરભિમાનતાથી છે છે તેમને શરણે જવું એવી અમારી (ભાષાંતર કર્તાની) ભલામણ છે. ૧૧. ॥ इति श्रीवल्लभाचार्यविरचितं कृष्णाश्रयस्तोत्रं समाप्तम् ॥ છે . . . . . . . . For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૪ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ॥ ગથ વતુ:ોજી ૫ (૨૦) सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिप । स्वस्यायमेव धर्मो हि नान्यः क्वापिकदाचन ॥१॥ અર્થનિરંતર સર્વભાવથી શ્રીકૃષ્ણે ભજવા લાયક છે. આપણા` આજ (શ્રીકૃષ્ણ ભજનરૂપજ) નિચે ધર્મ છે. કયાંય કયારે પણ બીજો ધર્મ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર—શ્રી આચાર્યજી આ ચતુઃલાકી ગ્રંથમાં સર્વ સાધુનેને સાર જણાવેછે એમ જાણવું. एवं सदा स्मकर्त्तव्यं स्वयमेवकरिष्यति । प्रभुः सर्वसमर्थो हि ततो निश्चिंततां व्रजेत् ॥२॥ અર્થ—એ પ્રમાણે હંમેશ કરવું. પ્રભુ પે તેજ કરશે. જરૂર ભગવાન્ સર્વ રીતે સમર્થ છે તેથી નિશ્ચિતાને પ્રાપ્ત થયું, સાર-શ્રીકૃષ્ણનીજ ભક્તિ કર્યા કરવી. મનમાં એમ ન ધારવું કે આખા દિવસ સેવા કર્યા કરશું તેા પછી ક્રમ વ્યવહાર ચાલશે. પ્રભુ પેાતે સર્વ સમર્થ છે તેા ખધુએ ભક્તનું સમર્થ શ્રી કૃષ્ણ પાતે જાતેજ સાધી લેશે કારણે કે તે સ્વામી છે. માટે સેવા કર્યા કરવી અને નિશ્ચિંત થઈ આનંદ કરવે. यदि श्रीगोकुलाधीशो धृतः सर्वात्मनाहृदि । ततः किमपरं बहि लौकिकैर्वैदिकैरपि ॥ ३॥ અર્થ—જો શ્રીગાકુલના સ્વામી (શ્રીકૃષ્ણ) સર્વાત્મભાવ ૧ ભક્તજનનેા. ૨ તન મન ધન ઈત્યાદિ જે કાષ્ઠતા સબંધ હાય તે સર્વથી. For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છે. પ ષોડશ ગ્રંથ. થી હૃશ્યમાં ધારણ કયા તા લાકિક વૈશ્વિક કમાથી બીજું શું લ અર્થાત્ બીજું કાંઈ પણ કરવાની જરૂર નથી. ૩. अतः सर्वात्मना शश्वद्गोकुलेश्वरपादयोः । स्मरणं भजनं चापि न त्याज्यमिति मेमतिः॥४॥ અર્થ—માટે સર્વકાલ શ્રી ગોકુલેશ્વર (શ્રી કૃષ્ણ)નાં બેઉ ચરણાનું સર્વાત્મભાવથી સ્મરણ અને ભજન છેડવું નહિ આ પ્ર માણે મારી મતિ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સારશ્રી આચાર્યજી આ ગ્રંથમાં એમ જણાવે છે કે શ્રીકૃષ્ણજ સવાત્મભાવથી ભજન, સેવન, દર્શન, મનન, સ્મરણ, ઇત્યાદિ સર્વ કરવા લાયક છે. પોતાના મનમાં શ્રટ્ઠા રહિત થઇને એમ ન વિચાર કરવા કે ભક્તિ કરતાં કાઈ બીજી ચીજ અર્થાત લૌકિક વૈદિક કર્મ અધિક છે. સર્વ કમાનું કુલભગવદ્ ભક્તિ (સેવા) છે માટે સેવા સર્વથી મુખ્ય છે. બીજા કોં ગાંણ છે, અને ખરૂં જો જોઇચે તા તેમજ છે કે ભક્તિથી સર્વ સિદ્ધ થાય છે અને માટે જોઇએ તેટલા પ્રમાણ પુરાવા પ્રાપ્ત થાય છે માટે શ્રીકૃષ્ણને સર્વ સમર્પણ કરી શુદ્ધ અંતઃકરણ પૂર્વક ભક્તિ કરવી. આ મુખ્ય સર્વોત્કૃષ્ટ માર્ગ છે. તેથી શ્રીમહાપ્રભુજીએ આ ગ્રંથના છેલ્લા શ્લાકમાં જણાવ્યુ કે શ્રીકૃષ્ણનું ભજન સ્મરણ વિગેરે સર્વથા ત્યાગ કરવા લાયક નથીજ આમ મારી મતિ (બુદ્ધિ) છે. નિરંતર શ્રીહરિમાં આપણું મન લગાડવું. અને આ ક્ષણભંગુર દેહની સમાપ્તિ ટાણે શ્રીહરિમાં મન રાખવાની જરૂર છે તે સહેલથી પાર પડે. કહ્યું છે કે “અંતે મતિ સે ગતિ.” માટે અંત સમયે શ્રીરિહમાં જેનું ચિત્ત ચાંટયું હાય તેનેજ શ્રીહરિ પદની પ્રાપ્તિ થાયછે. ૪. ॥ इति श्रीवल्लभाचार्यविरचिता चतुःश्लोकी समाप्ता ॥ For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨ ૦ ૦ ૦ ૦ ૦ - www.kobatirth.org }} શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ૫ સથ મહિદ્દિની ૫ (LL) यथा भक्ति: प्रवृद्धास्यात्तथोपायो निरूप्यते । बीजभावे दृढे तु स्यात्त्यागाच्छ्रवणकीर्तनात् | १ | Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुष्टुप. અર્થ-જેમ ભક્તિ વધે તેમ ઉપાય નિરૂૠણ કરવામાં આવે છૅ. બીજભાવ (સાક્ષાત્ ભગવદગીકાર) દૃઢ (મજબૂત) થયે છતે અને ત્યાગથી અને શ્રવણ, કીર્તનથી ભક્તિ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. સાર--શુદ્ધ પુષ્ટિમાગીય ભક્તિ ક્રમ વૃદ્ધિને પ્રાપ્ત થાય તેને ઉપાય. આ ગ્રંથમાં નિરૂપણ કરે છે, ખીજભાવ એટલે પુષ્ટિમાર્ગીય આચાર્યચરણના અનુગ્રહ પૂર્વક પુષ્ટિમાગીય આત્મ નિવેદન કર્યા પછી, શ્રીકૃષ્ણે કરેલા જે અંગીકાર તેનું નામ ખીજભાવ. તે મજબૂત થાય ત્યારે ભક્તિ ઉત્તરાત્તર વૃદ્ધિને પ્રાપ્ત થાય. તેમ ત્યાગથી ( ભક્તિમાર્ગ વિરૂદ્ધ સાધનમાં વિરાગથી ) તેમ શ્રત્રણ કીર્તનથી, ઉપર પ્રમાણે આચરણ કરવાથી ભક્તિ વૃદ્ધિને પ્રાપ્ત થાય. ૧. बीजदादर्य प्रकारस्तु गृहे स्थित्वा स्वधर्मतः । अव्यावृत्तोभजेत्कृष्णं पूजया श्रवणादिभिः ॥ २ ॥ અર્થ—બીજને દૃઢ થવાના પ્રકાર તા એ કે ધરમાં રહીને, સ્વધર્મથી લાકિક વ્યાપાર રહિત થઈને સેવા શ્રવણાર્દિકથી શ્રીકૃષ્ણનું ભજન કરે. ૨. व्यावृत्तोपि हरौ चित्तं श्रवणादौ यतेत्सदा ॥ ततः प्रेम तथा सक्तिर्व्यसनं च यदा भवेत् ॥३॥ ૧. સાધન સમુદાય. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ અર્થ–વ્યાવૃત્ત (લકિક વ્યાપાર સહિત) થયો હોય તે પણ તે - શ્રીહરિ વિષે અને તેમનાં શ્રવણાદિકમાં નિરંતર ચિત્તને રાખવું ત્યાર પછી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. તેમ થયા પછી આ સક્તિ ઉપજે છે અને પછી જ્યારે તે બાબતનું વ્યસન થાય એટલે તેને છે તે વિના ચહેન પડે નહિ. ૩. बीजं तदुच्यते शास्त्रे दृढं यन्नापि नश्यति ॥ स्नेहादागविनाशःस्यादासक्त्या स्याहारुचिः४ અર્થ–ત્યારે તેને બીજ તરીકે (ભક્તિના બીજ તરીકે) છે - શાસ્ત્રમાં કહેવાય છે. જે વ્યસન રૂપ બીજા કોઈ પ્રકારે નષ્ટ થતું ન નથી. ભગવાનમાં સ્નેહ થવાથી બીજા પદાર્થોમાં પ્રીતિને અભાવ છે. ન થાય છે. અને ભગવાનને વિષે આસક્તિ થાય છે એટલે ઘરમાં આ અપ્રીતિ ઉત્પન્ન થાય છે–અર્થાત વૈરાગ્ય થાય છે. ૪. गृहस्थानांबाधकत्वमनात्मत्वं च भासते। यदा स्याद्वयसनं कृष्णे कृतार्थः स्यात्तदैव हि ५. અર્થ–ઘરમાં રહેનારા જે સ્ત્રી પુત્રાદિક તેઓ બાધક તરીકે છે એ ભાસે છે. અને અનાત્મત્વ (પિતાપણાને અભાવ) જણાય છે. એ ટલે ઘર સંબંધી પદાર્થો પારકા લાગે છે અને શ્રીકૃષ્ણ એકજ પ- તાના સંબંધી હેય એ મનને નિશ્ચય થાય છે. આમ જ્યારે શ્રીકૃષ્ણને વિષે વ્યસન થાય ત્યારે જ તે ભક્ત કૃતાર્થ થાય. જો ભાવાર્થઘર સ્ત્રીપુત્રાદિકને ભક્તિમાં બાધક, જાણી તેમાં વિરાગ રાખવાનું અંતઃકરણ થાય છે. જ્યારે શ્રીકૃષ્ણ શિવાય છે. બીજી કોઈ ચીજમાં જરાક પણ પ્રીતિ રહે નહિ ત્યારેજ વ્યસન થયું. કહેવાય. ૫. ૨. ભક્તિશાસ્ત્રમાં. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત तादृशस्यापि सततं गृहस्थानं विनाशकम् ॥ त्याग कृत्वा यतेद्यस्तु तदर्थाथैकमानसः॥६॥ અર્થ–તેવા ભક્તને પણ ગૃહસ્થિતિ નાશ કરવા વાળી છે. હું છે માટે તેને ત્યાગ કરીને કેવલ ભગવત્પરાયણ મન રાખીને ભગ જે વસેવામાં યત્નવાનું થયું. જ સાર–જો કે તેવી જાતની સ્થિતિવાળો ભક્ત હોય તે પણ - તેણે ઘરને ત્યાગ કરવો. કારણ કે જેનાથી જે રૂદ્ધ હોય તેણે - તેની પાસે વસવું નહિ. ઘર ત્યાગ કરવામાં મેહને ઉત્પન્ન કરનારું છે છે. જેમ દેહાભિમાની મનુષ્યને સિંહદર્શન ભાન ભૂલાવે છે તેમ છે. આ માટે ભગવત્પરાયણ થઈ તેમની પ્રાપ્તિ માટે યત્ન કરે. ૬. लभते सुदृढां भक्तिं सर्वतोप्यधिकां पराम् ॥ त्यागे बाधकभूयस्त्वं दुःसंसर्गात्तथान्नतः ॥७॥ અર્થ–તેમ કરવાથી અત્યંત દૃઢ, સર્વથી ઉત્તમ ભક્તિ - ભક્તને પ્રાપ્ત થાય છે. સન્યાસ રૂપ ત્યાગમાં ઘણી જાતના વિશ્વ તે પ્રાપ્ત થાય છે. જેમ કે દુષ્ટનો સંગ અને તેવું એટલે દોષિત અન્ન. છે સાર–અનધિકારી જે ઘરને ત્યાગ કરે છે. એટલે સં છે - ન્યાસ ગ્રહણ કરે છે, તો પણ અધિકારી હોવાથી દુષ્ટનો સંગમ પ્રાપ્ત થાય અને વળી નીચ મનુષ્યના ઘરનું અન્ન ખાવામાં આવે - તે પછી ભ્રષ્ટ થવાનો વખત આવે. માટે અધિકારી થયા શિવાય છે - કાંઈ પણ ન કરવું. અને અધિકારી કેમ થવાય તેને માટે મજકુર રી પ્રકાર સમજવો. ત્યારે શું કરવું ? ત્યાં શ્રીઆચાર્યજી કહે છે, કે-૭ अतःस्थेय हरिस्थाने तदीयैः सह तत्परैः॥ अदूरे विप्रकर्षे वा यथा चित्तं न दुष्यति॥८॥ ..................................... $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 4 / For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. અર્થ– ભગવદ્ભક્તની સાથે ભગવમંદિરમાં પાસે પાક સે અથવા કઈ દૂરમાં જેમ ચિત્તને પરસ્પર બિગાડો ન થાય છે તેમ રહેવું. - સાર–સત્સંગ કરે. તી તથા તપ: આ વચનોથી માં - આ જણાવ્યું છે કે ભગવમંદિરમાં તે જઈને રહેવું, પણ કેવલ પર ભગવસેવા, કથા, શ્રવણ પરાયણ થનારા ભક્તિની જ સાથે રહેવું છે દાંભિકે કે ડાળ ઘાલનારાઓ સાથે નહિ રહેવું. કેમકે તેથી તે આ ખે જનમારે વ્યર્થ જાય. હાલના સમયમાં તે દેવમંદિર કે તા- વિક ક ર્થસ્થળોમાં રહેવું એ કેઈપણ રીતે લાભકારી નથી. તેવા સ્થળોમાં તે દાંભિક અને લેભી જનનોજ નિવાસ નજરે ચઢે છે અને તે - વાના સંગથી પાપબુદ્ધિ તથા પાપકર્મ થવાનો સંભવ છે. વળી તે अन्यक्षेत्रे कृतं पापं पुण्यक्षेत्रे विनश्यति । पुण्यक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ બીજી જગામાં કરેલા પાપને પુણ્યક્ષેત્રમાં જઈ પ્રાયશ્ચિત કરે રતાં વિનાશ થાય છે, પરંતુ ધર્મભૂમિમાં કરેલાં પાપ તે વ્રજલેપ જ જેવાં બને છે. માટે આ કાળમાં તે પોતાના ઘરમાં જ શ્રીહરિને પ-છે ધરાવી તેને જ હરિસ્થાન-પુણ્યભૂમિ બનાવી ત્યાં જ પ્રભુની સર્વ જે પ્રકારે સેવા કરવી. ૮. सेवायां वा कथायां वा यस्यासक्तिर्दृढा भवेत्। यावज्जीवं तस्य नाशो न वापीति मतिर्मम ।। ' અર્થ–જેની આસક્તિ સેવામાં અથવા કથામાં દૃઢ (મજ તે બૂત) થાય. તેને નાશ યાવનજીવ (જીવિત પયંત) ક્યાંય પણ ન થાય એમ મારી મતિ છે. ૯. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ७० શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત बाधसंभावनायां तु नैकांते वास इष्यते । हरिस्तु सर्वतो रक्षां करिष्यति न संशयः॥ २० ॥ અર્થ—ખાધના સંભાવના સમયમાં પણ એકાંતમાં વાસ નહિ કરવા. શ્રીહરિ ચાતરથી જરૂર રક્ષા કરશે. સાર-ભગવમંદિરમાં અથવા ક્યાં કાઇ રીતે કાઇ જાતના ખાધ આવે અથવા માનેા કે ભગવદ્દામમાં કાઇ દુષ્ટ આવીને આપણને વિન્ન ઉત્પન્ન કરે. તાપણુ દૃઢભાવ સિદ્ધ થયા શિવાય એકતમાં જઇ વાસ ન કરવા. અને ત્યાંને ત્યાં રહેવું. પ્રભુ સર્વ સમર્થ છે. શ્રીહરિ જરૂર આપણી રક્ષા કરશે. એમ સમજવું. ૧૦, इत्येवं भगवच्छास्त्रं गूढतत्वं निरूपितम् । य एतत्समधीयीत तस्यापिस्यादृढा रतिः ॥ ११ ॥ અર્થ——એ પ્રમાણે ગૂઢ વિષયવાળું ભગવત્ શાસ્ર મેં નિરૂપણ કરયું. જે આ ભણે તેની પણ પ્રભુમાં દૃઢ પ્રીતિ થાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર—જેએ આ ભગવત્ શાસ્ર (ભક્તિશાસ્ત્ર)ને ભણશે તેની પણ ભગવચ્ચરણમાં દૃઢ પ્રીતિ થશે. ભણશે એટલે ભણવુ તેનું નામ કે ચથા ચેાગ્ય રીતે સમજીને વરતવું. અને મૂલમાં સમ્ઉપસર્ગ અધ્યયનરૂપ ક્રિયા સાથે સબંધ રાખનારા છે, માટે યથા ચેાગ્ય સમજીને જે માણસ ભણશે અને તે પ્રમાણે વરતશે તેને યથા ચેાગ્ય કુલ થશે એમ સમજવુ. ૧૧. ॥ इति श्री वल्लभाचार्य विरचिता भक्तिवानी समाप्ता ॥ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 8 8 8 8 8 8 8 8 8 - ૬ ૪ ષોડશ ગ્રંથ. ૭૧ ૫ ૩થ ગમે(ર) नमस्कृत्य हरिं वक्ष्ये तद्गुणानां विभेदकान् । भावान्विंशतिधाभिन्नान्सर्वसंदेहवारकान् ॥२॥ અર્થ–શ્રી હરિને નમસ્કાર કરીને તેના ગુણોના ભેદને કાર કરવા વાળા સર્વ સદેહને મટાડનારા ૨૦ પ્રકારના ભાવો હું કહું છું. હું જ સાર–શ્રી મહાપ્રભુજી ભગવાનના રચિત સત્વ, રજ, તમે ઇત્યાદિ ગુણોના વિભાગોને ભગવદ્ભજન માટે થતાં સંદેહ દૂર થવા દો તે માટે આ ગ્રંથમાં પ્રતિપાદન કરે છે. જો કે શ્રી કપિલદેવ મુનિયે આ છે આ વિષય સંક્ષેપથી કહેલ છે, તથાપિ વિસ્તાર પૂર્વક ૨૦ પ્રકારની છે. ભાવનાઓને મુખ્ય જાણી આ ઠેકાણે કહેવામાં આવે છે. ૧. गुणदास्तु तावतो यावंतोहि जलेमताः। गायकाः कूपसंकाशा गन्धर्वा इति विश्रुताः२. અર્થ-–જેટલા ગુણના ભેદ છે તેટલા ભેદ જલમાં માનેલા છે. જલનું આ ઠેકાણે દૃષ્ટાંત રૂપથી ગ્રહણ કરેલું છે. તેમાં પ્રથમ જ ભાવ આ સમજે કે ગાયક (ગાન કરનાર)ને કૂ૫ સદૃશ કર હેલો છે. ૨. कूपभेदास्तु यावन्तस्तावन्तस्तेपि संमताः। कुल्याः पौराणिकाः प्रोक्ताः पारंपर्ययुता भुवि३. અર્થ-કૂપના પણ જુદા જુદા ભેદ ઘણા છે. જેમ કે વુિં આ વાનું પાણી મીઠું હોય છે, કોઈનું ખારું હોય છે. એમ અનેક પ્રકારનું જલ જેવામાં આવે છે. તેમજ ગાન કરનારા પણ ભિન્ન : ૧ કૂવો. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $$$$ $$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$ % જ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ . $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ શ્રીમદ વલ્લભાચાર્યજીકૃત તે ભિન્ન પ્રકારના હોય છે. જલખાતામાં જેમ મીઠું પાણી ગ્રહણ કર વામાં આવે છે, તેમ ગાયકોમાં પણ હરિ ગુણાનુવાદ કરનારે (ભગ - વેણુણગાનાર)નો સ્વીકાર કરો. આ પ્રથમ ભાવ, હવે બીજો ભાવ. જ આ પૃથ્વીમાં ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા ભગવતકથાને કેહેનારા કુલ્ય (જલસ્થાનને એક ભેદ) સદૃશ જાણવાં. જેમની વાણી સાંભનવા ગ્ય હોય છે. 3. क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतवः।। वेश्यादिसहिता मत्ता गायका गर्त संज्ञिताः ४ અર્થ--ત્રી ભાવ ખેતરમાં જે જલ પ્રવેશ કરે છે તે, અને નાદિકની ઉત્પત્તિનું કારણ થાય છે. તેમજ કથા વિગેરેને કહેનારા જ મનુષ્ય જે કથા માત્ર આજીવિકા વાસ્તેજ તે કરે છે એ - ટલે જ જે કથા કથનને હેતુ જાણતા હૈય તે તે પણ પુનઃ સંe સારમાં પડવાનું કારણ થાય છે. માટે તે ભાવને ત્યાગ કરે. . - શ્યાધિક સહિત રહેલા મધપાનાદિથી મત્ત થયેલા ગાયકે ગર્ત સ હ આ દૃશ (ખાડા સમાન) સમજવા માટે તેઓનું પણ કથન નિષિદ્ધ છે છે. એમ જાણવું ૪ जलार्थमेव गस्ति नीचा गानोपजीविनः । हदास्तु पंडिताः प्रोक्ता भगवच्छास्त्रतत्परा ५ અર્થ–ગાન વિધાથી જીવન કરનારા જેઓ જાતિથી નીચા - પક્તિના હોય છે. તે જલ માટે જ થયેલા ખાડા માફક સમજવા એક અર્થત ખાડાનું પાણી માણસોને પીવામાં કામ આવતું નથી, કઈ છે હલકાં કામો માટે તે ઉપયોગી થાય છે, તેમ તેઓને સમજી ત્યાગ જ કરે. પાંચમો ભાવ સંપૂર્ણ. હવે છઠો ભાવ કહે છે કે ભગવત્ છે For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ષોડશ ગ્રંથ. શાસ્ત્ર, ગીતા, ભાગવતાદિકને પરાયણ થએલા પંડિતા હૃદ સમાન જાણવા. હૃદ એટલે ધરાનુ પાણી જૈમ શુદ્ધ હૈાય છે તેમ તે પણ શુદ્ધ સમજવા. ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir " संदेहवारकास्तत्र सूदा गंभीरमानसाः । सरः कमल संपूर्णाः प्रेमयुक्तास्तथा बुधा ॥ ६ ॥ અર્થ—સાતમા ભાવ———તેમાં સદેહાને દૂર કરવાની શક્તિ વાળા ગભીર વિચરવાન્ તે અત્યંત સુંદર વાવના જલ જેવા અર્થાત્ સર્વને ઉપયેગી હાયછે. જેમ વાવડીના જલના સર્વ પ્રેમથી ઉપયાગ કરે છે, તેમ તે પણ તેવા ઉપયેગી જાણવા. તેને ભાવ અંગીકાર કરવા લાયક છે. આઠમા ભાવ જે ભગવાનમાં પરમ પ્રીતિવાળા હેાય છે તેઓને કમળવાળા સરાવર જેવા સુંદર, મનેાહર, સ્વચ્છ જાણવા. જૈમ તલાવનું જલ શીતલ, સુંદર, સ્વચ્છ, સુગધવાળુ હાય છે. તેમ તે બુધજા ભગવાનને વિષે પ્રેમ રાખનારા હેાવાથી તેઓને ભાવ સર્વદા આનંદથી ગ્રહણ કરવા લાયક છે. ૬. ૧૦ 193 अल्पश्रुताः प्रेमयुक्ता वेशंताः परिकीर्तिताः । कर्मशुद्धः पल्वलानि तथाल्प श्रुतिभक्तयः ॥७॥ અર્થ—નવમા ભાવ–ચાડું જાણનારા ( અલ્પ વિદ્યાવાન્ ) મનુષ્યા અને ભગવચ્ચરણમાં પ્રેમવાળા તેઓને નાના તલાવ જેવા જાણવા. સાધારણ રીતે તેઓને પણ ભાવ સ્વીકાર કરવા લાયક છે. દશમા ભાવ–જેએ કર્મથી શુદ્ધ હૈાય છે તેમ અલ્પ હ્યુતિવાળા એટલે સાંભળવાથી ભક્તિપરાયણ થયેલા પહ્ત્વલ (નાના સરાવર) જેવા જાણવા. તેને ભાત્ર પણ સાધારણ ગ્રહણ ચેાગ્ય છે. ૭. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૪ શ્રીમદ્ વલ્લભાચાર્યેજીકૃત — योगध्यानादिसंयुक्ता गुणावर्ष्याः प्रकीर्तिताः । तपोज्ञानादिभावेन स्वेदजास्तु प्रकीर्तिता ॥८॥ અર્થ——અગિયારમે ભાવ યાગ ધ્યાનાદિક ગુણી જેમાં હાય છે તે ગુણો વર્ષાઋતુના જલ જેવા જાણવા અર્થાત્ શુદ્ધ છે. સ્વીકાર કરવા લાયક છે. ખારમે ભાવ–તપ તથા જ્ઞાનાહિકની ભાવના એટલે તપશ્રયાથી અથવા જ્ઞાનથી આત્માને કૃતાર્થ માનનારાનેા ભાવ પરસેવાના જલ જેવા જાણવા. અર્થાત્ તે ભાવ અંગીકાર કરવા ચેાગ્ય નથી. ૮. Acharya Shri Kailassagarsuri Gyanmandir अलौकिकेन ज्ञानेन येतु प्रोक्ता हरेर्गुणा । कादाचित्काःशब्दगम्याः पतच्छब्दाः प्रकीर्तिताः। અર્થ—તેરમા ભાવ–અલૈાકિક જ્ઞાનથી કાઈ કાઇ ટાણે જણાતા, શાસ્ત્રથી જાણવા લાયક, ઐશ્વર્યાદિક ભગવાનના ગુણા ઝરણાના જલના શબ્દ જેવા જાણવા. શબ્દનું કારણ રૂપ જલ જેમ શુદ્ધ છે, તાપ નિવારક છે, અંગીકાર કરવા ચૈાગ્ય છે. તેમ અલૈાકિક જ્ઞાન પણ ગ્રહણ કરવા યાગ્ય છે. ૯. देवाद्युपासनोद्भुताः पृष्वाभूमेरिवोद्गताः ॥ साधनादिप्रकारेण नवधा भक्तिमार्गतः ॥ १० ॥ प्रेमपूर्त्या स्फुरद्धर्माः स्यंदमानाः प्रकीर्तिताः । यादृशास्तादृशाः प्रोक्ता वृद्धिक्षयविवर्जिताः ११ स्थावरास्ते समाख्याता मर्यादैकप्रतिष्ठिताः ॥ अनेकजन्मसंसिद्धा जन्मप्रभृति सर्वदा ॥ १२ ॥ ૨૨ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 5 5 5 6 8 8 8 8 8 8 8 8 8 8 A A A A ડશ ગ્રંથ संगादिगुणदोषाश्यां वृद्धिक्षययुता भुवि । निरंतरोद्गमयुता नद्यस्ते परिकीर्तिताः ॥१३॥ અર્થ--ચાદમ ભાવ–પરમેશ્વર શિવાય બીજા દેવતાની ઉ હા પાસનાથી થના ભાવ તે. એ બગડેલા ખાબોચિયાના જલ હું જે જાણવો. બગડેલું જલ જેમ કાંઈ ઉપયોગી થતું નથી તેમને જ તે પણ ભાવ એગ્ય નથી. ૧, એ પધરમો ભાવ-નવધા (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વનદાસ્ય, સખ્ય, અને આત્મનિવેદન) ભક્તિથી પરમ પ્રેમપૂર્વક સંસારથી છૂટી જવાના છે જેમાં સ્પષ્ટ થયેલા હોય છે તે ભાવ અગાધ જલ સમાન જાણ. આ ભાવ સર્વથા અંગી- કાર કરવાને લાયક છે. ૧૧. સેળ ભાવ-વૃદ્ધિ અને ક્ષય આ બેઉથી રહિત મર્યા વિના - દા માગીય ભાવ, જેને સ્થિર જલ સમાન જાણ. ગ્રહણ કરવાને યોગ્ય છે.. સત્તર ભાવ-જન્મથી લઈને અનેક જન્મોથી સિદ્ધ થચેલે નિરંતર સંગના દોષથી તથા ગુણથી વૃદ્ધિ અને ક્ષયને પ્રાપ્ત હતા ન થનારો. ભગવાનમાં કોઈ ટાણે ભાવ ઘટી જાય કેઈ ટાણે વળી સત્સંગ થવાથી વધી પણ જાય. આ જે ભાવ તેને નદી સમાન જાણે. વધારે જલ આવે તે વધે, નહિ તે સૂકાઈ પણ જાય. સાર—આમ ન થવા દેવું. જેમાં ભગવાન વિષે ભાવ વૃદ્ધિ - પામે તેવા યત્ન કરવા દુરસંગને સર્વથા ત્યાગ કરે. ૧૨–૧૩. एतादृशाः स्वतंत्राश्चेत्सिंधवः परिकीर्तिताः। अपूर्णा भगवदीया ये शेषव्यासानिमारुताः ॥१४॥ सत्तर ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ % ? ? ? ૬ ૬ ???? ? ? ? For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે છે કે છે કે છે . 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 , શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ—અઢારમો ભાવ ઉપર કહેલા જેવા જ સત્સંગાદિ- ક આ કથી યુક્ત ભાવ જે નિરંતર બને તો જ તે મહાત્માઓ મહાનદીઓ જેવા સમજવા. જેમ મહા નદીઓનું જલ સમુદ્રમાંજ મળે. તેમને જ તેઓને ભાવ પણ આનંદ સમુદ્ર ભગવાનમાં મળે છે. હવે ઓગરણશમો ભાવ–શેષજી, વ્યાસજી, અગ્નિ, (આ અગ્નિ શબ્દથી શ્રી - આચાર્યજી સમજવા કેમકે અગ્નિ એવું પણ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું એક નામ છે.) અને હનુમાનજી ૧૪. जडनारदमैत्राद्यास्ते संमुद्राः प्रकीर्तिताः॥ लोकवेदगुणैर्मिश्रभावेनैके हरेर्गुणान् ॥ १५॥ છે. અર્થ-જડ ભરત, નારદજી, મૈત્રેય વિગેરે નાના પ્રકારના જે ભાવથી ભગવાનના ગુણોનું વર્ણન કરે છે. તેઓને મહાસાગર કહેલા છે. ૧૫. वर्णयंति समुद्रास्ते क्षाराद्याः षट् प्रकीर्तिताः । गुणातीततया शुद्धान्सच्चिदानंद रूपिणः ॥१६॥ અર્થ -એ મહાસાગરો ક્ષારદ, ક્ષીરદ, દમ્બુદ, ધૃત સરોદ, ઈક્ષદ એ છ વર્ણવેલા છે, ભગવાનના ગુણો અત્યંત લો - ગહન છે અને સર્વ ગુણોથી પણ જુદાજ છે અને તેથી શુદ્ધ છે. જ શ્રવણ, કીર્તન, કરવાવાળાઓને શુદ્ધ કરનારા છે. અને સચ્ચિદા- નંદરૂપી છે ૧૬, सर्वानेव गुणान्विष्णोर्वर्णयंति विचक्षणाः। तेऽमृतोदाः समाख्यातास्तद्वाक्पानं सुदुर्ल२१७६ - ૧ લવણને સમુદ્ર. ૨ દૂધને સમુદ્ર. ૩ દહીંને સમુદ્ર. ૪ ધીને સમુદ્ર, ૫ મદિરા-દારૂનો સમુદ્ર. ૬ શેરડીના રસને સમુદ્ર. For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 6 8 8 8 8 8 લેડશ ગ્રંથ. અર્થ-વિચક્ષણ ભક્તા ભગવાનના સર્વ ગુણાનું વર્ણન કુરેછે. તે સાક્ષાત્ અમૃતના સમુદ્ર જેવા છે. તએની વાણી દુર્લભ હૈાય છે. ૧૭. ૭૭ तादृशानां कचिद्वाक्यं दूतानामिव वर्णितम् । अजामिलाकर्णनवद्विदुपानं प्रकीर्तितम् ॥१८॥ અર્થ——તેવા પુરુષાનાં વચનને ભગવાનના દૂતના વચને પેઠે વર્ણન કરેલાં છે. એ કયારેકજ શ્રવણમાં આવે છે. જેમ અજામિલે દૂતાનું વચન સાંભળ્યું, તે તે શ્રવણુ અમૃતના બિંદુ માફ્ક જાણવું. ૧૮. रागाज्ञानादिभावानां सर्वथा नाशनंयदा | तदा लेहनमित्युक्तं स्वानंदोद्गमकारणं ॥ १९ ॥ અર્થ-જ્યારે અંતઃકરણમાંથી સ્રીપુત્રાદિકમાં રહેલી ખાટી પ્રીતિ, અજ્ઞાન, કામક્રોધાદિ ભાવેા મૂલથી ઉખડી જાય ત્યારે પેતાના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન થઇને ભગવદ્ ભક્તિના આનંદ અમૃતના સ્વાદ પ્રાપ્ત થાય છે. For Private and Personal Use Only उत्धृतोदकवत्सर्वे पतितोदकवत्तथा । उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथा ततः २० અર્થ—હવે વીસમા ભાવ કહેછે. પ્રથમ જે પ્રાણી કહી ગયા તેનાથી જે બીજા હેાય તેના વાક્ય તથા સર્વ ભાવા જે છે તેમાં કેટલાએક તા કૂવા વિગેરેમાંથી બહાર કાઢેલા જલ માફક હાય છે. તા તેનું ઉપકારરૂપ લ તેને પેાતાના ફળ જેવુંજ હાય છે અને બીજા પૃથ્વીમાં પડેલા પાણી માક હૈાય છે. જેમ પાણી ઢાળાઈ જાય તે વ્યર્થ જાય છે તેમ તેવા ભાવ પણ વ્યર્થ જાય છે. ૨૦. Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ &# 8 8 8 8 M ” . ७८ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત . & $ $ $ $ $ $ इति जीवेंद्रियगतानानाभावं गता भुवि । रूपतः फलतश्चैव गुणाविष्णोर्निरूपिताः ॥२२॥ અર્થ આ પ્રમાણે આ પૃથ્વીમાં જીવન અંતઃકરણમાં રહેલા નાના પ્રકારના ભાવેને રૂપથી અને ફલથી ભગવાનના ગુણએ ને નિરૂપણ કર્યા. સાર–પ્રાણીઓમાં ભગવાનથી પ્રાપ્ત થયેલા નાના પ્રકાશ - રના ગુણો ને દોષો રહેલા છે તે જે અાગ્ય હોય તેને ત્યાગ કરી છે. ર અને યોગ્યને સ્વીકાર કરવો જોઈએ. શ્રીઆચાર્યજીએ આ ગ્રંથ છે માં જલના દૃષ્ટાંતથી ઘણી સરળ રીતથી ગ્યાયેગ્ય ગુણદોષનું છે - વિવેચન કરેલું છે. તેમાંથી એનું ગ્રહણ કરવું. અગ્યને ત્યાગ છે - કર. તેમ કરવાથી આપણું આલેક અને પરલેક સંબંધી કકલ્યાણ થશે. ૧. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ॥ इति श्रीवल्लभाचार्यविरचितो जलभेदः समाप्तः।। $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ w For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ . : ૬૬ ૨ ૨ ૨ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ષોડશ ગ્રંથ. થઇ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $................. . થ વઘાનિ . (૩) श्रीकृष्णरसविक्षिप्तमानसा रतिजिताः।। अनिता लोकवेदेते मुख्याः श्रवणोत्सुकाः।। અર્થ–ભગવદ્ભજન રસમાં વિક્ષિપ્ત મનવાળા એટલે જે ને ભગવાનના ભજનનીજ સદાદિત ભ્રમણા લાગેલી એવા, બીજે ઠેકાણે પ્રીતિ વિનાના, લકવેદમાં પ્રવૃત્તિ વિનાના, અને ભગ - વર્ભજન-કથા–શ્રવણદિકમાં જ પરાયણ રહેનારા અને ઉત્તમ - ભક્તો જાણવા. સાર–આ ગ્રંથમાં ભકતના ભેદ જણાવે છે કે, ભક્તિ ત્રણ છે. જાતના છે. ઉત્તમ, મધ્યમ અને અધમ. તેમાં ઉત્તમનું લક્ષણ - આ છે કે નિરંતર સેવાભજનાદિકમાંજ જેઓનું ચિત્ત લાગી રહેલ છે. છે, બીજે ઠેકાણે લૈકિક વ્યવહારમાં અથવા શાસ્ત્રમાં પ્રવૃત્તિ વિ- નાના એટલે અહંતા મમતા હીન થઈ, માત્ર ભગવદ્ભજનાદિમાં જ કે પ્રવૃત્ત થનારા તે હોય છે. કારણ કે જે ભક્તિ શિવાય કાંઈ ભેદ બુ દ્ધિથી શાસ્ત્રીય કર્મ કરવા જાય તે બંધન થાય છે તેમ જાણીને કેવલ નિશંક અનન્ય થઈને ભજનરસમાં જ પરાયણ અંતઃકરત ગણવાળા તેઓ ઉત્તમ ભકતો જાણવા. ૧. विक्लिन्नमनसो ये तु भगवत्स्मृतिविह्वलाः। अथैकनिष्ठास्तेचापिमध्यमाः श्रवणोत्सुकाः।। અથે–ખેયુક્ત ચિત્તવાળા, ભગવસ્મરણમાં વિહુવલ મહું - વાળા અને સ્વાર્થ પરાયણ રહેનારા અને શ્રવણદિકમાં સાધારણ - એ ઉત્સાહવાળા જેઓ હોય છે તેઓ મધ્યમ કેટીના ભકતો જાણવા હા સાર–મધ્યમ ભક્તિનું લક્ષણ એ છે કે તેઓ હંમેશાં સંક ... છે છે ....................... For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧) ૮૦ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત કલ્પ વિકલ્પ સચિંત ચિત્તવાળા, સ્વાર્થબુદ્ધિથી ઈશ્વરારાધન કરવા માં ઉત્સાહવાળા, તેથી વિહુવલ થયેલા જેઓ હોય છે તેવાને મને પર ધ્યમ પક્ષના ભક્તો જાણવા. ૨. निःसंदिग्धं कृष्णतत्वं सर्वभावेन ये विदुः । ते त्वावेशात्तु विकला निरोधाद्वा न चान्यथा॥३ અર્થ–જેઓ ભગવદાશથી અથવા વિષયોથી ચિત્તને નિ- રોધ કરવામાં વ્યાકુલ થયેલા, અને બીજી રીતે નહિ, પણ નિસંદેહ પર આ સર્વાત્મભાવથી શ્રીકૃષ્ણરૂપ તત્વને જાણનારા હોય છે. ૩. पूर्णभावेन पूर्णार्थाः कदाचिन्न तु सर्वदा।। अन्यासक्तास्तु ये केचिदधमाः परिकीर्तिताः।।: અર્થ–કદાચિત પૂર્ણભાવથી પૂર્ણ મનોરથવાળા, કેઈવ- ખતે વિષયવાસનાથી આસક્તિવાળા, કોઈ વખત નહિ પણ, આવી આ રીતના જે ભક્તો તેઓ હીન (અધમ) કોટીના જાણવા. સાર-–અધમ કેટીના ભક્તો એવા તે શિથિલ મનના હૈય છે કે ઘડી ઘડીમાં જુદા જુદા રંગોથી તેઓનું અંતઃકરણ - ગાંડા મનુષ્યની માફક રંગાય છે. એક નિશ્ચિતદશા તેઓની હોલિક - તી નથી. ૪. अनन्यमनसोमा उत्तमाः श्रवणादिषु । देशकालद्रव्यकर्तृमंत्रकर्मप्रकारतः ॥५॥ અર્થ–જે મનુષ્યો ભગવદ્ભજન શ્રવણાદિકમાં, દેશકાલાદિકમાં, અનન્ય મન રાખી કેવલ ભગવત્પરાયણ થઈને જ રહે છે કે કે તેઓ ભક્તિ કરવામાં ઉત્તમ સ્થિતિના જાણવા. ॥ इति श्रीमद् वल्लभाचार्य्य विरचितानि पंचपद्यानि समाप्तानि.॥ 79 99. 99% For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ & 6 ષોડશ ગ્રંથ. By છે ૩થ સંન્યાસ નિર્ણય છે. (૪) पश्चात्तापनिवृत्यर्थं परित्यागो विचार्यते । स मार्गद्वितये प्रोक्तो भक्तौ ज्ञाने विशेषतः ।। અર્થ-પશ્ચાતાપની નિવૃત્તિ માટે સંન્યાસનો વિચાર કરતા નવામાં આવે છે. તે સંન્યાસ ભક્તિમાર્ગમાં તથા જ્ઞાનમાર્ગમાં વિશેષ છે. - કેરીને કહ્યા છે. સાર-આ ગ્રંથ કરવાનું કારણ એ કે કોઈ આધુનિક વેર શષ્ણવ વિગેરેને સદેહ પેદા થાય કે સંન્યાસ ગ્રહણ શિવાય મોક્ષની પ્રાપ્તિ ન થાય. અને આપણા પુષ્ટિમાર્ગમાં તે તેનું વિધાન નથી . છે કેમકે આ કલિયુગમાં સંન્યાસ પશ્ચાતાપનું કારણ થઈ પડે છે માટે તનિવારણાર્થ આ સંન્યાસ નિર્ણય ગ્રંથ રચવામાં આવ્યો છે. હું कर्ममार्गे न कर्त्तव्यः सुतरां कलिकालतः। अत आदौ भक्तिमार्गे कर्तव्यत्वाद्विचारणा ।। અર્થકર્મમાર્ગમાં સંન્યાસ ગ્રહણ ન કરવું. સર્વથા કલિક જ કાલ હેવાને લીધે સન્યાસ ધર્મ પાળવા કઠિન થઈ પડે છે માટે છે - સંન્યાસ નકરે. હવે ભક્તિમાર્ગમાં સંન્યાસ ધારણ કરવાની જરૂર છે કે નહિ તેને વિચાર કરીએ છીએ. સાર–વેદમાં એમ કહેલ છે કે જયાં સુધી જીવન રહે ત્યાં - સૂધી અગ્નિહોત્રાદિકને સ્વીકાર રાખ. સંન્યાસીને પણ અગ્નિ હેત્રાદિ કર્મ કર્તવ્ય છે, પરંતુ હાલ કલિકાલ વિકરાલ હોવાને લીધે છે આ સંન્યાસના ધર્મ પાલન કરવા અતિ કઠિન છે. માટે તેમ ન કરવું, હવે બીજો ભક્તિમાર્ગ છે તેમાં સંન્યાસનું ગ્રહણ કરવાની જરૂર છે, એમ જે લખ્યું છે તેનો વિચાર કરવામાં આવે છે. ૨. guys. p. વિચાર છે. સારા Togger For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ) ૫ ), - શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત श्रवणादि प्रत्यर्थं कर्तव्यत्वेन नेष्यते। सहायसंगसाध्यत्वात्साधनानां च रक्षणात् ।३।। અર્થ–શ્રવણ, કીર્તન, વિગેરેની સિદ્ધિ માટે સંન્યાસ સ્વીઆ કાર કરવાની જરૂર નથી. કારણકે સધનો જેટલાં હોય છે, તેમાં - બીજાની સહાયતાની જરૂર છે. શ્રવણદિક સિદ્ધ થવા માટે વક્તા આ વિગેરેની જરૂર દેખાય છે. અને સંન્યાસના સાધનોનું અનુષ્ઠાન છે ન કરવું જોઈએ તે તે અનુષ્ઠાન કરવામાં શ્રવણાદિકને વખતજ રહે હેતે નથી. ૩. अभिमानान्नियोगाच तद्धम्मैश्चविरोधतः।। गृहादेर्बाधकत्वेन साधनार्थं तथा यदि ॥४॥ અર્થ–સંન્યાસનું ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારને અભિમાન પ્રાપ્ત થાય છે, તે એવી જાતનું કે હવે હું સંન્યાસી થયો છે તે સર્વ આશ્રમીઓને ગુરુ થયે, એમ માનવાથી અભિમાન ઉો - ત્પન્ન થાય છે. જે અભિમાન ભક્તિમાર્ગનું પરમ વિધી છે. અને એક છે. બીજું સર્વની ઉપર સંન્યાસીને નિગ હેય છે. એટલે સર્વની છે જ ઉપર હુકમદારપણું આવે છે, તે નિયોગ પણ ભક્તિને વિરોધી સ્પછે. છ જ છે. માટે સંન્યાસ ગ્રહણ ન કરવું. કદાચિત્ એમ કહેશે કે ગૃહાદિક ભક્તિનો બાધ કરનારું છે. ગૃહાદિકમાં રહી ભક્તિના સા - ધનેનું અનુષ્ઠાન ન બની શકે એમ જે કહેતા હો તે સાંભળો. ૪.૧ अग्रेपि तादृशेरेव सङ्गोभवति नान्यथा । स्वयं च विषयाक्रांतपाषंडी स्यात्तु कालतः।। - અર્થ–સન્યાસ ગ્રહણ કર્યા પછી પણ બીજા તેવાજ વિ થાસકત મનુષ્યને જરૂર સંગ જ જોઈએ. અને કલિકાલના For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. જ પ્રભાવથી વિષયાસક્તિથી હીન ભગવદ્ ભક્તને સંગ દુર્લભજ છે. તે તેમ થવાથી પોતે પણ વિદ્યાક્રાંત થઇને સંન્યાસી નહિ પણ - પાખંડી થઈ જશે. ૫. विषयाक्रांत देहानां नावेशः सर्वथा हरे ॥ अतोत्र साधने भक्तौ नैव त्यागः सुखावहः ।। અર્થવિમાંજ જેનાં અંતઃકરણાદિ વ્યાપ્ત થઈ રહ્યાં છે ન હોય, તેવા મનુષ્યોને શ્રીહરિને આવેશ સર્વથા પ્રાપ્ત થતો નથી. તે આ માટે અહીં સાધનરૂપ ભક્તિ થવા માટે સંન્યાસ સુખરૂપ થ છે. - ગ્ય નથી, તેથી તેને ત્યાગ કરે. ૬. विरहानुभवार्थं तु परित्यागः प्रशस्यते ॥ स्वीयबंधनित्यर्थं वेषः सोत्र न चान्यथा ॥णा અર્થ–વિયેગના અનુભવ સારૂ સંન્યાસને સ્વીકાર ઉત્તએમ છે. સ્ત્રીપુત્રાદિરૂપ બંધનની નિવૃત્તિ માટે અહીં ભક્તિમાર્ગના કે સંન્યાસમાં દડાદિ વેશનું ધોરણ છે, પણ મર્યાદામાર્ગમાં સંન્યાસનું છે તે અંગરૂપ જેમ વેશધારણ છે તેમ અહીં નથી. ૭. कौंडिन्यो गोपिकाःमोक्तागुरवःसाधनं च तत् । भावो भावनया सिद्धः साधनं नान्यदिष्यते ८ અર્થ-–આ ભક્તિમાર્ગમાં કૅડિન્ય નામક ઋષિ તથા શ્રી ગેજને ગુરુ તરીકે કહેલાં છે. તેઓએ કરેલું સાધન તેજ સાધન મુખ્ય છે. તે સાધન ભાવનારૂપ (ભગવચ્ચરણમાં પ્રેમપૂર્વક ર્વક અત્યંત ચિત્તનું એકાગ્રપણું) તેજ સાધન છે. બીજું સાધન જ ન નથી. ૮. For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir d ૧ ૧ શ્રીમદ્ વલ્લભાચાર્યજીત ૬ ૧ ૧ ૧ ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? विकलत्वं तथाऽस्वास्थ्यं प्रकृतिः प्राकृतं नहि। ज्ञानेगुणाश्च तस्यैवं वर्तमानस्य बाधकाः॥९॥ અર્થ–સુખથી યા દુઃખથી વ્યાકુલપણું તથા અસ્વસ્થપણું , થાય છે, તેમાં ભકતને સ્વભાવ સુખ જાણો દુઃખરૂપ ન જાતિ, રણ. અલાકિક પદાર્થના જ્ઞાનમાં તથા ગુણોમાં આ પ્રકારથી (વ્યાકુલતાથી) ભજનમાં વર્તમાન થઈ રહે છે. તેને બાધક છે. ૯. सत्यलोके स्थिति नात्संन्यासे नविशषितात। भावनासाधनं यत्र फलंचापितथा भवेत् ॥१०॥ આ અર્થ–સન્યાસયુક્ત જ્ઞાનથી સત્યલેકમાં સ્થિતિ થાય છે. આ છે અને અહીં ભક્તિમાર્ગમાં ભાવના (ભક્તિ) સાધન છે માટે કુલ ૫- પણ તેવું જ ભગવત્ પ્રાપ્તિરૂપ થાય છે. ૧૦. तादृशाः सत्यलोकादौ तिष्ठत्येव न संशयः । बहिश्चेत्प्रकटः स्वात्मा वन्हिवत्पविशेद्यदि ११ જ અર્થ–સંન્યાસ સંયુકત જ્ઞાનીઓ સત્યલેક વિગેરેમાં નિક વાસ કરે છે. અને બ્રહ્માની સાથે પ્રલયમાં તેઓની મુક્તિ થાય છે. હિં - તેઓને ઘણા વખતથી ફલપ્રાપ્તિ થાય છે. આ બાબતમાં સંદેહ છે નથી. અને ભક્તિમાર્ગમાં તે જેમ અગ્નિ સર્વ કાણમાં વ્યાપક થઇ છે રહે છે, છતાં સ્પર્શ કરનારને દહાદિક નથી કરતા અને મથન કરવાથી બહાર પ્રગટ થાય છે. તેમ થયા પછી કાઇના સંબંધમાંજ તને બાળી નાખે છે. વિલંબ કરતા નથી. તેમજ જ્ઞાનમાર્ગમાં સછેર્વત્ર ભગવાન છે. પરંતુ જ્ઞાનમાત્ર થયું, પણ ભગવર્શનાદિથ-ડ જ તું નથી કે જેમાં પ્રવેશ કરે. માટે મુક્તિમાં વિલંબ થાય છે. જે અને ભકિતમાર્ગમાં તે ભગવાન બહાર ઉપાસના કરવા યોગ્ય છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ° ° For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $. , ષોડશ ગ્રંથ. છે. જ્યારે પ્રેમની અધિકતા બને કે તરત અંતઃકરણમાં પ્રવેજ શ કરે છે. ૧૧. तदैव सकलो बंधोनाशमेति नचान्यथा ॥ गुणास्तु संगराहित्याज्जीवनार्थं भवंति हि ॥१२॥ અર્થતે જ વખતે સર્વ બંધને વિનાશને પ્રાપ્ત થાય છે. ફિલ અને ભગવદ્ગણ ઐશ્વર્યાદિક) તે ભક્તના જીવનરૂપમાં નિમિત્ત છે કારણ થાય છે. ૧૨. भगवान् फलरूपत्वान्नात्र बाधक इष्यते ॥ स्वास्थ्यवाक्यं न कर्तव्यं दयालुन विरुध्यते१३ અર્થ-–ભગવાન ફલરૂપ છે તેથી આ માર્ગમાં બાધકપણુંથી વર્તતા નથી. પોતે પરમ દયાળુ છે, તેથી પિતાના વિરહમાં જે ભક્તને વ્યાકુલતા હોય છે, તે છોડાવવાને સ્વસ્થતાનું વાક્ય કદાપિ નહિ કરે, કારણ કે વ્યાકુલતા જ રહે તે પોતે ફલરૂપ છે. જે જજલદી પ્રાપ્ત થાય તો વ્યાકુલતા મટી જાય તો પછી પ્રાપ્ત થવામાં - વિલંબ થાય તે દયાળુતાથી વિરૂદ્ધ બને. માટે તેમ કેમ કરે? ૧૩. दुर्लभोयं परित्यागः प्रेम्णासिध्यति नान्यथा । ज्ञानमार्गे तु संन्यासो द्विविधोपि विचारितः१४ અર્થ–આ પ્રમાણે સંન્યાસ થે ઘણે દુર્લભ છે. અને આ કત પ્રેમથી જ આ સંન્યાસ સિદ્ધ થાય છે. બીજો પ્રકાર સિદ્ધ કરવા રવાને નથી. હવે જ્ઞાનમાર્ગમાં જે સંન્યાસ છે તે બે પ્રકારનો છે વિચારેલ છે. ૧૪. ज्ञानार्थमुत्तरांगं च सिद्धिर्जन्मशतैः परम् । ज्ञानं च साधनापेक्षं यज्ञादिश्रवणान्मतम् ॥१५.. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . . . . $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 2 શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત - અર્થ–સંન્યાસ બે જાતને છે. એક સન્યાસ તે અજ્ઞાછેનીને છે, જે જ્ઞાન માટે હોય છે. અને બીજો સંન્યાસ મુક્તિ - રવાને માટે છે. જેને જ્ઞાતિ સ્વીકારે છે. ગીતાદિકમાં કહેલો સન્યાસ ઘણું ઘણું જન્મથી ભગવસ્ત્રાપ્તિ કરે છે. જેમાં જ્ઞાનને સાધન- ણ તરીકે જણાવ્યું છે. માટે યજ્ઞ, દાન, તપ, અધ્યયન, શ્રવણ દિક સાધનોથી તે સિદ્ધ થાય છે. આ શાસ્ત્રનો વિચાર સર્વ સંમત જ છે. પણ એક જન્મના સંન્યાસથી શું થવાનું હતું ? ૧૫. अतः कलौ स संन्यासः पश्चात्तापाय नान्याथा। पापंडित्वं भवेच्चापि तस्माज्ज्ञानेन सन्यसेत् १६ અર્થ–માટે આ કલિયુગમાં તે સંન્યાસ પશ્ચાત્તાપ માટે થાય છે. અને તેથી પાખંડીપણું પ્રાપ્ત થાય છે. તેથી તે સન્યાઆ સનો જ્ઞાનમાર્ગમાં અંગીકાર થી જોઈએ. ૧૬. सुतरां कलिदोषाणां प्रबलत्वादिति स्थितिः। भक्तिमार्गेपि चेद्दोषस्तदा किं कार्यमुच्यते १७ અર્થ–બીજા યુગોની બાબત જુદી છે. પણ કલિયુગમાં તો છે નિરંતર જરૂર કામાદિકનું અત્યંત પ્રબલપણું છે માટે તે સંન્યાસ ? ન ધારણ કરે, એમ નિશ્ચય છે. આ ઠેકાણે કોઈ શંકા કરે કે - જ્ઞાનમાર્ગમાં જે દોષ કહ્યા, તે દોષો કદાચિત્ ભક્તિમાર્ગમાં પ્રાપ્ત થાય તો શું કરવું? ત્યાં શ્રી આચાર્યજી કહે છે કે– ૧૭. अत्रारंभे न नाशः स्यादृष्टांतस्याप्यभावतः । स्वास्थ्यहेतोःपरित्यागात्बाधःकेनास्यसंभवेत्॥ અર્થ—અહીં ભકિતમાર્ગના સંન્યાસારંભમાં પરના સંગને અભાવ છે. માટે પરકૃત પાત થતો નથી, તેમ તેવું કઈ દૃષ્ટાંત For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ષોડશ ગ્રંથ. ૮૭ પણ નથી. અને સ્વસ્થતાના હેતુથી વિષયનો પરિત્યાગ થયો છે, તો પછી શેનાથી તેને બાધ સંભવે? ૧૮. हरिरत्र न शक्नोति कर्तुं बाधां कुतोपरे । अन्यथामातरो बालान्न स्तन्यैः पुपुषुःक्वचित् १९ - અર્થ–ભક્તના ભજનમાં ભગવાન્ જાત પિતે બાધા કરઆ વાને સમર્થ નથી, તે બીજા તે કોણ કરે? કદી પણ પિતાની જનેતાજ શું પોતાના બાલકનું પિષણ દૂધથી ન કરે શું? જ છે. જરૂર કરે. ૧૯. ज्ञानिनामपि वाक्येन न भक्तंमोहयिष्यति॥ आत्मप्रदः प्रियश्चापि किमर्थं मोहयिष्यति २० અર્થ-જ્ઞાનિને ઉપદેશ સ્વીકારીને મેહ કરવાને લખ્યું છે. તે તે વાત ભક્તની ઉપર લાગું નથી પડતી. પોતાના આત્મા નું પણ અર્પણ કરનાર પોતાના ભક્તને ભક્તપ્રિય ભગવાનું કેમ કર મોહ કરે? ન જ કરે. ૨૦. तस्मादुक्तप्रकारेण परित्यागो विधीयतां ॥ अन्यथा नश्यते स्वार्थादितिमे निश्चितामतिः२१ । આ અર્થ–તેથી ઉપર કહેલા પ્રકારથી ભકિતમાર્ગના સન્યાસ ને સ્વીકાર કરે. અને જે અમારા કહ્યાથી વિરૂદ્ધ જે કઈ કરો પશે તે તે પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થશે. એમ મારી બુદ્ધિને હાર નિશ્ચય છે. ૨૧. इति कृष्णप्रसादेन वल्लभेन विनिश्चितम् । સંન્યાસવર ભવિન્યથાપતિતોમવેત ારરા VAPAA ASS 2 ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? . છે - 5 ? ? ? ? ? ? ? ? For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ $ + $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ + + $ + $ + $ + $ $ $ $ $ $ $ $ $ $ મી શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત છે અર્થ-એ પ્રમાણે શ્રીકૃષ્ણના પ્રસાદથી શ્રીઆચાર્યજી કહે છે છે છે કે નિશ્ચય કર્યો છે. કે આ વખતે તે જ્ઞાનમાર્ગીય સંન્યાસ જ નહિ ધારણ કરે. ભક્તિભાગીય સંન્યાસ ધારણ કરવો. આ પ્ર- માણે જે અમેએ નિશ્ચય કર્યો છે તેથી વિરૂદ્ધ આચરણ કરનાર પુરૂષ પતિત થશે. . સાર–શ્રી આચાર્યજીએ આ કરાલ કલિકાલમાં જ્ઞાન માઆ ગીય સંન્યાસ સ્વીકાર કરવાની ના પાડી છે. આ બાબત ખરી છે છે. અને એવા ઘણા બનાવે આપણા જોવામાં આવે છે કે સન્યા સી થયા કે પછી “સબ કરમક માલક હમ એમ બની અને નક - રવાનાં કાર્યો પણ સારા સારા આર્યો જાણે તેમ, અનાવત્ કરી, આ અધમ કર્મમાં પ્રવૃત્ત થઈ સજજન મનુષ્યને પણ સ્પષ્ટ ભ્રષ્ટ કરે છે. માટે શ્રીઆચાર્યજીની આજ્ઞા પ્રમાણ રાખવી એમ અમને પણ છે આ કાલ માટે તે ભાસે છે. જે ભક્તિમાર્ગમાં ભક્તિને આનંદ - વેદાદિ શાસ્ત્રોમાં કહેલો છે. તે આનંદ બીજા કશામાં નથી, આ છે આ વાત તે નિર્વિવાદ સ્પષ્ટ સુપ્રસિદ્ધજ છે. ૨૨. ॥ इति श्रीवल्लभाचार्यविरचितः संन्यासनिर्णयः समाप्तः ।। For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ ષોડશ ગ્રંથ. ॥ અથ નિરોધરુક્ષળમ્ । (2) यच्च दुःखं यशोदाया नंदादीनां च गोकुले ॥ गोपिकानां तु यदुःखं तद्दुःखं स्यान्मम क्वचित् રવ અર્થ—શ્રીગાકુલમાં યોાદાજી તથા નાદિ ગાપાને જે દુ:ખ થયું તે તથા શ્રીગોપીજનાને જે દુઃખ થયું તે દુઃખ ક્યારેય પણ મને થાય? સાર—શ્રી આચાર્યજી જીવાના નિરાધનેમાટે નિરોધના લક્ષણા કહે છે. તેમાં પ્રથમ જીવાને શીખવવા સારૂ આપ પાતેજ જાણે શીખવતા હોય તેમ બેધ કરે છે. ભગવાન્ શ્રીકૃષ્ણ જ્યારે બાળક થયા હતા, ત્યારે સંભાળી સભાળીને બાલ લીલાના વખત યાદ કરી કરીને પ્રાર્થના કરે છે કે, અગ્નિથી, કંટકથી, જલથી, હિંસક જાનવરાથી, ખીહીતા બીહીતાજ માતાજી શ્રીયશાદાજી પછવાડે પછવાડે આપ ફરતા રહેતા, વિયેગ દશામાં (મથુરાજી ભગવાન્ જ્યારે પધાર્યા ત્યારે) જે દુ:ખ શ્રી ગાકુલમાં યશાદાજીને તથા નદાદિ ગાપાને તથા રાસલીલામાં અંતરધાન થયા ત્યારે ગોપીજનાને જે દુ:ખ થયું તે દુઃખ કદાચિત્ અમને થશે. આમ ભગવાનના વિરહ સંભારી આ નિરાધ લક્ષણ ઈંચ આર ભેછે. ૧. गोकुले गोपिकानां च सर्वेषां व्रजवासिनां । यत्सुखं समभूत्तन्मे भगवान्किं विधास्यति |२| અર્થ-~શ્રીગાકુલમાં શ્રીગાપીજનાને તથા સર્વ ત્રજવાસીઆને જે સુખ થયું (અર્થાત્ શ્રીકૃષ્ણના નિરતર દર્શન, સ્પર્શનાર્દિક થયાં) તે સુખ શ્રીકૃષ્ણે શું મને આપશે ? યા અનુભવાવશે ? ૨. उद्धवागमने जात उत्सवः सुमहान्यथा । वृंदावने गोकुले वा तथा मे मनसि कचित् | ३ | Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only re Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૦ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ—ઉદ્ધવજીના આવવાથી વૃંદાવનમાં તથા શ્રીગોકુલમાં મેાટા આનંદ ઉત્સવ થયેા, તેમ મારા મનમાં ક્યારેય પણ થાશે. સાર——ઉપર પ્રમાણે શ્રીકૃષ્ણની શ્રીઆચાર્યજી પ્રાર્થના કરીને હવે બીજાની શિક્ષા સિદ્ધ થવામાટે ચેાગ્ય રીતથી વર્ણન કરેછે, ૩. महतां कृपया यावद्भगवान् दययिष्यति । तावदानंदसंदोहः कीर्त्यमानः सुखाय हि ॥४॥ રથ-મહાનુભાવાની દયાથી જ્યાં સુધી ભગવાન્યા કરશે, ત્યાં સુધી આનંદસમુદ્રરૂપી ભગવાનનું કીર્તન પરમ સુખને માટેજ થાય છે. ૪. . Acharya Shri Kailassagarsuri Gyanmandir महतां कृपया यद्वत्कीर्तनं सुखदं सदा । न तथा लौकिकानां तु स्निग्धभोजनरूक्षवत् ५ અર્થ-મહાત્માઓની યાથી ભગવત્ કીર્તન જેવું આનદને આપનારૂં થાય છે, તેવું લાકિક પુરુષાના ઉપદેશથી થતું નથી. જેમ ધી, દૂધવાળુ ભેાજન અને લુખુ ભેાજન પરસ્પર ભેદને જણાવી રહે છે તેમ બે પ્રકારના કીર્તનમાં પરસ્પર ભેદ છે. પ. गुणगाने सुखावाप्ति गोविंदस्य प्रजायते । यथा तथा शुकादीनां नैवात्मनि कुतोन्यतः ६ અર્થ-જેમ શ્રી ગાવિંના ગુણગાવામાં સુખની પ્રાપ્તિ થાય છે, તેવી સુખની પ્રાપ્તિ બ્રહ્મનિષ્ઠામાં થતી નથી. ૬. क्लिश्यमानानूजनान्दृष्ट्वा कृपायुक्तो यदा भवेत् । तदा सर्वं सदानंदहृदिस्थं निर्गतं बहिः ॥ ७॥ અર્થ—દુઃખને પ્રાપ્ત થનારા પેાતાના જનાને જોઈ ભગ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષોડશ ગ્રંથ. ત્રાન્ જ્યારે દયાયુક્ત થાય છે, ત્યારે ભકતાના હૃદયમાંથી. બહાર પધારી દર્શન દે છે, ત્યારે સર્વ દુઃખની નિવૃત્તિ થાય છે. ૭. सर्वानंदमयस्यापि कृपानंदः सुदुर्लभः । हृद्गतः स्वगुणान् छ्रुत्वा पूर्णः प्लावयतेजनान् ८ અર્થજો કે ભગવાન્ કેવળ આનધન સ્વરૂપી છે, તપિ તેમના કૃપાનદ થવા ધણા દુર્લભ છે. ભક્ત ગુણગાન કરતાં કરતાં જ્યારે અવધિને પ્રાપ્ત થાય કે તરત પેાતાના ગુણાને સાંભળો પેાતાના ભક્ત જનાને આનંદથી આનંદ યુક્ત કરાવી આપેછે. ૮. तस्मात्सर्वं परित्यज्य निरुद्धैः सर्वदा गुणाः । सदानंदपरैर्गेयाः सच्चिदानंदता ततः ॥ ९ ॥ * અર્થ——તેથી સર્વને! ત્યાગ કરી સદાનંદ ભગવાનમાં તત્પર થઇને સર્વદા ભગવદ્ગુણ ગાવા, કે જેનાથી પરમાનંદ પ્રકટ થશે. ૯ अहं निरुद्धो रोधेन निरोधपदवीं गतः । निरुद्धानां तु रोधाय निरोधं वर्णयामि ते ॥ १० અર્થ——શ્રી આચાર્યજી કહે છે કે હું નિર્દે છ' (પુષ્ટિમાગીય ભક્ત છઉં) તા નિરાધ પદવીને પ્રાપ્ત થયા છું, પણ બીજા પુષ્ટિમાગીય ભકતાને નિરાધ થવાસારૂ નિરોધનું હું વર્ણન કરૂંછુ. ૧૦. हरिणा ये विनिर्मुक्तास्ते मग्ना भवसागरे । येनिरुद्धास्त एवात्र मोदमायांत्यहर्निशम् ॥ ११ ॥ * તતઃ ને બદલે સ્વતઃ એવા પાઠ કેઇ કોઇ પ્રતમાં મળેછે. તે પાઠ જો પ્રમાણુ ગણીએ તાપણુ અર્થમાં ઝાઝો ફેર પડતા નથી. માત્ર પેાતાની મેળે પરમાનદ પ્રકટ થશે” એવા અર્થ નીકળેછે.. For Private and Personal Use Only && Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $.. ( ૮૨ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ-–શ્રીભગવાને જેને ત્યાગ કર્યો છે, તે સર્વ આ સં- સાર સાગરમાં ડૂબેલા પડ્યા છે. અને જેઓને નિરોધ કર્યો છે ? તેઓ રાત્ર દિવસ આનંદ યુક્ત થઈ રહ્યા છે. ૧૧, संसारावेशदुष्टानामिंद्रियाणां हितायवै॥ कृष्णस्य सर्ववस्तूनि भून ईशस्य योजयेत् १२ અર્થ–સંસારના આવેશથી દુષ્ટ થયેલી ઈદ્રિના કલ્યાણ તે માટે સર્વત્ર વ્યાપક થઈ રહેલા શ્રીકૃષ્ણને સર્વ વસ્તુનું સમપણ કરવું. ૧૨. गुणेष्वाविष्टचित्तानां सर्वदा मुरवैरिणः॥ संसारविरहक्लेशौ नस्यातां हरिवत्सुखम् ॥१३॥ અર્થ–મુરદત્યના વૈરી એટલે મુરારી શ્રીકૃષ્ણના ગુણોમાં ન - પિતાના મનને લગાડવું. જે લગાડવાથી એટલે જેઓનું ભગવાન ગુણગાનમાં ચિત્ત લાગેલું છે તેઓને આ સંસારથી થનારાં દુ:ખો - થતાં નથી. ભગવાનની માફક સુખ થાય છે. ૧૩. तदा भवेद्दयालुत्वमन्यथा क्रूरता मता। बाधशंकापिनास्त्यत्र तदध्यासोषि सिध्यति१४ અર્થ-જ્યારે ભક્ત ઉપર આપ દયા કરે છે, ત્યારે, ભગ- - આ વાનનું દયાળપણું સિદ્ધ થાય છે. જે દયા ન કરે તો નિર્દયપણું કે હું એ હેવામાં યા માનવામાં આવે. આ ભક્તિ માર્ગમાં જરા પણ બાધકની છે જ શંકા જ નથી. ભક્તિને સંસ્કાર જન્મો જન્મ અવિચલ રહે છે. તે છે અને આત્મતત્વનું જ્ઞાન પણ સિદ્ધ થાય છે. ૧૪. भगवद्धर्मसामर्थ्याद्विरागो विषये स्थिरः । गुणैर्हरेः सुखस्पर्शान्न दुःखं भाति कर्हिचित् १५ . For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. ૪૩ અર્થ–ભગવાનના ધર્મનું સામર્થ્ય એવું છે કે વિષયોમાં - પિતાની મેળે વૈરાગ્ય થાય છે. અને ભગવાનના ગુણનું ગાન કરવાથી જ સર્વથા આનંદને સ્પર્શ થાય છે. જરા પણ દુઃખ દેખાદેતું નથી. ૧૫ एवं ज्ञात्वा ज्ञानमार्गादुत्कर्षों गुणवर्णने ॥ अमत्सरैरलुब्धैश्च वर्णनीयाः सदा गुणाः ॥१६॥ અર્થ–એમ જાણીને ભગવદ્ગુણ ગાન કરતા રહેવું. ભગએક ગુણગાન સર્વથી ઉત્તમ પદાર્થ છે. જ્ઞાનમાર્ગ પણ ભગવાનના ગુણગાનથી ઉત્કર્ષને ધારણ કરતા નથી. માટે નિર્મસાર થઈને તથા અલુબ્ધ થઈને (લેમને ત્યાગ કરીને) ભગવાનના ગુણોનું વર્ણન કરવું. ૧૬. हरिमूर्तिः सदा ध्येया संकल्पादपि तत्र हि । दर्शनं स्पर्शनं स्पष्टं तथा कृति गती सदा ॥१७॥ અર્થ -ભગવાનની મૂર્તિનું નિરંતર ધ્યાન કરવું. જો કે ભા . ગવાન પ્રત્યક્ષ નથી, તોપણે સંકલ્પથી તેનું દર્શન, સ્પર્શન, હસ્તથી સેવા તથા ચરણથી સમીપ ગતિ વગેરે કરવું. ૧૭. श्रवणं कीर्तनं स्पष्टं पुत्रे कृष्णप्रिये रतिः॥ पायोर्मलांशत्यागेन शेषनागं तनौ नयेत ॥१८॥ અર્થ–શ્રવણ, કીર્તન તથા પ્રસાદનું આસ્વાદન અને ભગ- વાનની સેવા કરવામાં પ્રીતિ રાખનાર એ પુત્ર ઉત્પન્ન થવા માટે છે આ ઈદ્રિયનો ઉપયોગ જાણે. મલભાગને ત્યાગ કરી બાકી શેષ ભાગને . શરીરમાં વિનિયોગ થાય છે અને શરીરને સેવાદિકમાં વિનિયોગ બને છે. આ રીતથી પરંપરાએ કરીને પાયુ ઈદ્રિયને પણ વિનિગ જાણે. ૧૮ AYAYAYAYAYAYAYA For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત } $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ % यस्य वा भगवत्कार्यं यदा स्पष्टं न दृश्यते ॥ तदा विनिग्रहस्तस्य कर्तव्य इति निश्चयः ।१९।नातः परतरो मंत्रो नातः परतरः स्तवः ।। नातः परतरा विद्यातीर्थं नातः परात्परं ॥२०॥ અર્થ—જે ઈદ્રિયથી ભગવકાર્ય બરોબર જ્યારે પણ ના અને એટલે દર્શનાદિક સ્પષ્ટ ન થાય, ત્યારે તે ઈદ્રિયને બહારના વિષયથી નિગ્રહ કરે. આ પ્રમાણે નિશ્ચય છે. આ નિરોધથી સર્વ કરો કાર્ય સિદ્ધ થાય છે. નિધિ સર્વ સાધનમાં મુખ્ય સાધન છે. ઉત્તમ છે. એનાથી બીજ મંત્ર નથી. એનાથી ઉત્તમ કાઈ તેત્ર જ નથી. એનાથી ચઢતી બીજી કોઈ વિદ્યા નથી. અને એનાથી પવિત્ર ન કરનારૂં બીજું કોઈ તીર્થ પણ નથી. સાર–સર્વ ઈદ્રિયની વૃત્તિનું જોડાણ ગમે તે રીતે પણ ન - ભગવસંબંધી પદાર્થો તથા ક્રિયામાં કરવું એજ નિધનું લક્ષણ - શ્રીઆચાર્યજીએ આ ગ્રંથમાં કહ્યું. નિરોધનું સ્વરૂપ અત્યંત ઉત્તમ, રિ | સર્વથી બની શકે તેવું, સર્વને લાયક, સુલભ અને સર્વ કાર્યની સિદ્ધિ એ આપનારું છે. જેની ઉપર પ્રભુ દયા કરે તેને આ રસ્તે ચાલવા ની બુદ્ધિ પ્રભુ આપે છે. ૨૦. 0 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ SSSSSBN ॥ इति श्रीवल्लभाचार्य विरचितं निरोधलक्षणं समाप्त ।। gY0YYYY) S $ $........................... For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ષોડશ ગ્રંથ. ॥ અથ સેવામ્ ॥ (૬) अनुष्टुप. यादृशी सेवना प्रोक्ता तत्सिद्धौ फलमुच्यते । अलौकिकस्य दाने हि चाद्यः सिद्धयेन्मनोरथः १ Acharya Shri Kailassagarsuri Gyanmandir 9 અર્થ—જેવી સેવા કરવાને કહી છે. તેની સિદ્ધિમાં જે લ થાય છે, તે હવે કહીએ છીએ. તે ફળ ત્રણ પ્રકારે થાય છે. એક અલૌકિક સામર્થ્ય, ખીજું ભગવત્સાયુજ્ય, અને ત્રીજી ભગવત્સેવા લાયક દેહ. તેમાં પ્રથમ જ્યારે અલૈકિક સામર્થ્યનું દાન ભગવાન્ તરફથી મળે છે ત્યારે સર્વ સસારનાં દુ:ખની નિવૃત્તિ રૂપ “સિદ્ધાંત મુક્તાવલીમાં કહેલા પ્રથમ મનેરથ સિદ્ધ થાય છે. ૧. फलं वा ह्यधिकारो वा न कालोऽत्र नियामकः उद्वेगः प्रतिबंधो वा भोगो वा स्यात्तुबाधकम्२ ૯૫ અર્થ—મૂળમાં અથવા અધિકારમાં (સાયુજ્ય માટે અથવા બેંક ઠાહિલાકમાં દેહની પ્રાપ્તિ માટે) કાંઈ સમય નિયામક નથી. સત્યયુગમાં તેમ થતુ હતુ, અને આજે નહિ થાય એમ ન સમજવું. ગમે તે વખતે ચેાગ્ય સેવા થવી જોઇએ. કુળ નિર ંતર થાય છે. ઉદ્વેગ (ચિત્તનું ચચલપણુ), પ્રતિષધ ( બીજા કાર્યોમાં આસક્તિ), અને વિષય ભાગ આ ત્રણ સેવામાં મુખ્ય બાધક છે. આ ત્રણે સૈાકિક અલૈાકિક ભેદથી બે પ્રકારના છે. તેમાં અલૈાકિક હાય છે તે ભગવત્ રચિત હોય છે. ર. अकर्तव्यं भगवतः सर्वथा चेनतिर्न हि ॥ यथा वा तत्त्वनिर्द्धारो विवेकः साधनं मतम् ॥ ३ For Private and Personal Use Only **** Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થજો ભગવાનને ન કરવા દેવી હેય તેાતે ભગવાનથી થયેલા પ્રતિબંધ સમજવા. તેમાં તેા પછી બીજી ગતિ નથી. અથવા કોઇ કાર્યમાં તત્ત્વના નિર્ણય થવા રૂપ વિવેક જ્યારે અને ત્યારે તેનું સાધન થાય. જ્યાં સુધી તત્વ નિર્ણય ન થાય ત્યાં સુધી કાંઇ કરવાના નિશ્ચય થતા નથી, આ વિવેક સર્વ સંમત છે. ૩. बाधकानां परित्यागो भोगेप्येकं तथा परम् । निःप्रत्यूहं महानूभोगः प्रथमे विशते सदा ॥४॥ અર્થ-ત્રણે લાકિક ખાધકના પરિત્યાગ થવાની જરૂર છે. ભાગમાં તા કેવળ એક લોકિક ખાધક છે. અને પ્રથમમાં અલાકિક સામર્થ્યની પ્રાપ્તિ થયા પછી ભગવાન તરફથી મળેલા મોટા ભેાગ નિર્વિન્ન સર્વકાળ પ્રાપ્ત થાય છે, જે સેવામાં ઉપયેગી થાય છે. ૪. सविघ्नोल्पो घातकः स्याद्वलादेतौ सदा मतौ । द्वितीये सर्वथा चिंता त्याज्या संसारनिश्वयात् ५ અર્થ-લૈાકિક ઉદ્વેગરૂપ વિન્ન છે, તે જો અલ્પ હાય તા પણ ખાધ કરનારાજ છે. અને ખીજા બે લાકિક ભાગ તથા પ્રતિબંધ આ બેઉ પણ ઘાત કરનારા છે. માટે એને તાબળથી સર્વથા ત્યાગ કરવેશ, અને બીજો ભગવત્ કૃત પ્રતિબંધ તેમાં ચિંતા ન કરવી, કારણ કે એ તા ભાગવીએ છીએજ. જન્મ મરણથયાંજ કરે છે. માટે એ તે નિશ્ર્ચયજ છે, અને નિશ્ચય પૂર્વક એમ જાણવું કે, પ્રથમ અંતર્યામીથી થયેલા ઉદ્વેગમાં ભગવાનને લ દેવુ નથી અને ત્રીજો લાકિક ભેગ છે તેમાં એમ જાણવું કે આ ગૃહ છે તે ખાધક છે. માટે તેને ત્યાગ કરી દેવા. ૫. For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : - + + $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ? ડશ ગ્રંથ. 9 0 4 6 4 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ नन्वाये दातृता नास्ति तृतीये बाधकं गृहम्। अवश्येयं सदा भाव्या सर्वमन्यन्मनो श्रमः। અર્થ–ત્રણે ફળ તથા ત્રણે બાધકે સદા વિચાર કરવા લાયક છે. અને આ બાધક અથવા ફળ શિવાય બીજી ચિંતા કરવી, - તે ફકત મનને શ્રમ છે. ૬. तदीयैरपि तत्कार्यं पुष्टौ नैव विलंबयेत् ॥ गुणक्षोभोऽपि द्रष्टव्यमेतदेवेति मे मतिः॥७॥ અર્થ–માટે બાધકનું તથા ફળનું ભક્ત જરૂર ચિંતન કરો રવું. ભગવાનજ પુષ્ટિમાર્ગમાં ફળદાન કરવામાં વિલંબ કરશે નહીં. ડો ગુણ વગેરે ગુણોના ક્ષેભમાં નિવૃત્તિને સાધન રૂપ કરીને એને - નાજ કુળ તથા તેનાજ બાધકને વિચાર કરી છે. આ પ્રમાણે છે - અમારી બુદ્ધિને નિશ્ચય છે. ૭. कुसृष्टिरत्र वा काचिदुत्पद्येत स वै नमः॥८॥ અર્થ અને આ ઠેકાણે ભક્તિ માર્ગમાં) નીચ નિમાં આ અમારો જન્મ થશે વગેરે જે વિચાર કરવા, તે કેવળ મનને ભ્રમ છે એમ જાણવું. ॥ इति श्रीवल्लभाचार्यविरचितं सैवाफलनिरूपणं समाप्तं ॥ MUUMIMUNISASIMMVN - શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિત પોડશ ગ્રંથ સંપૂર્ણ. . . . . . . . . . ............................... ---------800 []J ]\JITDI 8 % % TIPTIll % % % % % = મુંબઈ ખારાકૂવા પાસે પાત્ર પ્રિન્ટિંગ પ્રેસમાં છાપ્યા છે. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે . છે . સમસ્ત જ્ઞાતનાં વૈષ્ણવોને અલભ્ય લાભ. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના વિષ્ણુને માટે ખાસ ખબર છપાઈ તૈયાર છે. યદુવંશીય ગોવર્ધનદાસ લક્ષ્મીદાસની પ્રાચીન ગ્રંથ રત્નમાલા મચ્ચેનાં પુસ્તક. ગોસ્વામિ શ્રીગિરિધરાત્મજ શ્રીબાલકૃષ્ણલાલજી કાંકરેલીવાળા ટીકત છે ની ગોસ્વામે શ્રીગોવિંદાત્મજ શ્રીદેવકીનંદનાચાર્ય, કામવનવાળા ટીકત. ગેસ્વામિ , ( શ્રીગિરિધરાત્મજજીવનલાલ, કાશીવાળા ટીકત, ગેસ્વામિ શ્રી વલ્લભાત્મજ શ્રી છે. જીવને શાચાર્ય, પોરબંદરવાળા. ગોસ્વામિ શ્રી દ્વારકાનાથજીસુત શ્રીવિઠ્ઠલેશજી છે. પોરબંદરવાળા ગેસ્વામિ શ્રીચિમનલાલાત્મજ શ્રી ઘનશ્યામલાલ, મુંબઈવાળા એની સમ્મતિવાળો ગ્રંથ. બ્રહસ્તવ્યસરિત્સાગર ભાગ બીજો. જેમાં શ્રીમવલ્લભાચાર્ય વિષ્ણવ સંપ્રદાયના ર૩૭ અપૂર્વ પ્રથાને સંગ્રહ ગોસ્વામિ શ્રીદેવકીનંદનાચાર્યજીનાં અસલ ફોટોગ્રાફના ચિત્ર સાથે અતિ ની ઉજવલ શ્રીવલ્લભાચાર્ય સંપ્રદાયના નીચે જણાવેલા સમર્થ ગોસ્વામિલૈ કિ ન ગ્રંથકારના કરેલા ૨૭ અપૂર્વ ગ્રંથ સંગ્રહનું પુસ્તક ઉંચા કાગલો ઉપર જાડા - ટાઈપોના અક્ષરોથી છપાવી શોભીતા પૂંઠા ઉપર સોનેરી અક્ષરોના નામ 3; સાથે તૈયાર કરવામાં આવ્યું છે. જેનું નામ બહાસરિત્સાગર ભાગ જ બીજો રાખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એક - ચારે પુરુષાર્થોને આપવાવાળા ડિશ ગ્રંથાદિ નિત્ય પાઠ કરવાના તથા ધર્મ છે છેશાસ્ત્રવિહિત દ્રવ્યશુદ્ધિ તથા સર્વત્રતત્સવનિર્ણય સાથે સેવાપ્રકાર દેખાઆ ડવાવાળા અપૂર્વ સંસ્કૃત ગ્રંથોનો સંશોધનપૂર્વક સમાવેશ કરવામાં આવ્યા છે. આ છે એના જેવો અદ્વિતીય ગ્રંથ કોઈપણ સંપ્રદાયમાં આજદિન સુધી પ્રસિદ્ધ થયેલા Tી નથી. માટે આ ગ્રંથ સર્વસાધારણ જનેને લેવામાં સુલભ પડે માટે તેની પર છાવર ફક્ત રૂપૈયા ૩ જ રાખી છે. મુંબાઈથી બહાર દેશાવરોના મંગાર વનારને ટપાલ ખર્ચ રૂપિયે ન તથા વેલ્યુએબલથી મંગાવનાને ત્રણ પુસ્તક જ લગી આના ૦)= વધારે પડશે નાટપટ કાગલ મોકલે નહી. ગ્રંથકારોનાં નામ. ગ્રંથ સંખ્યા. ગ્રંથકારોનાં નામે. ગ્રંથ સંખ્યા. . ગોસ્વામિ, શ્રીવલ્લભાચાર્યજી કૃત ૪૧ ગોસ્વામિ, શ્રીબીજ રઘુનાથજીકત ૩ કરી ગોસ્વામિ, શ્રીગુસાંઈજી કૃત ૪૧ ગેસ્વામિ, શ્રી હરિરાયજી કૃત ૧૧૪ ગોસ્વામિ, શ્રી રઘુનાથજી કૃત ૧૩ ગેસ્વામિ, શ્રી વિઠ્ઠલરાય કૃત ૩ : ?................... છે . છે. છે. હું છે ............................. Scy For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ? શું છે ? $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ છે. - - - - - - - - - ----- --------- - - - - -1 - 5 5 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ - સ્વામિ, શ્રીગિરિધરજી કૃત ૧ ગેસ્વામિ, મુંબઈ0 શ્રીગોકુલધીછે પરચુરણ થે ૬. શજી કત, .. ગોસ્વમિ,મુંબઈ શ્રી જીવકૃત ૭ ધર્મશાસ્ત્રોદ નિર્ણય ગ્રંથે ૩ કુલ ગ્રંથો ૨૩ સૂચના-ઉપર લખેલા ગ્રંથકારોના ગ્રંથ એકજ પુસ્તકમાં સાથે છપા 2 વવામાં આવ્યા છે માટે તે મધ્યેથી કોઇના પણ ગ્રંથ છૂટા મળશે નહીં. ૪ - વાસ્તે આખું પુસ્તક મંગાવવું. બીજા અનેક જાતનાં પુસ્તકો પણ અમારા - આ પુસ્તકાલયમાંથી મળશે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની વિવિધ વિષયાલંકૃત ગદ્યાપદ્યાત્મક કેઈના ઘરમાં લખેલી અથવા છાપેલી નહિ મળે તેવી રાશી વૈષ્ણવોની વાત શુદ્ધ વ્રજભાષામાં સુંદર કાગળ, જાડા, મજબુત અને સારી નામવાળા મનોહર પુટ્ટામાં (પ૯૪) પાનાંમાં છપાઈ તૈયાર છે. જેમાં શ્રીમંગલાચરણાષ્ટક, સિદ્ધાંતરહસ્ય તથા શ્રી આચાર્યજી તથા શ્રી | ગુસાંઈજીના જન્મચરિત્ર સાથે પૃથ્વી પ્રદક્ષિણાગર્ભિત ૫૧ પ્રસંગની નિજક, વાર્તા, શિક્ષાલક તથા શ્રીઆચાર્યજી અને શ્રીગુસાંઈજીની સંસ્કૃત પ્રાકૃત : જન્મપત્રિકા સાથે ૧૨ ઘરવા, શ્રીઆચાર્યજીની વનયાત્રા ગર્ભિત ચોરાશી | બેઠકનાં ચરિત્ર, શ્રીનાથજીની જન્મપત્રિકાપૂર્વક રાશી વૈષ્ણવની વાત છે અને અષ્ટસખામાંના ચાર સખાઓની ૪ વાર્તા, ગાવાનાં ૧૦૭) પદોથી - અલંકૃત એક જ પુસ્તકમાં છપાઈ તૈયાર છે. જેની ને છાવર રૂ ૫) તથા ટ પાલ ખર્ચ વેલ્યુબિલ સાથે રૂ માં વધારે પડશે. - બારે મહિનાનાં ઉત્સ, પ, વ્રતો તથા ભૂતલ ઉપર બીરાજતા આ - તથા લીલામાં પધારેલા ગોસ્વામી બાલકોના જન્મદિવસે, શ્રી ગોકુલનાથ છનાં વચનામૃત પ્રમાણે મૂર્તિ જોવાના કોઠા સાથે નશે. કિંમ્મત છે ૦). જેમાં દિવસ અને રાત્રના ચોઘાવ્યાં પણ દેખાડેલાં છે. ઠેકાણું-ભૂલેશ્વર ચકલાના યદુવંશીય ભાટીયા, જ અનંત રૂષીના વાડીની સામને. ડે. ગવર્ધનદાસ લક્ષ્મીદાસ આ યદુવંશીય પુસ્તકાલયમાં મુંબઈ અપ્રસિદ્ધ અને પ્રાચીન ગ્રંથ પ્રકાશક, ——:0: —— $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $....છે . સંસ્કૃત ગુજરાતી શબ્દાર્થસિંધુ, છે $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ આ કેશ નિર્ણયસાગર પ્રેસમાં સુંદર ટાઈપમાં છાપેલો, ઘણા શબ્દો હતા વાળો, સુશોભિત સોનેરીનામ સાથે કપડાના મજબૂત પૂઠાથી બાંધેલે. કોમત ૬ રૂપિયા. ટપાલ ખર્ચ ૫ આના. છે. ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧૦ ૪ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રોમ ખંડન. સર્વે સજ્જન પુરૂષાને જાણ કરવા સાથે પ્રાર્થના કરવામાં આવે છે કે આ રેશમખંડન નામની દવા કાઇ પણ જગાના રૂટાંને પાણીસાથે ચંદન માફ્ક લગાડવાથી થાડા વખતમાં તે જગા કાળી ન થતાં સર્વ રૂવાંટા નિર્મૂલ થઇ જાયછે. આ દવાની જે માહાશયેાને પરીક્ષા કરવી હાય તેએ મેહરબાની સાથે, મુઅઇ કાલકાદેવી રાડ ભાટીયાની જુની માહાજનવા ડીમાં શાસ્ત્રી માધવજી ગેાપાળજી વૈદ્ય એ શીરનામાથી લખી મેાકલાવતાં મેકલાવવામાં આવશે. જેની કીમત ઘણીજ ઓછી રાખવામાં આવી છે રૂપૈયા ૧ ની તેટલા જ આપવામાં આવશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રી માધવજી ગોપાળજી વેદ્ય, --:0: ગુજરાતી શબ્દાર્થસિંધુ. ૧ કીંમત ૫ રૂપિયા. પાસ્ટેજ ૫ આના અભિપ્રાયાઃ— પંડિત શ્રી ગર્દૂલાલજી:ગૂજરાતી ભાષામાં જે અનેક વાતાની આ વશ્યકતા છે, તેમાંથી કેટલેાક ભાગ આ પુસ્તકે પૂરા કર્યા છે. રા. સા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી. બી. એ. ‘“નર્મકાશ” ઉપરાંત ખીજા પણ શબ્દો ઉમેરી આ એક નાને સરખા કાશ સસ્તામાં બહાર પા ડયેા છે, તેથી ગુજરાતી વાચક વર્ગને ધણા લાભ થવાના સભવ છે. જ્યારે ગૂજરાતી ભાષામાં ગ્રંથે! દિન પ્રતિદિન ઊંચા પ્રકારના અને કઠિન વિષયેાન લખાતા ચાલે છે ત્યારે આવા કાશની આવશ્યકતા સ્પષ્ટજ છે. આ કાશ કાઈ રીતે થોડા સગ્રહવાળા કે ચેાડી માહીતીવાળા નથી, એમાં બહુ ટુકમાં ને હુ બારીક છાપમાં પણુ હકીકત ધણી સમાવવામાં આવીછે ને એ પ્રયાસ સર્વથા ઉત્તેજનને યેાગ્ય હેાવા ઉપરાંત સાધારણ વાંચનારને તે એક ઉપકાર રૂપજ છે. કવીન્ધર દલપતરામ ડાહ્યાભાઇ, સી. ઈ. આઈ. ગૂજરાતી શબ્દાર્થસિધ્ધનુ પેહેલું પુસ્તક પહેાંચ્યું છે. તે વંચાવી જોવાથી મને ધણા સંતેાષ થયા છે. તેમાં ઘણી મહેનત કરેલી છે અને પુસ્તક ધણું ઉપયાગી તથા સારૂં છે. શબ્દાર્થસિધુ કાષા મુબઇ કાળકાદેવી પાસે પુસ્તક પ્રસારક મંડળીમાં મળશે, For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈિયાર છે. શ્રી વલ્લભ વિલાસ પ્રથમ ભાગ, સંપ્રદાય પ્રકાશ. આ ગ્રંથ વ્રજભાષામાં છે. તેમાં નીચે લખેલા વિષય છે. ૧ પુષ્ટિ સંપ્રદાયકી શૃંખલા (પરંપરા) વર્ણન. ૨ વદિનકે ઉત્સવ પર્વ આદિ ભાવ. ૩ ઉત્સવનપર રાગનો અંગીકાર. ૪ શ્રી ઠાકુરજી કે સખાનકે નામ. ૫ વેદ, ઉપવેદ, વેદનાષડાંગ, ઉપનિષત, સ્મૃતિ, શાસ્ત્ર, પુરાણ, ઉપ પુરાણુ, મંત્ર તંત્ર ઈત્યાદિ ગ્રંથનકે, કર્ત, એર વિષયકો વર્ણન. ૬ શ્રી આચાર્યજી મહાપ્રભુનકે ૧૦૮ નામ વર્ણન. ૭ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી કે ૧૦૮ નામ. ૮ શ્રીજી આઠ સ્વરૂપ કરિ વ્રજમેં પુટિલીલા કી હૈ સે સ્વરૂપ નકી ભાવના. ૮ સ્વરૂપનકે ગોદકે ઠાકુરજી તથા શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગુસા ઈજીકે સેવ્ય સ્વરૂપે જો ભગવદીનકે માથે પધરાએ તિન સ્વરૂપનકેનામ. ૧૦ શ્રીયમુનાજી શ્રીમહારાણીજીકે નામ. ૧૧ શ્રી ભગવલ્લલા સ્થલન નામ. ૧૨ શ્રીઆચાર્યજી મહાપ્રભુનકી ૪ બેઠકકે સ્થલ. ૧૩ શ્રીગુસાંઈજી શ્રી વિઠ્ઠલનાથજી કી ૨૮ બેઠક. ૧૪ શ્રીગિરિધરજીની ૩ બેઠક. ૧૫ શ્રીગોકુલેશછકી ૧૩ બેઠક. ૧૬ શ્રીઆચાર્યજી મહાપ્રભુજી કૃત ગ્રંથ ર ગ્રંથ વિષયક સંક્ષેપ વર્ણન. ૧૭ શ્રીગુસાંઈજીકે ગ્રંથ તથા વિનકે સમયસું લેકે અભિતાંઇભયે સબ ગોસ્વામી બાલકનકે તથા ભગવદીન કૃત ગ્રંથનક વર્ણન. ૧૮ શ્રીઆચાર્યજી મહાપ્રભુજી, (૮૪) વૈષ્ણવનકે નામ તથા વિનકી વાર્તાકો તાય. ૧૮ શ્રીગુસાંઈજીક ૨૫ વૈષ્ણવનકે નામ તથા ઉનકી વાર્તાનો સારાંશ. ઉપલા સર્વ વિષયનો સંગ્રહ આ એક જ પુસ્તકમાં છે. છતાં તેની - છાવર માત્ર માત્ર દશઆના રાખી છે. બહાર ગામના ગ્રાહકોને ટપાલ ખર્ચ વેલ્યુબલ સાથે ત્રણ આને વધારે પડશે. આ પુસ્તક પણ યદુવંશીય પુસ્તકાલયમાં ઠાગોવનદાસ લખમીદાસ પાસે તથા મુંબઈ પુસ્તક પ્રસાર મંડળીમાં મળે છે. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only