________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિશ ગ્રંથ.
૨૩
तदेवै तत् प्रकारेण भवतीति श्रुतेर्मतम् ॥ द्विरूपं चापि गंगावज्ज्ञेयं सा जलरूपिणी॥५॥
અર્થ–તે અક્ષર બ્રહ્મજ આ જગતુરૂપ થયું છે. આ પ્રમાણે : વેદને સિદ્ધાંત છે, પ્રપંચરૂપ અને તભિન્નરૂપ એ બે પ્રકારથી હું અક્ષરબ્રહ્મનાં પણ બે રૂપ છે. જેમ જલરૂપી ગંગાજીના બે સ્વરૂપ
છે તેમ. તેમાં એક જલરૂપી આધિભૌતિક સ્વરૂપ. [ સાર–જે જલરૂપી ગંગા વૃદ્ધિ ક્ષયપણાને સાધારણ રીતે જઆ વે છે. તે આધિાતિકરૂપ અને તેથી જુદું અધ્યાત્મકરૂપ છે. પ .
माहात्म्यसंयुता नृणां सेवतांभुक्तिमुक्तिदा ॥ मर्यादामार्गविधिना तथा ब्रह्मापिबुध्ध्यताम्॥६.
અર્થ–બીજું રૂપ મહામ્ય સહિત તીર્થ દેવતાત્મક (આધ્યાત્મિક) છે તે. જે મર્યાદામાર્ગની વિધિથી સેવન કરનાર જનોને બુક્તિ(ગ) મુક્તિ (મોક્ષ)ને આપે છે. તેમ બ્રહ્મસ્વરૂપને પણ જાણે જ સાર–ગંગાજીના દૃષ્ટાંતથી બ્રહ્મનું પણ સ્વરૂપ સમજી લે. - જ ગંગાના ત્રણ રૂપ ગણ્યા છે. ૧ આધિભતિક, ૨ આધ્યાત્મિક અને અને 3 આધિદૈવિક. આધિભૌતિક જે જળરૂપી પ્રથમ કહ્યું છે. આ
ધ્યાત્મિક એટલે તીર્થરૂપ. જેમાં સ્નાન પૂજાદિ વિધિથી શાસ્ત્રોક્ત - ધર્મ સિદ્ધ થાય છે તે. એ ગંગાજીનું જળ એક પાત્રમાં ભરી ગમે છે ત્યાં લઈ જઈને તે વડે સ્નાન કરીએ તે તીર્થનાનનું ફળ થતું જે નથી. પાત્રનું જળ ગંગાજળ કહેવાય ખરું પણ શાસ્ત્રમાં જે મહાઆ મ્ય છે તે ગંગાના પ્રવાહનું છે. પ્રવાહનું જળ અને બહાર કાઢે છે.
લું જળ એ બે જેમ ગંગાજળનાજ ભેદ છે, તેમ પ્રપંચ એટલે જ તે હું ગત અને તેથી જુદું એમ બે અક્ષરબ્રહ્મનાં રૂપે જાણવાં. ૫.
%e0%AA
BE
For Private and Personal Use Only