________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
तत्रैव देवतामूर्तिर्भक्त्या या दृश्यते क्वचित् ॥ गंगायां च विशषेण प्रवाहाभेदबुद्धये ॥७॥ છે અર્થ–તે ગંગાજી વિષે વિશેષ કરીને પ્રવાહ સાથે અભેદ
બુદ્ધિ રાખનારને ભક્તિ કરીને જે કઈ દેવતાની મૂર્તિ ક્યારેક હું પ્રત્યક્ષ દેખાય છે. તે દેવીની મૂર્તિ તે ભક્તનેજ પ્રત્યક્ષ થશે બીજે ન જાને તે નહિ જ થાય. તથાપિ સર્વ જને ગંગાજલમાં યથેષ્ટ ખાન છે પાનાદિક કરે છે. અને શાસ્ત્રવિધિથી પાપાદિકની નિવૃત્તિ અને આ જલય (બીબ જ કરતાં ઉત્તમતા) સિદ્ધજ છે. ૭. प्रत्यक्षा सान सर्वेषां प्राकाम्यं स्यात्तया जले॥ विहिताच्चफलात्तद्धि प्रतीत्यापि विशिष्यते ॥८॥
અર્થ–જે આધિદૈવિક એટલે દેવતારૂપ ગંગાજી સર્વને પ્રસંગ છે ત્યક્ષ નથી. તથાપિ ગંગાજીના સ્થાનભૂત જળમાં તેમનું પ્રાકામ્ય છે એટલે ભક્તની અત્યંત શ્રદ્ધાપૂર્વક તીવ્ર ઈચ્છાથી તેને પ્રત્યક્ષ થઈ છેવાપણું છે. અને તેને અનુભવ થયાથી, શાસ્ત્રમાં તેનું જે ફળ હું કહ્યું છે તે અંતઃકરણમાં વિશેષતા દેખાય છે. ૮. यथा जलं तथा सर्वं यथा शक्ता तथा बृहत् ॥ यथा देवी तथा कृष्णस्तत्राप्येतदिहोच्यते॥९॥
અર્થ–જેમ જલ તેમ સર્વ જગતું. જેમ મહામ્ય સહિત આ તીર્થ પ–સામ—ગંગા તેમ અક્ષરબ્રહ્મ. જેમ દેવતારૂપ ગંગાદે
વીની પ્રતિમા (મૂર્તિ) તેમ શ્રીકૃષ્ણ છે. તથાપિ આ પ્રમાણે અને અહીં આ કંઇક વિશેષ કહેવામાં આવે છે. ૯.
जगतु त्रिविधं प्रोक्तं ब्रह्मविष्णुशिवास्ततः॥ देवता रूपवत्प्रोक्ता ब्रह्मणीत्थं हरितः॥१०॥
For Private and Personal Use Only