________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડશ ગ્રંથ.
૧ ૩
સાર–સાંખ્ય દર્શન તથા રોગ દર્શન પ્રસિદ્ધ છે માટે વિ- સ્તાર પૂર્વક ખુલાસો તેમાં જોઈ લેવો. ૬.
अहन्ताममतानाशे सर्वथा निरहंकृतौ॥
स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते॥णा - અર્થ—હું અને મારાપણું તદ્દન મટી જાય અને અહંકાર - રહિત જીવ પિતાના સ્વરૂપને પ્રાપ્ત થાય, ત્યારે તે જીવ કૃતાર્થ જ થયે એમ કહેવાય છે.
સારસ્વત મુક્તિના પ્રકારમાં અહંતા મમતા છૂટવી એ જ આ પહેલો પ્રકાર છે. અને આ વિચાર સાંખ્ય શાસ્ત્રને આધારે છે તે
એમ જાણવું. કેટલાક માણસો ઉપર પ્રમાણે કૃતાર્થ થયેલા મને આ નુષ્યને જીવનમુક્ત તરીકે વર્ણવે છે. ૭.
तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता॥ ऋषिभिर्बहुधा प्रोक्ता फलमेकमबाह्यतः ॥ ' અર્થ–આ જીવન્મુક્ત થવાની પ્રક્રિયા (રીત) પુરાણમાં
ઋષિ લકોએ ઘણે ઘણે પ્રકારે કહેલી છે. પણ તેનું ફળ એક - ક્ષરૂપજ છે.
સાર–પુરાણમાં ઋષિએ સાંખ્ય શાસ્ત્રનું વર્ણન કીધુ આ છે તેમાં કેટલાકે ૨૬ તત્વ માન્યાં છે, કેટલાકે ૨૫ તત્વ ગણ્યાં છે
અને કેટલાકે ૧૭ તત્વ કહ્યાં છે એમ જુદે જુદે પ્રકારે તત્વની સંખ્યા : ગણી છે તથાપિ ફળ સર્વનું એકજ એટલે આત્મા શિવાય સને પરિત્યાગ તથા સ્વરૂપાવસ્થાનાત્મક મેક્ષ એજ વર્ણવ્યું છે. ૮ ન अत्याग योगमार्गो हि त्यागोऽपि मनसैव हि ॥ यमादयस्तुकर्तव्याः सिद्धेयोगे कृतार्थता ॥९॥
...........
........૬, ૪. 88
8 8 $
$ $ $ $ $ $ $ $ $ $ $...છે..છે છે .........
For Private and Personal Use Only