________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રોમ ખંડન.
સર્વે સજ્જન પુરૂષાને જાણ કરવા સાથે પ્રાર્થના કરવામાં આવે છે કે આ રેશમખંડન નામની દવા કાઇ પણ જગાના રૂટાંને પાણીસાથે ચંદન માફ્ક લગાડવાથી થાડા વખતમાં તે જગા કાળી ન થતાં સર્વ રૂવાંટા નિર્મૂલ થઇ જાયછે. આ દવાની જે માહાશયેાને પરીક્ષા કરવી હાય તેએ મેહરબાની સાથે, મુઅઇ કાલકાદેવી રાડ ભાટીયાની જુની માહાજનવા ડીમાં શાસ્ત્રી માધવજી ગેાપાળજી વૈદ્ય એ શીરનામાથી લખી મેાકલાવતાં મેકલાવવામાં આવશે. જેની કીમત ઘણીજ ઓછી રાખવામાં આવી છે રૂપૈયા ૧ ની તેટલા જ આપવામાં આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રી માધવજી ગોપાળજી વેદ્ય,
--:0:
ગુજરાતી શબ્દાર્થસિંધુ. ૧
કીંમત ૫ રૂપિયા. પાસ્ટેજ ૫ આના અભિપ્રાયાઃ—
પંડિત શ્રી ગર્દૂલાલજી:ગૂજરાતી ભાષામાં જે અનેક વાતાની આ વશ્યકતા છે, તેમાંથી કેટલેાક ભાગ આ પુસ્તકે પૂરા કર્યા છે.
રા. સા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી. બી. એ. ‘“નર્મકાશ” ઉપરાંત ખીજા પણ શબ્દો ઉમેરી આ એક નાને સરખા કાશ સસ્તામાં બહાર પા ડયેા છે, તેથી ગુજરાતી વાચક વર્ગને ધણા લાભ થવાના સભવ છે. જ્યારે ગૂજરાતી ભાષામાં ગ્રંથે! દિન પ્રતિદિન ઊંચા પ્રકારના અને કઠિન વિષયેાન લખાતા ચાલે છે ત્યારે આવા કાશની આવશ્યકતા સ્પષ્ટજ છે. આ કાશ કાઈ રીતે થોડા સગ્રહવાળા કે ચેાડી માહીતીવાળા નથી, એમાં બહુ ટુકમાં ને હુ બારીક છાપમાં પણુ હકીકત ધણી સમાવવામાં આવીછે ને એ પ્રયાસ સર્વથા ઉત્તેજનને યેાગ્ય હેાવા ઉપરાંત સાધારણ વાંચનારને તે એક ઉપકાર રૂપજ છે.
કવીન્ધર દલપતરામ ડાહ્યાભાઇ, સી. ઈ. આઈ. ગૂજરાતી શબ્દાર્થસિધ્ધનુ પેહેલું પુસ્તક પહેાંચ્યું છે. તે વંચાવી જોવાથી મને ધણા સંતેાષ થયા છે. તેમાં ઘણી મહેનત કરેલી છે અને પુસ્તક ધણું ઉપયાગી તથા સારૂં છે. શબ્દાર્થસિધુ કાષા મુબઇ કાળકાદેવી પાસે પુસ્તક પ્રસારક મંડળીમાં મળશે,
For Private and Personal Use Only