________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ $ + $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ + + $ + $ + $
+
$ $ $ $
$ $ $ $ $ $
મી
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
છે અર્થ-એ પ્રમાણે શ્રીકૃષ્ણના પ્રસાદથી શ્રીઆચાર્યજી કહે છે છે છે કે નિશ્ચય કર્યો છે. કે આ વખતે તે જ્ઞાનમાર્ગીય સંન્યાસ જ નહિ ધારણ કરે. ભક્તિભાગીય સંન્યાસ ધારણ કરવો. આ પ્ર- માણે જે અમેએ નિશ્ચય કર્યો છે તેથી વિરૂદ્ધ આચરણ કરનાર
પુરૂષ પતિત થશે. . સાર–શ્રી આચાર્યજીએ આ કરાલ કલિકાલમાં જ્ઞાન માઆ ગીય સંન્યાસ સ્વીકાર કરવાની ના પાડી છે. આ બાબત ખરી છે છે. અને એવા ઘણા બનાવે આપણા જોવામાં આવે છે કે સન્યા
સી થયા કે પછી “સબ કરમક માલક હમ એમ બની અને નક - રવાનાં કાર્યો પણ સારા સારા આર્યો જાણે તેમ, અનાવત્ કરી, આ અધમ કર્મમાં પ્રવૃત્ત થઈ સજજન મનુષ્યને પણ સ્પષ્ટ ભ્રષ્ટ કરે
છે. માટે શ્રીઆચાર્યજીની આજ્ઞા પ્રમાણ રાખવી એમ અમને પણ છે આ કાલ માટે તે ભાસે છે. જે ભક્તિમાર્ગમાં ભક્તિને આનંદ - વેદાદિ શાસ્ત્રોમાં કહેલો છે. તે આનંદ બીજા કશામાં નથી, આ છે આ વાત તે નિર્વિવાદ સ્પષ્ટ સુપ્રસિદ્ધજ છે. ૨૨.
॥ इति श्रीवल्लभाचार्यविरचितः संन्यासनिर्णयः समाप्तः ।।
For Private and Personal Use Only