________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ષોડશ ગ્રંથ.
શાસ્ત્ર, ગીતા, ભાગવતાદિકને પરાયણ થએલા પંડિતા હૃદ સમાન જાણવા. હૃદ એટલે ધરાનુ પાણી જૈમ શુદ્ધ હૈાય છે તેમ તે પણ શુદ્ધ સમજવા. ૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
संदेहवारकास्तत्र सूदा गंभीरमानसाः । सरः कमल संपूर्णाः प्रेमयुक्तास्तथा बुधा ॥ ६ ॥ અર્થ—સાતમા ભાવ———તેમાં સદેહાને દૂર કરવાની શક્તિ વાળા ગભીર વિચરવાન્ તે અત્યંત સુંદર વાવના જલ જેવા અર્થાત્ સર્વને ઉપયેગી હાયછે. જેમ વાવડીના જલના સર્વ પ્રેમથી ઉપયાગ કરે છે, તેમ તે પણ તેવા ઉપયેગી જાણવા. તેને ભાવ અંગીકાર કરવા લાયક છે. આઠમા ભાવ જે ભગવાનમાં પરમ પ્રીતિવાળા હેાય છે તેઓને કમળવાળા સરાવર જેવા સુંદર, મનેાહર, સ્વચ્છ જાણવા. જૈમ તલાવનું જલ શીતલ, સુંદર, સ્વચ્છ, સુગધવાળુ હાય છે. તેમ તે બુધજા ભગવાનને વિષે પ્રેમ રાખનારા હેાવાથી તેઓને ભાવ સર્વદા આનંદથી ગ્રહણ કરવા
લાયક છે. ૬.
૧૦
193
अल्पश्रुताः प्रेमयुक्ता वेशंताः परिकीर्तिताः । कर्मशुद्धः पल्वलानि तथाल्प श्रुतिभक्तयः ॥७॥
અર્થ—નવમા ભાવ–ચાડું જાણનારા ( અલ્પ વિદ્યાવાન્ ) મનુષ્યા અને ભગવચ્ચરણમાં પ્રેમવાળા તેઓને નાના તલાવ જેવા જાણવા. સાધારણ રીતે તેઓને પણ ભાવ સ્વીકાર કરવા લાયક છે. દશમા ભાવ–જેએ કર્મથી શુદ્ધ હૈાય છે તેમ અલ્પ હ્યુતિવાળા એટલે સાંભળવાથી ભક્તિપરાયણ થયેલા પહ્ત્વલ (નાના સરાવર) જેવા જાણવા. તેને ભાત્ર પણ સાધારણ ગ્રહણ ચેાગ્ય છે. ૭.
For Private and Personal Use Only