________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. . . .
.
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
$ $
2
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
- અર્થ–સંન્યાસ બે જાતને છે. એક સન્યાસ તે અજ્ઞાછેનીને છે, જે જ્ઞાન માટે હોય છે. અને બીજો સંન્યાસ મુક્તિ - રવાને માટે છે. જેને જ્ઞાતિ સ્વીકારે છે. ગીતાદિકમાં કહેલો સન્યાસ
ઘણું ઘણું જન્મથી ભગવસ્ત્રાપ્તિ કરે છે. જેમાં જ્ઞાનને સાધન- ણ તરીકે જણાવ્યું છે. માટે યજ્ઞ, દાન, તપ, અધ્યયન, શ્રવણ
દિક સાધનોથી તે સિદ્ધ થાય છે. આ શાસ્ત્રનો વિચાર સર્વ સંમત જ છે. પણ એક જન્મના સંન્યાસથી શું થવાનું હતું ? ૧૫.
अतः कलौ स संन्यासः पश्चात्तापाय नान्याथा। पापंडित्वं भवेच्चापि तस्माज्ज्ञानेन सन्यसेत् १६
અર્થ–માટે આ કલિયુગમાં તે સંન્યાસ પશ્ચાત્તાપ માટે થાય છે. અને તેથી પાખંડીપણું પ્રાપ્ત થાય છે. તેથી તે સન્યાઆ સનો જ્ઞાનમાર્ગમાં અંગીકાર થી જોઈએ. ૧૬.
सुतरां कलिदोषाणां प्रबलत्वादिति स्थितिः। भक्तिमार्गेपि चेद्दोषस्तदा किं कार्यमुच्यते १७
અર્થ–બીજા યુગોની બાબત જુદી છે. પણ કલિયુગમાં તો છે નિરંતર જરૂર કામાદિકનું અત્યંત પ્રબલપણું છે માટે તે સંન્યાસ ?
ન ધારણ કરે, એમ નિશ્ચય છે. આ ઠેકાણે કોઈ શંકા કરે કે - જ્ઞાનમાર્ગમાં જે દોષ કહ્યા, તે દોષો કદાચિત્ ભક્તિમાર્ગમાં પ્રાપ્ત થાય તો શું કરવું? ત્યાં શ્રી આચાર્યજી કહે છે કે– ૧૭. अत्रारंभे न नाशः स्यादृष्टांतस्याप्यभावतः । स्वास्थ्यहेतोःपरित्यागात्बाधःकेनास्यसंभवेत्॥
અર્થ—અહીં ભકિતમાર્ગના સંન્યાસારંભમાં પરના સંગને અભાવ છે. માટે પરકૃત પાત થતો નથી, તેમ તેવું કઈ દૃષ્ટાંત
For Private and Personal Use Only