________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડશ ગ્રંથ.
તે
જ
Tw , tો
છે સાર—ધર્મ એટલે પુણ્ય. અર્થ એટલે ધનસંપત્તિ. કામ એ
ટલે ભોગ અને મેક્ષ એટલે મુક્તિ. આ પ્રમાણે ચાર પુરુષાર્થ જેજાણવા. આ ચાર પુરુષાર્થ જીવ વિચારિત તથા ઈશ્વરવિચારિત આ ભેદથી બે પ્રકારના છે. ૨. अलौकिकास्तुवेदोक्ताः साध्यसाधनसंयुताः॥
लौकिकाऋषिभिःप्रोक्तास्तथवेश्वरशिक्षया॥३॥ - અર્થ–સાધ્ય અને સાધન આ બે ભેદવાળા વેદમાં કહેલા
તે અલૌકિક છે એમ જાણવું. અને તે ઈશ્વર વિચારિત છે. અને હું છે ઈશ્વરની આજ્ઞાથી ઋષિએ કહેલા તે જીવવિચારિત છે. તે લે કિક છે. એમ જાણવું. છે . સાર–સાધ્ય એટલે સ્વર્ગ વિગેરે અને સાધન એટલે કેજ જ્ઞાદિક કર્મ. ૩.
लोकिकांस्तु प्रवक्ष्यामि वदानाद्यायतःस्थिता॥ धर्मशास्त्राणिनीतिश्चकामशास्त्राणि च क्रमात्॥
અર્થ–લોકિક (પુરુષાર્થ)ને હું અહીં યથાર્થ રીતે કહું છું. છે કારણ કે ઈશ્વરવિચારિત તે વેદમાં નિણીત છે, માટે તેનો નિર્ણય - કરવાની કોઈ જરૂર નથી. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને કામશાસ્ત્ર - આ ક્રમથી
સાર--ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરવાના ઉપાયો ધર્મશાસ્ત્રમાં જ ખડાવ્યા છે, અર્થ પુરુષાર્થ સિદ્ધિના ઉપાયનું નીતિશાસ્ત્રમાં જે . નીરૂપણ કરેલું છે, અને કામ પુરુષાર્થની સિદ્ધિને માર્ગ કામશાસ્ત્રમાં ક છે માટે એ ત્રિવર્ગ સાધક ત્રણે જાતનાં શાસ્ત્ર તૈયાર છે. છે, અને તેને નિર્ણય પણ ઝાઝો સંદેહ વાળ નથી. પરંતુ ચોથો
Regi
spos..
િ
.
SET
For Private and Personal Use Only