________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $.
, ષોડશ ગ્રંથ.
છે. જ્યારે પ્રેમની અધિકતા બને કે તરત અંતઃકરણમાં પ્રવેજ શ કરે છે. ૧૧. तदैव सकलो बंधोनाशमेति नचान्यथा ॥ गुणास्तु संगराहित्याज्जीवनार्थं भवंति हि ॥१२॥
અર્થતે જ વખતે સર્વ બંધને વિનાશને પ્રાપ્ત થાય છે. ફિલ અને ભગવદ્ગણ ઐશ્વર્યાદિક) તે ભક્તના જીવનરૂપમાં નિમિત્ત છે કારણ થાય છે. ૧૨. भगवान् फलरूपत्वान्नात्र बाधक इष्यते ॥ स्वास्थ्यवाक्यं न कर्तव्यं दयालुन विरुध्यते१३
અર્થ-–ભગવાન ફલરૂપ છે તેથી આ માર્ગમાં બાધકપણુંથી વર્તતા નથી. પોતે પરમ દયાળુ છે, તેથી પિતાના વિરહમાં જે ભક્તને વ્યાકુલતા હોય છે, તે છોડાવવાને સ્વસ્થતાનું વાક્ય કદાપિ
નહિ કરે, કારણ કે વ્યાકુલતા જ રહે તે પોતે ફલરૂપ છે. જે જજલદી પ્રાપ્ત થાય તો વ્યાકુલતા મટી જાય તો પછી પ્રાપ્ત થવામાં - વિલંબ થાય તે દયાળુતાથી વિરૂદ્ધ બને. માટે તેમ કેમ કરે? ૧૩.
दुर्लभोयं परित्यागः प्रेम्णासिध्यति नान्यथा । ज्ञानमार्गे तु संन्यासो द्विविधोपि विचारितः१४
અર્થ–આ પ્રમાણે સંન્યાસ થે ઘણે દુર્લભ છે. અને આ કત પ્રેમથી જ આ સંન્યાસ સિદ્ધ થાય છે. બીજો પ્રકાર સિદ્ધ કરવા રવાને નથી. હવે જ્ઞાનમાર્ગમાં જે સંન્યાસ છે તે બે પ્રકારનો છે વિચારેલ છે. ૧૪. ज्ञानार्थमुत्तरांगं च सिद्धिर्जन्मशतैः परम् । ज्ञानं च साधनापेक्षं यज्ञादिश्रवणान्मतम् ॥१५..
For Private and Personal Use Only