________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
d
૧
૧
શ્રીમદ્ વલ્લભાચાર્યજીત
૬
૧
૧ ૧
?
? ?
?
? ?
? ?
? ?
? ?
? ?
?
?
? ?
?
? ?
?
? ?
?
? ?
? ?
?
? ?
?
विकलत्वं तथाऽस्वास्थ्यं प्रकृतिः प्राकृतं नहि। ज्ञानेगुणाश्च तस्यैवं वर्तमानस्य बाधकाः॥९॥
અર્થ–સુખથી યા દુઃખથી વ્યાકુલપણું તથા અસ્વસ્થપણું , થાય છે, તેમાં ભકતને સ્વભાવ સુખ જાણો દુઃખરૂપ ન જાતિ, રણ. અલાકિક પદાર્થના જ્ઞાનમાં તથા ગુણોમાં આ પ્રકારથી (વ્યાકુલતાથી) ભજનમાં વર્તમાન થઈ રહે છે. તેને બાધક છે. ૯. सत्यलोके स्थिति नात्संन्यासे नविशषितात। भावनासाधनं यत्र फलंचापितथा भवेत् ॥१०॥ આ અર્થ–સન્યાસયુક્ત જ્ઞાનથી સત્યલેકમાં સ્થિતિ થાય છે. આ છે અને અહીં ભક્તિમાર્ગમાં ભાવના (ભક્તિ) સાધન છે માટે કુલ ૫- પણ તેવું જ ભગવત્ પ્રાપ્તિરૂપ થાય છે. ૧૦. तादृशाः सत्यलोकादौ तिष्ठत्येव न संशयः ।
बहिश्चेत्प्रकटः स्वात्मा वन्हिवत्पविशेद्यदि ११ જ અર્થ–સંન્યાસ સંયુકત જ્ઞાનીઓ સત્યલેક વિગેરેમાં નિક
વાસ કરે છે. અને બ્રહ્માની સાથે પ્રલયમાં તેઓની મુક્તિ થાય છે. હિં - તેઓને ઘણા વખતથી ફલપ્રાપ્તિ થાય છે. આ બાબતમાં સંદેહ છે
નથી. અને ભક્તિમાર્ગમાં તે જેમ અગ્નિ સર્વ કાણમાં વ્યાપક થઇ છે રહે છે, છતાં સ્પર્શ કરનારને દહાદિક નથી કરતા અને મથન કરવાથી બહાર પ્રગટ થાય છે. તેમ થયા પછી કાઇના સંબંધમાંજ તને બાળી નાખે છે. વિલંબ કરતા નથી. તેમજ જ્ઞાનમાર્ગમાં સછેર્વત્ર ભગવાન છે. પરંતુ જ્ઞાનમાત્ર થયું, પણ ભગવર્શનાદિથ-ડ જ તું નથી કે જેમાં પ્રવેશ કરે. માટે મુક્તિમાં વિલંબ થાય છે. જે
અને ભકિતમાર્ગમાં તે ભગવાન બહાર ઉપાસના કરવા યોગ્ય છે
? ?
?
? ?
? ?
?
?
? ?
?
? ?
? ?
?
? ?
? ?
?
? ?
? ?
?
° °
For Private and Personal Use Only