Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ન કરતાં વિશ્વાસ રાખીને ભગવદિચ્છાથી જે કાંઇ પ્રાપ્ત થાય, તેમાં મમતા હીન થઇને તેને ઉપભાગ કરવા. જેમ બની શકે તેમ ઊંચ નીચ, લૈાકિક અલૈાકિક, કર્મો આગ્રહ શિવાય લાકશિક્ષામાટે ભગભજનમાં વિરોધ જેમ ન આવે તેમ કરવાં, અને સર્વ કાર્યમાં સર્વથા જેમ બની શકે તેમ શ્રીહરિનેજ શરણુ થવુ. આ પ્રમાણે જે વરતણુક કરવો આનું નામ આશ્રય એમ સમજવું. આ આશ્રય નિરંતર સર્વ લોકાને પરમ કલ્યાણ રૂપ છે. આ કલિયુગમાં ભક્તિ વિગેરે માર્ગો ધણાંજ કઠિન છે. આમ મારી મતિમાં આવેછે, માટે જેમ બને તેમ નિરંતર વિવેક, ધૈર્ય અને આશ્રયના આશ્રય કરવા. અને સર્વ કાર્યમાં શ્રીહરિને સાથે રાખીને નિરહંકાર, નિર્મમ થઇને વરતવું. મેટા માટા ભગવદ્ભક્તા પ્રભુપર દૃઢ વિશ્વાસ રાખીને બીજા વિષયની કઈં પણ ચિંતા ન રાખતાં, નિર ંતર ભક્તિમાં તલ્લીન રહ્યા તેથીજ શ્રી હરિનું શરણ પામ્યા અને તેનાં કાર્યા પરમેશ્વરેજ પાર પાડયાં, જે માટે પરમ ભગદીય દયારામ કવિ પાતાના ભક્તિ પાષણ' ગ્રંથમાં કહે છે કેઃ— છંદ ચદ્રાવળા, Acharya Shri Kailassagarsuri Gyanmandir ડીદાર ઉગ્રસેનના થયા, દ્વારપાળ અળિ ભૂપ; નરસૈયાના ખાપતુ શ્રાદ્ધ સાચું, સેના માટે નાપિક રૂપ; રૂપ મહાર દામાજી સારૂ, નામાનુંછાપરૂ છાયુ ચારૂ; વારી વધુ ત્રિલોચન ઘેર, મીરાંબાઇનુ પીધુ ઝેર. For Private and Personal Use Only સેવા શ્રીકૃષ્ણુ કૃપાળ ચ્છે રૂડું પ્રભુ જગ્યનું, કેમ કૐ કૂડ' નિદાસ; જે કરશે હિર તે ભલું તારૂં, તું ધર દૃઢ વિશ્વાસ; વિશ્વાસ રાખ કલ્પના મૂક, સેવા સમરણમાં નવચૂક; નહિ મળે ફરી અવસર આવે, હરિ ભજી લ્યે! મનસ દેહ હાવે, સવા શ્રીકૃષ્ણ કૃપાળ, ॥ इति श्रीवल्लभाचार्य विरचितं विवेकधैर्याश्रय निरूपणं समाप्तः ॥ SE

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108